ભાવનગર જિલ્લામાં સુશાસનના પાંચ વર્ષ કાર્યક્રમ સંદર્ભે આવતીકાલે યોજાશે ‘નારી ગૌરવ દિવસ’

હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ ‘સુશાસનના પાંચ વર્ષ’ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ આયોજન હાથ ધરાયુ છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં કાર્યક્રમનાં ચોથા દિવસે એટલે કે તા.૦૪/૦૮/૨૦૨૧ના રોજ ‘નારી ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામા આવશે. જેમાં નારી ગૌરવ દિવસનો મુખ્ય કાર્યક્રમ મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરશોત્તમભાઇ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં ટાઉન હોલ, ભાવનગર ખાતે યોજાશે તેમજ ભાવનગર જિલ્લાના વિવિધ સ્થળોએ પણ સવારે ૧૦:૦૦ કલાકથી આ કાર્યક્રમનો પ્રારંભ થશે. જે કાર્યક્રમ અંતર્ગત માહિલાઓને જિલ્લાનાં વિવિધ સ્થળો પરથી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ લાભો અપાશે તેમજ…

Read More

ભાવનગર ખાતે ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’નો સેવાયજ્ઞ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર મહાનગરપાલિકાનો ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ કાર્યક્રમ ‘ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ’ સરદારનગર ખાતે તેમજ ૧૨ વોર્ડમાં તથા જિલ્લાના તાલુકા સ્થળોએ ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ દ્વારા ભૂખ્યાં જનોના જઠરાગ્ની ઠારવાનો સેવા યજ્ઞ યોજાયો ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ અંતર્ગત રાશન કીટનું મંત્રી અને મહાનુભાવોના હસ્તે અંત્યોદયકાર્ડ ધારકોને વિતરણ  આદિજાતિ, વન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવા  • વર્તમાન સરકાર શોષિતો, વંચિતો,પીડિતોની સરકાર, છેવાડાના માનવીની સંવેદનશીલતાથી ચિંતા કરનારી સરકાર છે • કોરોનાના કપરાકાળમાં પણ ૬૮.૮૦ લાખ કુટુંબના ૩.૩૬ કરોડ લોકોને ત્રણ મહિના સુધી મફત અનાજ પુરું પાડ્યું…

Read More

રાજપીપલામાં મંત્રીની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત “NFSA” લાભાર્થીઓને પાત્રતા મુજબ વિના મૂલ્યે અનાજ વિતરણનો જિલ્લાકક્ષાનો યોજાયેલો કાર્યક્રમ : જિલ્લાની ૨૨૧ વાજબી ભાવની દુકાનોએ પણ યોજાયેલા કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, રાજપીપલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વની રાજય સરકારના સુસાશનના પાંચ વર્ષ નિમિત્તે ગુજરાતમાં હાથ ધરાયેલા રાજયવ્યાપી જનસેવા કાર્યના સેવા યજ્ઞ અંતર્ગત ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજયકક્ષાના મંત્રી કિશોરભાઇ કાનાણી (કુમાર), જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લાના અગ્રણી નીલભાઇ રાવ સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ, અધિકારીઓ, અગ્રણીઓ તેમજ લાભાર્થી પરિવારોની ઉપસ્થિતિમાં રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત “NFSA” લાભાર્થીઓને પાત્રતા મુજબ વિના મૂલ્યે અનાજ વિતરણના યોજાયેલા જિલ્લાકક્ષાના કાર્યક્રમને દિપ પ્રાગટય દ્રારા ખૂલ્લો મૂકાયો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે…

Read More