સૂર્ય ગ્રહણ નિમિત્તે શ્રી સુંદરકાંડ અને હનુમાન ચાલીસા હોમાત્મક હોમ હવન કાર્યક્રમ નું આયોજન

જોડિયા, જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર ખાતે રવિવારે સૂર્ય ગ્રહણ નિમિત્તે શ્રી સુંદરકાંડ અને હનુમાન ચાલીસા હોમાત્મક હોમ હવન યોજવામાં આવ્યો હતો. મંદિર ના મહંત શ્રી અવધેસદાસજી મહારાજ ના સાનિધ્યમાં કાર્યક્રમ યોજાયો હતો. રિપોર્ટર : શરદ રાવલ,  હડિયાણા

Read More

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી ઓને પકડી લીધા

દામનગર, દામનગર પોલીસે ગણતરી ની કલાકો માં 3 આરોપીઓ ને પકડી લીધા આ આરોપીઓ છેલ્લા એક વરસથી ફરિયાદ દાખલ કરનાર મહિલા ને બળજબરી થી બળાત્કાર કરતા હતા એવુ આ મહિલા ફરિયાદ દ્વારા પોલીસ ફરિયાદ માં લખાવેલ હતું, મહિલા ને મજૂરી કામ કરવા બોલાવતા હતા આ મહિલા બોટાદ જિલ્લાના રહેવાસી એવી જાણ કરવામાં આવી છે આરોપી 1.રઘુરામ ભગત રહે. નારાયણ નગર. તાલુકા લાઠી, 2.જગદીશ ભગત રહે. જુના સ્વામિનારાયણ મંદિર ગઢડા જિલ્લો બોટાદ, 3.ભાવેશ ભગત રહે ગઢડા જિલ્લો બોટાદ, આ 3 આરોપી ઉપર દામનગર પોલીસ સ્ટેશન ના psi પરમાર ના નિગરાનીમાં  દામનગર…

Read More

ઝાલોદ તાલુકા માં ફુલપુરા ગામે રાસન કિટ વિતરણ કરવામાં આવી….

ઝાલોદ, કોરોના ની વેશ્વિક મહામારી માં નિરાધાર, શ્રમિક તેમજ ગરીબ લોકો ને અન્નદાતા બની સેવા આપી. જેમાં ઝાલોદ તાલુકા માં ફુલપુરા ગામે રાસન કિટ વિતરણ કરવામાં આવી, જેમાં જય આદિવાસી મહાસંધ ઝાલોદ તાલુકાના પ્રમુખ મારફતે રામપુરા, ઠુઠીકંકાસિયા, મહુડી અને ફુલ પુરા ગામના વિધવા બેહનો ને તથા જમીન વિહોણા અને ગરીબ નિરાધાર લોકો ને કોરોના વાયરસ ની મહામારીમાં કીટનું  વિતરણ કરવામાં આવ્યુ, વિતરણમા ચોખા, ખાંડ, ચણા,દાળ,મગ,ચા, હલદર, મરચું, મીઠું,એક કિલોગ્રામ તેલ, નાવા-કપડાં ધોવા નાં સાબુ તેમજ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું છે તેમજ ઝાલોદ તાલુકામાં કુલ ત્રણસો કીટ સર્વે કરેલ લાભાર્થીઓને મળશે. જય આદિવાસી મહાસંધ ઝાલોદના પ્રમુખ હવસિગભાઈ…

Read More

ખાનગી ચેનલની ડિબેટમાં જયાેતિષીએ દલિત સમાજ લાગણી દુભાઇ તે શબ્દ ઉચ્ચારતા ફરીયાદ

કેશોદ,   કેશોદ પોલીસ સ્ટેશનમાં અમદાવાદના જયોતિષ વિરૂધ્ધ 0 નંબર થી એક્રોસીટીની ફરરિયાદ દાખલ   એક ખાનગી ચેનલની ડિબેટમાં જયોતિષીએ દલિત સમાજ લાગણી દુભાઇ તેવો શબ્દ ઉચ્ચારતા ફરીયાદ અમદાવાદ ના  જાણીતા જ્યોતિષાચાર્ય પ્રફુલ બજાઈ પંડિયા વિરુદ્ધ એક્રોસીટી  ફરિયાદ આપવામાં આવી   કેશોદ દલિત સમાજના લોકોએ એકઝુટ બની પોલીસ સ્ટેશન આવી નાેંધાવી ફરીયાદ

Read More

રાજકોટ શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની મુખ્યમંત્રીને રજૂઆત

રાજકોટ,          રાજકોટ શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના રમાબેન માવાણી એ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ અને આરોગ્ય મંત્રી નીતીનભાઇ પટેલને લેખીતમાં ભલામણ કરી છે. ગુજરાત લગભગ ૩૯ ટકા પુરૂષો તમાકુ ઉત્પદનોના સેવન કરે છે. અને જે મૃત્યુના માર્ગે લઇ જાય છે. વોલેન્ટરી ઓગેઈનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝયુમર વોઇસ ન્યુ દિલ્હી દ્વારા ભારતને તમાકુ મુકત કરવાના મિશનના ભાગરુપે આ અપીલ કરવામાં આવી છે.   રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર કલાસ-૨ ઈન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા લાંચ લેતા ઝડપાયા

રાજકોટ, રાજકોટ શહેરના કલાસ-૨ ઇન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા લાંચ લેતા ઝડપાયા છે. રૂપિયા ૧૫.૦૦૦ ની લાંચ લેતા  A.C.B. ના હાથે તેઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ૧૨ માર્ચ ૨૦૧૯ ના રોજ એક કલાસ-૨ ઓફિસરે ૧૫.૦૦૦ ની લાંચ સ્વીકારી હોવાનું A.C.B તપાસમાં સામે આવ્યું છે. વર્ષ ૨૦૧૧-૧૨ ના ઇન્કમટેક્સ રિટર્નમાં આવેલ ક્વેરી સોલ્વ કરવા ઓફિસરે ૨૦.૦૦૦ ની લાંચ માંગી હતી. બાદમાં ૧૫.૦૦૦ ની લાંચ સ્વીકારી હતી. ભોગ બનનારે A.C.B માં આ અંગે અરજી કરી હતી. અરજીના આધારે A.C.B તપાસ શરૂ કર્યા બાદ લાંચ લીધા હોવાનું સામે આવ્યું હતું. આજે A.C.B એ આ…

Read More

ભારતીય કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સની દવાનો ઉપયોગ કોરોના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૧.૬.૨૦૨૦ ના રોજ ભારતીય કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સની દવાનો ઉપયોગ કોરોના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે. ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સને સરકારના ડ્રગ રેગ્યુલેટર તરફથી તેની મંજૂરી પણ મળી ગઈ છે. કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓને હવે ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સથી એન્ટીવાઈરલ દવા તરીકે આપી શકાય છે. ગ્લેનમાર્ક ફાર્માએ જણાવ્યું કે, કંપનીએ કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સારવાર માટે એન્ટિવાયરલ ડ્રગ ફેબીફ્લૂ બ્રાંડ નામથી રજૂ કરાઈ છે. ગ્લેનમાર્કને ૧૯ જૂને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ફાવિપિરાવીર અથવા ફેબીફ્લુના ઉત્પાદન અને માર્કેટિંગ માટે મંજૂરી આપવામાં આવી છે.   રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર થોરાળામાં થયેલા ફાયરિંગ મામલે મુખ્ય આરોપી ઈમ્તિયાઝ રાઉમા સહિત ૭ ની ધરપકડ કરાઈ, ૨ની શોધખોળ જારી

રાજકોટ,   રાજકોટ શહેર તા.૨૦.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર થોરાળા વિસ્તારમાં ફાયરીંગની ઘટના બની હતી. દુધની ડેરી પાસે મનહરપરામાં મોલીન કુરેશી નામના વ્યક્તિ પર મોડીરાતના ફાયરિંગ થયું હતું. ઇમ્તિયાઝ રાઉમા અને તેના સાગરીતો મળી ૮ શખ્સોએ મોલીન કુરેશી પર ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં હવામાં ફાયરિંગ કર્યા હતા. ત્યારે પોલીસને જાણ થતા ગણતરીની કલાકોમાં જ ૪ શખ્સોની ઘરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે વધુ ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હજુ ૨ ની શોધખોળ ચાલુ છે. મુખ્ય આરોપી ઈમ્તિયાઝ રાઉમા પર ૧૨ જેટલા ગુના નોંધાયેલા હોવાનું…

Read More

સૂર્યગ્રહણ હોવાથી ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ના સમય માં ફેરફાર

ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મામાં અંબાજી મંદિર ક્કનાકૃતી ચૂડામણિ સૂર્યગ્રહણ હોવાથી દર્શન માટે ના સમય માં ફેરફાર કરવા માં આવ્યો છે. સમય બપોર ના ત્રણ કલાકે મંદિર ના પટાંગણ દ્વાર ખોલવામાં આવશે. આમ આ થનાર સૂર્યગ્રહણ મિથુન રાશિ માં કકનાકૃતી સૂર્યગ્રહણ કહેવાય. સાથે સાથે સાત ગ્રહો ની વિક્રતા ના કારણે આ ગ્રહણ મહા વિનાશક છે. આમ ખેડબ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ દ્વારા બપોરે ત્રણ વાગ્યા ના સુમારે માતાજી મંદિર પવિત્ર કરી ત્યાર બાદ મંદિર ના દ્વાર ખોલવામાં આવશે. રિપોર્ટર : ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા

Read More

રાજકોટ શહેરમાં દિવસે-દિવસે કોરોના વાયરસ વધતો જાય છે. આજે સાંજે વધુ ૨ કોરોના પોઝીટિવ કેસ સામે આવ્યા છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર નહેરૂનગર-૫, આમ્રપાલી સિનેમા પાછળ રૈયા રોડ પર રહેતા ૪૦ વર્ષીય આરીફ હુસેનભાઈ ખોખરનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. જેઓ રેલવે પોલીસમાં રાજકોટમાં નોકરી કરે છે. તેઓને તાવના લક્ષણો હતા. ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી. તેમના સંપર્કમાં આવેલ ૬ લોકોને હોમ કોરેન્ટાઇન કરેલ છે. તથા નહેરૂનગર શેરીનં-૫ ના ૧૪ ઘરને કન્ટેઈનમેન્ટ કરેલ છે. જેમાં ૭૧ સભ્યો છે. આ સિવાય પેરેડાઈઝ એપાર્ટમેન્ટ, રોયલપાર્ક શેરીનં.-૩ પંજાબ હોન્ડા શો રૂમ સામે, કે.કે.વી. હોલ નજીક, કાલાવડ રોડ પર રહેતા તેમજ એસ.બી.આઇ બેન્ક સિવિલ હોસ્પિટલ પાસે બેંકમાં ચીફ મેનેજર તરીકે…

Read More