બનાસકાંઠા માં તાલુકા લેવલે આવેદનપત્ર અપાયું…

હિન્દ ન્યુઝ, લાખણી રાષ્ટ્રીય કિસાન સંઘ ના બેનર હેઠળ આવેદન પત્ર અપાયું… દિયોદર લાખણી ધાનેરા થરાદ ખાતે ખેડૂત આગેવાનો એ આવેદનપત્ર આપી કરી રજુઆત બનાસકાંઠા ને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી અને નવી કેનાલ દરેક વિસ્તાર માં આપવાની કરાઈ માંગ બનાસકાંઠા નહિવત વરસાદ પડતાં ખેતર માં સુકાઈ રહ્યો છે પાક….. જિલ્લા ના અનેક તાલુકા અને ગામડા ઓ કેનાલ થી વંચીત… રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

જસદણમાં જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત

હિન્દ ન્યુઝ, જસદણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકારમાં નવનિયુક્ત મંત્રીઓ સોરાષ્ટ્ર ગુજરાતના જન આશીર્વાદ થકી ભારતના ભવ્ય વિકાસની ઝલક જન જન શુધી પહોંચાડવા પ્રવાસ કરી રહ્યા છે ત્યારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા ની જન આશીર્વાદ યાત્રા આજે જસદણ પહોંચી હતી આ તકે સ્વાગત કરવા માટે જન આશીર્વાદ યાત્રાના પ્રભારી ડો.ભરતભાઈ બોધરા સહિત ભાજપના અનેક આગેવાનો જોડાયા હતા. આ યાત્રામાં પરસોત્તમભાઈ રૂપાલા સાથે સાંસદ મોહનભાઇ કુંડારિયાં, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય લાખભાઈ સાગઠિયા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, મંત્રી આર.સી.ફળદુ, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખારચિયા, જીલ્લા કારોબારી સભ્ય પંકજભાઈ ચાંવ જિલ્લા ભાજપના…

Read More