જામનગર વેપારી મહામંડળ દ્વારા શહેરના ૪ વિસ્તારમાં ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર

જામનગર,

જામનગર વેપારી મહામંડળ ના પ્રમુખ સુરેશભાઈ તન્ના, મહામંત્રી બિપીનભાઈ પંચમતિયા, દ્વારા ડિસ્ટન્સીગ ના પાલન સાથે વેપારી મહામંડળ દ્વારા ગત સાંજે ૬:૩૦ કલાકે ચાંદી બજાર સર્કલ,

સાંજે ૭ કલાકે લાલ બંગલા સર્કલ, સાંજે ૭:૧૫ કલાકે રણજીત નગર પટેલ સમાજ પાસે, સાંજે ૭:૩૦ કલાકે હવાઈ ચોક વિસ્તારમાં ચાઈનીઝ

વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવ્યું જેમાં લોકો એ ચાઈનીઝ વસ્તુઓનો ને પગે કચડી નાખી અને ભારતીય સૈનાની દેશ ની સીમા પર અને ભારત ના વેપારી ભારત માં ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર ‌કરી વ્યાપારિક યુઘ્ધ મા ચાઈના ને હાર આપવાની શપથ લીધી હતી, સાથે ભારત માતા કી જય ના જય ઘોષ કર્યો હતો.

રિપોર્ટર : વિજય અગ્રાવત, જામનગર 

Related posts

Leave a Comment