રાજકોટ,
રાજકોટ શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના રમાબેન માવાણી એ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ અને આરોગ્ય મંત્રી નીતીનભાઇ પટેલને લેખીતમાં ભલામણ કરી છે. ગુજરાત લગભગ ૩૯ ટકા પુરૂષો તમાકુ ઉત્પદનોના સેવન કરે છે. અને જે મૃત્યુના માર્ગે લઇ જાય છે. વોલેન્ટરી ઓગેઈનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝયુમર વોઇસ ન્યુ દિલ્હી દ્વારા ભારતને તમાકુ મુકત કરવાના મિશનના ભાગરુપે આ અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ