હિન્દ ન્યૂઝ, જેતપુર ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવામાં આવતી હોય છે. શહેરમા મોટાભાગે દારૂના જથ્થોઓ ઘુસાડવામાં આવતા હોય છે. જેમ તેમ કરીને શહેરમાં અંદર ઘુસી જાય તો પણ પોલીસે જથ્થો પકડી લેતી હોય છે ત્યારે જેતપુર સીટી પોલીસ, જેતપુર ગ્રામ્ય પોલીસ તેમજ વીરપુર ગ્રામ્ય વિસ્તારોમાં પકડેલો દારૂ-બિયરનો જથ્થો પકડાયો જેનો આજ રોજ ડેપ્યુટી કલેકટર, રાજેશ આલ જેતપુર એ એસ.પી.સાગર બાગમાર તેમજ જેતપુર મામલતદાર કારિયા સાહેબ સીટી પીએસઆઈ તેમજ ગ્રામ્ય પીએસઆઈ સહિતના સ્ટાફની હાજરીમાં ડેડરવા સિમ વિસ્તાર ખાતે નાશ કરવામાં આવ્યો હતો તેમજ તમામ દારૂ-બીયરના જથ્થા ઉપર…
Read MoreMonth: October 2020
ડભોઈ નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા પોતાના વિસ્તારની ગલીઓ, શેરીઓ, ધર્મસ્થળો તેમજ પોત પોતાના ઘરોને લાઈટો, સિરિજો, રંગબેરંગી લાઈટના ગુબ્બારા, અવનવી લાઈટો ડેકોરેટ પરચમો (જંડાઓ) લગાડી સણગારી ઇદ-એ-મિલાદની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યૂઝ, ડભોઈ ઈદે મિલાદુન્નબી (સલલ્લાહો અલયહિ વસલ્લમ) નિમિત્તે ડભોઈ નગરના મુસ્લિમ વિસ્તાર અને ધર્મસ્થળો દર વર્ષ ની જેમ રોશની થી જગમાગવી અગામી તહેવાર ઇદે મિલાદુન્નબી ના તહેવાર ની ઉજવણી. જોકે હાલ ચાલી રહેલ કોરોનાની મહામારીને પગલે દરેક ધર્મના તહેવારોને કોરોનાનો ગ્રહણ લાગ્યો હોય દરેક ધર્મના તહેવારો, ઉત્સવો તથા પ્રસંગો નિરાશ અને મજા વગરના થઈ પડ્યા છે. જ્યારે મુસ્લિમ ધર્મના સ્થાપક એવાં મહાન પેગમ્બર હજરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ ના જન્મ દિન નિમિતે “ઇદે મિલાદુન્નબી” સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ ના ભાગરૂપે મુસ્લિમ સમુદાય ના લોકો આખાય વિશ્વમાં પોતાના ઘરો, શેરીઓ, મહોલ્લાઓ…
Read Moreરાજકોટના મોરબી રોડ ઉપર મકાનની દિવાલ ઠેકી નવેરામાંથી પ્રવેશી ૪૭ હજારના ઇમીટેશનના દાગીના ચોરી કરનાર ૪ શખ્સોને બી.ડિવિઝન પોલીસે દબોચીયા
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૭/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર બ્રહ્માણી પાર્કમાં રહેતા અને શક્તિ સોસાયટીમાં ભાડાના મકાનમાં ઇમીટેશનનું કારખાનું ચલાવી વેપાર કરતા કલ્પેશભાઈ રણછોડભાઈ સાંગાણી નામના પટેલ વેપારીએ ગત.૧૩ તારીખે તેના કારખાનામાંથી ૪૭ હજારના દાગીના ચોરી થવા અંગે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા P.I એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ P.S.I એમ.એફ.ડામોર અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી. C.C.T.V આધારે દ્રશ્યમાન રિક્ષાની તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેમેન્દ્રભાઈ વાધીયા, સિરાજભાઈ ચાનીયા, પરેશભાઈ સોંઢીયાને મળેલી બાતમી આધારે A.S.I વિરમભાઇ ધગલ, સલીમભાઇ માડમ, અજયભાઇ બસીયા, મનોજભાઈ મકવાણા, મનોજભાઈ ગઢવી, મિતેશભાઈ આડેસરાએ એક રીક્ષા પસાર…
Read Moreનિકાવા હિન્દુ સેવા સમિતિ તેમજ જય અંબે ગરબી મંડળ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન માં દુર્ગા પૂજા તેમજ મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, નિકાવા તા. ૨૬, નિકાવા હિન્દુ સેવા સમિતિ તેમજ શ્રી જય અંબે ગરબી મંડળ દ્વારા વિજયાદશમી તહેવાર નિમિતે શસ્ત્રપૂજન તેમજ માં દુર્ગા પૂજા અને ભવ્ય આરતી કાર્યક્રમનું આયોજન જય અંબે ગરબી મંડળ ચોકમાં કરવામાં આવેલ. કોરોનાના કહેરને લઈને સરકાર દ્વારા સમગ્ર તહેવારો અને ઉત્સવો પર પાબંદી લગાવી દીધી છે અને નવરાત્રિ દરમ્યાન ફ્કત માતાજીની આરતી કરવાની છૂટ આપવામાં આવી છે અને દશેરાના દિવસે હિન્દુ સંસ્કૃતિ પરંપરા મુજબ શસ્ત્રોની પૂજા અર્ચના કરવામાં આવે છે. જેને અનુલક્ષીને કાલાવડ તાલુકાના નિકાવા ગામે વર્ષો જુની જય અંબે ગરબી મંડળના ચોકમાં નિકાવા હિન્દુ સેવા…
Read Moreભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થી વિદેશી દારૂ ઝડપાયો
હિન્દ ન્યૂઝ, ભાભર એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ વદુજી, જયપાલસિંહ, ભરતભાઈ, ધર્મેન્દ્રસિંહ, રમેશભાઈ, મહેસભાઈ નાઓ ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ભાભર ટાઉનમાં આવતા એક અશોક લેલન ગાડી શકમંદ હાલતમાં જણાતા અશોક લેલન ગાડીમાં તપાસ કરતાં ખાટલા ની અંદર ચોરખાનું બનાવેલ હોય જે ચોર ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી ઓ તથા છૂટી બોટલો નંગ-400 કિંમત રૂપિયા 2,00,000/- તથા અશોક લેલન ગાડીની કિંમત રૂપિયા 2,00,000/- તથા ખાટલા કિં. રૂ 14,000/- તથા મોબાઈલ નંગ- 1 કી.રૂ,10,000/- મળી કુલ કિંમત રૂપિયા…
Read Moreખેડબ્રહ્મા દ્વારકેશ સોસાયટી માં પીવાના પાણીના ધાંધિયા
હિન્દ ન્યૂઝ, ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા માં વાસણા રોડ પર આવેલી દ્વારકેશ સોસાયટી રોડ નંબર ૨ માં છેલ્લે આવેલ 20 ઘરો માં છેલ્લા 6 મહિના થી પીવાના પાણી આવતું નથી. એક કિલોમીટર ની અંદર પાણી નો ટાંકો આવેલ છે છતાં ત્યાં ના પ્રજાજનો ત્રાહિમામ કરે છે. અનેક વાર રજૂઆત કરવામાં આવી છતાં ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવા માં આવી નથી. નગરપાલિકા દ્વારા ખાલી આશ્વાશન આપવામાં આવે છે કે થઈ જશે, આ છતાં નગરપાલિકા દ્વારા ના તો કોઈ ટેન્કર દ્વારા પીવાનું પાણી પણ પૂરું પાડવામાં આવ્યું નથી. ત્યાંના પ્રજાજનો ને નાહવા અને…
Read Moreકોડીનાર પૂર્વ નગર સેવક શિવાભાઈ સોલંકીના યુવાન પુત્ર મીત સોલંકી એ આત્મહત્યા કરી જીવ ટૂંકાવ્યો
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના કોડિનરનાં ભૂતપૂર્વ કોર્પોરેટર અને હાલ ન્યાયા માટે જૂનાગાઢ જેલમાં રહેલા શિવાભાઈ સોલંકીના 20 વર્ષના યુવાન પુત્ર મિત શિવાભાઈ સોલંકી આજે રિવોલ્વરની ગોળી છોડી આત્મહત્યા કરી લેતા ઘેરા શોકની લાગણી પ્રસરી છે. કારણ હજુ બહાર આવેલ નથી પરંતુ જે થયું છે તે ખૂબ જ દુઃખ ભર્યું થયું છે અને શીવાભાઈ ના lસગા વ્હાલા તેમજ કુટુંબ અને મિત્ર વર્તુળમાં ખૂબ જ ચિંતાનું મોજું ફરી વળેલ જોવા મળેલ હતું. એટલું જ નહીં પરંતુ શીવાભાઈ ને સંતાનમાં એક જ દીકરો નામે “મીત” હોય. જેથી તેઓએ કરેલી આત્મહત્યા…
Read Moreડીસા મુકબધીર દીકરી ની હત્યા કરનાર હત્યારા ને કડક સજા કરવા દિયોદર માળી સમાજ દ્વારા માંગ કરાઈ
હિન્દ ન્યુઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા ના ડીસા ના ભાખર ગામ ની સિમ માંથી મળી આવેલ ડીસા ની મુકબધીર દીકરી ની લાશ ને લઈ સમગ્ર જિલ્લા માં ભારે ચકચાર મચાવી દીધી છે. જેમાં નરાધમ ઈસમ સામે લોકો માં ભારે રોષ જોવા મળી આવ્યો છે. જેમાં આજે દિયોદર મામલતદાર કચેરી ખાતે દિયોદર માળી સમાજ ના આગેવાન અને દિયોદર વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી તેમજ માળી સમાજ ના આગેવાનો એ આવેદનપત્ર પાઠવી ઉર્ગ રજુઆત કરી હતી. જેમાં માસૂમ દીકરી ની હત્યા કરનાર હત્યારા આરોપી ને કડક માં કડક સજા કરવા ઉર્ગ માંગણી…
Read Moreવેરાવળ અને સુત્રાપાડા તાલુકામાં ફટાકડા વેચાણના હંગામી લાયસન્સ માટે તા.૨ નવેમ્બર સુધીમાં અરજી કરી શકાશે
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા.૨૬, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સબ ડિવિઝન હેઠળના વેરાવળ ગ્રામ્ય/શહેર, સુત્રાપાડા તાલુકા માંથી આગામી દિવાળીના તહેવાર પ્રસંગે હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા માટેની તા.૨-૧૧-૨૦૨૦ સુધીમાં સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, કસ્તુરબા મહિલા મંડળ રોડ, વેરાવળ ખાતે અરજી કરી શકશે. મુદત પુર્ણ થયા બાદ અરજી સ્વીકારવામાં આવશે નહિ. ફટાકડા વેચાણ માટેના નક્કી કરવામાં આવેલ સ્થળ સિવાયના અન્ય સ્થળે ફટાકડા વેચાણ માટે લાયસન્સ આપવામાં આવશે નહિ. જેની સબંધિતોએ નોંધ લેવી તેમ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ
Read Moreકોવિડ-19 અંતર્ગત માહિતી તા.૨૬/૧૦/૨૦૨૦
હિન્દ ન્યૂઝ, મોડાસા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે, ત્યારે કોરોના વાયરસની કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોચી વળવા અરવલ્લી જિલ્લાના સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં કોરોના વાયરસ સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાયેલ હોઈ પોઝીટીવ દર્દી ઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. પોઝીટીવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોધાયેલ પોઝીટીવ કેસ ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલ હોય તેવા વિસ્તારમાં આરોગ્યની કુલ-૩૪ ટીમો…
Read More