જામનગર ખાતે ‘જાયન્ટ ગ્રુપ ઓફ જામનગર’ ક્રાઉનની શપથ વિધિ યોજાઈ

જામનગર ,

જામનગર ખાતે જાયન્ટ વેલફેર ફાઉન્ડેશન બ્રાંચ 3-બી મા આવેલ જાયન્ટ ગ્રુપ ઓફ જામનગર ક્રાઉન નો મુખ્ય હોદેદારો નો સોસ્યલ ડિસ્ટન્સ સાથે ૨૦૨૦ થી ૨૧ ના શપથ લીધા. જેમાં મુખ્ય પ્રમુખ સુનિતાબેન પુંજાણી, ઉપ પ્રમુખ હેમાબેન પુંજાણી , (ડી.એફ) મીત પુંજાણી, (ડી.એ) શારદાબેન ખીમજીભાઈ વિંઝુડા, (ડી.એ) હિનાબેન વિ. અગ્રાવતએ શપથ યુનિટ ૬ ના યુ.ડી દુષ્યન્ત પંડ્યા એ શપથ લેવડાવ્યા.

સાથે પ્રસંગે 3 બી ના વી.પી. એન.સી.એફ. જયદેવ ભટ્ટ, ઓફિસર રેણુંકા એ ભટ્ટ, તેમજ એમ .યુ .ઝવેરી ઉપસ્થિત રહેલ. સરકાર ના કાયદા નુ પાલન કરીને ગ્રુપ ની જનરલ મીટીંગ હવે પછી બોલાવવા મા આવશે.

સંસ્થાની નવી ટીમ જેઓ ઉપસ્થિત રહ્યા હતા તે સૌ એ પણ શુભેચ્છા પાઠવી હતી.

રિપોર્ટર : વિજય અગ્રાવત, જામનગર 

Related posts

Leave a Comment