બાવળા, બાવળા ખાતે ભારતીય સંસ્કૃતિ જાળવી રાખવા માટે ગાય અને ગૌચર બચાવો અભિયાન નું સૂત્ર ના આધારે બાવળા ખાતે ખૂબ મોટો પ્રમાણ મા માલધારીઓ એ સોશિયલ ડિસ્ટન્સ ના પાલન સાથે એકઠા થઈને ગુજરાત માલધારી સેના બાવળા ના પ્રમુખ રાજુભાઈ ભરવાડ, જીગરભાઈ મુંધવા, ધર્મેશ ભાઈ લામકા, મહેંદ્ર ભાઈ ઝુંઝા, લાલ ભાઈ મુંધવા, ભાગ્યેસ ભાઈ, વિજય ભાઈ રબારી, રણછોડભાઈ રબારી માલધારી સમાજના આગેવાનો (રબારી ભરવાડ) સાથે મળીને બાવળા મામલતદાર કચેરી ખાતે ગૌચર પર થી દબાણ હટાવવા માટે મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું. અને જો ૩૦ દિવસમાં ગૌચર જમીન પર ના દબાણ…
Read MoreMonth: June 2020
જામનગર ખાતે ‘જાયન્ટ ગ્રુપ ઓફ જામનગર’ ક્રાઉનની શપથ વિધિ યોજાઈ
જામનગર , જામનગર ખાતે જાયન્ટ વેલફેર ફાઉન્ડેશન બ્રાંચ 3-બી મા આવેલ જાયન્ટ ગ્રુપ ઓફ જામનગર ક્રાઉન નો મુખ્ય હોદેદારો નો સોસ્યલ ડિસ્ટન્સ સાથે ૨૦૨૦ થી ૨૧ ના શપથ લીધા. જેમાં મુખ્ય પ્રમુખ સુનિતાબેન પુંજાણી, ઉપ પ્રમુખ હેમાબેન પુંજાણી , (ડી.એફ) મીત પુંજાણી, (ડી.એ) શારદાબેન ખીમજીભાઈ વિંઝુડા, (ડી.એ) હિનાબેન વિ. અગ્રાવતએ શપથ યુનિટ ૬ ના યુ.ડી દુષ્યન્ત પંડ્યા એ શપથ લેવડાવ્યા. સાથે પ્રસંગે 3 બી ના વી.પી. એન.સી.એફ. જયદેવ ભટ્ટ, ઓફિસર રેણુંકા એ ભટ્ટ, તેમજ એમ .યુ .ઝવેરી ઉપસ્થિત રહેલ. સરકાર ના કાયદા નુ પાલન કરીને ગ્રુપ ની જનરલ મીટીંગ હવે…
Read Moreજામનગર વેપારી મહામંડળ દ્વારા શહેરના ૪ વિસ્તારમાં ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર
જામનગર, જામનગર વેપારી મહામંડળ ના પ્રમુખ સુરેશભાઈ તન્ના, મહામંત્રી બિપીનભાઈ પંચમતિયા, દ્વારા ડિસ્ટન્સીગ ના પાલન સાથે વેપારી મહામંડળ દ્વારા ગત સાંજે ૬:૩૦ કલાકે ચાંદી બજાર સર્કલ, સાંજે ૭ કલાકે લાલ બંગલા સર્કલ, સાંજે ૭:૧૫ કલાકે રણજીત નગર પટેલ સમાજ પાસે, સાંજે ૭:૩૦ કલાકે હવાઈ ચોક વિસ્તારમાં ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવ્યું જેમાં લોકો એ ચાઈનીઝ વસ્તુઓનો ને પગે કચડી નાખી અને ભારતીય સૈનાની દેશ ની સીમા પર અને ભારત ના વેપારી ભારત માં ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી વ્યાપારિક યુઘ્ધ મા ચાઈના ને હાર આપવાની શપથ લીધી હતી, સાથે ભારત માતા…
Read Moreગઢડા તાલુકાના ઢસા માં સરકાર ના આદેશ મુજબ પોલીસ જવાનો સારી રીતે કામગીરી કરી રહ્યા છે
ગઢડા ગઢડા ઢસા ગામ તેમજ ઢસા જં. માં કોવીડ 19 સંદર્ભે સરકાર ના આદેશ મુજબ માસ્ક પહેરવા જાહેરાત કરેલ હતી પણ છતાં અમુક લોકો એ માસ્ક ન પહેરતા અનેક વાયરસ વધારે ફેલાતા જોવા મળી રહ્યો હતો. આ વાયરસ ને રોકવા માટે અમુક પ્રજાના હિત માટે ઉપયોગી નીવડે તે હેતુ થી તેમજ આ વાયરસ ને કંટ્રોલ કરી શકાય એ માંટે માસ્ક પહરવાનો ઉપાય કરાયો જે ખાસ બજાર તેમજ રસ્તા ઉપર માસ્ક પહેરવાથી પણ વાયરસ થી બચી શકાય, છતાં અમુક લોકો પ્રજાના ફાયદા માટે માસ્ક નહિ બાંધનાર ને હાલ ઢસા 200 rs.…
Read Moreમુદરા તાલુકામાં 250 આશા વર્કર બહેનોનું કામગીરીમાં થતું શોષણ
મુદરા, મુદરા તાલુકામાં આજે આશા વર્કર બહેનો એ મીડિયા સામે આક્રોશ સાથે પોતાની સાથે જે શોષણ અન્યાય થાય છે એ રજુવાત કરી છે અને ન્યાય ની માગણી કરી છે અને આવી કોરોનાની મહામારી માં રાત દિવસ જોયા વગર જે બહેનો કામ કરે છે અને એમને મહિના નો 2 હજાર પગાર આપે છે અને બહેનોનું કહેવું છે અને વધુમાં આ પગાર ટાઈમ ઉપર નથી મળતું અને બહેનો જે કામગીરી કરે છે એ કામગીરીની ઝેરોક્ષ માગે છે તો 500 થી 700 રૂપિયા ઝેરોક્ષના થઈ જાય છે તો 2000 માંથી બહેનોને શું બચે…
Read Moreકેશોદ સિવિલ હોસ્પિટલમાં નર્સની દાદાગીરી સામે આવી
કેશોદ, કેશોદ સીવીલ હાેસ્પિટલની મહિલાએ મીડિયા કર્મીઓ પર કર્યાે હુમલાે. કેશાેદ બાયપાસ પર અકસ્માત થતાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહાેંચતાં સિવીલ હાેસ્પિટલ ખાતે લવાયાે હતાે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ આધેડને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં લઇ જવાનાે હતો. મહિલાના હુમલા પહેલા એમ્બ્યુલન્સનો ડ્રાઇવર માેડો પડતાં ઇજાગ્રસ્ત આધેડના સગાઓએ હોબાળો મચાવ્યાે હતો. ઇજાગ્રસ્ત આધેડના સગાઓએ મેડીકલ સ્ટાફ ઉપર ગુસ્સાે ઉતારતાં મહિલા કર્મીઓનાે ભાેગ બન્યા , મીડિયા કર્મીઓ મહિલાએ મીડિયા કર્મી સાથે કર્યાે બિભત્સ ભાષાનાે ઉપયાેગ મેડીકલ સ્ટાફની આડાેળાઇના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત દર્દી રામ ભાઈ નાગદાન ભાઈ પાંચાલીયા ઉ વ 42…
Read Moreવંથલી નજીક ના ઝાંપોદડ ગામે ફાયરિંગ ની ઘટના, ફાયરિંગ મા 4 ને ઇજા
વંથલી નજીક ના ઝાંપોદડ ગામે ફાયરિંગ ની ઘટના ફાયરિંગ મા 4 ને ઇજા કૃષ્ણકુમાર રાયમલભાઈ ચાવડા ના ભારડીયે થયુ ફાયરિંગ ફાયરિંગ મા નલિન લખુભાઇ મૈયડ, સુભાષ કાનાભાઈ ડાંગર, નટુભાઇ ડાયાભાઇ પરમાર ને ગંભિર ઇજા તમામ ને જુનાગઢ સારવાર માટે ખસેડાયા પ્રાથમિક માહિતિ મુજબ ખંડણી માટે થયુ ફાયરિંગ ફાયરિંગ મા ઝાપોદડ ના જ માથાભારે તત્વો નો હાથ ફાયરિંગ રહિમ ઉર્ફે ખુરિ તેમજ પોલો ઍ કર્યુ હોવાનુ મલ્યુ જાણવા પોલીસ ઘટના સ્થળે તમામ આરોપી ને ઝડપી લેવા પોલિસે ચક્રો કર્યા ગતિમાન
Read Moreદાહોદમાં કોરોના સંક્રમિત વધુ બે દર્દીઓ સાજા થયા, હવે ફક્ત બે એકટીવ કેસ
દાહોદ, તા.૧૭, દાહોદ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત વધુ એક દર્દીને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. જયારે એક સર્ગભા મહિલાનો રીપોર્ટ પણ કોરોના નેગેટીવ આવતા ગઇ કાલે તેમને રજા આપી દાહોદના રણીયાતી ખાતેના સરકારી અર્બન હેલ્થ સેન્ટર ખાતે સર્ગભાવસ્થાની વધુ સારસંભાર માટે ખસેડવામાં આવ્યા છે. આમ દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ ૪૪ કેસો પૈકી હવે માત્ર ૨ કેસ જ સક્રિય રહ્યા છે. અમદાવાદથી પરત ફરેલા ફતેપુરા તાલુકાના ૫૭ વર્ષીય આદમભાઇ ધીરાભાઇ કલાસવાનો તા. ૦૭ જુનના રોજ કોરોના પોઝિટિવનો રીપોર્ટ આવ્યો હતો. ત્યાર બાદ તેમને દાહોદની ઝાયડસ સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર…
Read Moreહડિયાણા ગામે દર ગુરુવારે ગુજરી બજાર ભરાતી હતી તે બંધ કરવામાં આવી
હડિયાણા, હડિયાણા ગામે દર ગુરુવારે ગુજરી બજાર ભરાઈ છે. જેમાં ખુબજ મોટી સંખ્યામાં બહાર ગામથી નાના મોટા ધંધા રોજગારી ને લઈને વેપારીઓ પોતાના માલ નું વેચાણ કરવામાં માટે હડિયાણા ગામે ગુરુવારનાં રોજ આવે છે. જેમાં હાલમાં કોરોનાં વાઇરસ ને લઈને સોસીયલ ડિસ્ટન્સ નો ખુબજ અભાવ જોવા મળયો હતો . અને હડિયાણા ગામ ની આસપાસ ના ગામડાઓમાં થી એક અઠવાડિયા સુધી ચાલે ત્યાં સુધી ની ઘર વપરાશ ની ખરીદી કરવાલોકો ઉમટી પડ્યા હતા. જેના કારણે જોડિયા પોલીસ સ્ટેશનમાં ના પોલીસ અજયભાઈ એમ.મકવાણા સાથે જી.આર.ડી.અને એસ.આર.ડી. ના જવાનો સાથે મળીને ગુજરી બજાર…
Read Moreજામનગર ખાતે સસ્તા અનાજની દુકાન પર N.F.S.A ના કાર્ડ ધારકોને વિના મૂલ્યે અન્ન વિતરણ કરવામાં આવ્યું
જામનગર, જામનગર ખાતે આવેલ સાધના કોલોનીમાં શારદાબેન ખીમજીભાઈ વિંઝુડા ની સસ્તા અનાજની દુકાન નંબર JMC 68/4 મા ગુજરાત સરકાર દ્વારા વિના મૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે, જે N.F.S.A ના કાર્ડ ધારક ૭૫૧ છે, આજે ગ્રાહકો માં થી ૩૦૦ ગ્રાહકોએ સરકાર તરફથી લાભ મેળવેલ છે. આ વિનામૂલ્યે રાશન તારીખ ૧૫-૦૬-૨૦૨૦ થી ૨૪-૦૬-૨૦૨૦ સુધી રાશન વિતરણ કરવામાં આવશે. વધુમાં કોરોનની વૈશ્વિક મહામારી કારણે ગુજરાત સરકાર દ્વારા સતત ત્રીજી વાર વિનામૂલ્યે રાશન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વ્યક્તિદિઠ આપવામાં આવે છે જેમાં ઘઉં ૩.૫ કિલો, ચોખા…
Read More