રાણપુર ઔધોગિક તાલીમ સંસ્થા(આઈ.ટી.આઈ.) ખાતે વિવિધ કોર્ષ માટે પ્રવેશ પ્રકિયા શરુ

હિન્દ ન્યુઝ, બોટાદ     બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની ઔધોગિક તાલીમ સંસ્થા(આઈ.ટી.આઈ.) પ્રવેશ સત્ર-૨૦૨૬ અંતર્ગત વિવિધ ટ્રેડ ફિટર, વાયરમેન, વાયરમેન, કોમ્પ્યુટર ઓપરેટરો એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ(કોપા), મેકેનીક ડિઝલ અને વેલ્ડર સહિતના કોર્ષ માટે ઓનલાઈન એડમીશન પ્રક્રિયા શરુ કરવામાં આવી રહી છે.        આ ઓનલાઈન એડમીશન પક્રિયા https://itiadmission.gujarat.gov.in પોર્ટલ પર તા.૧૪/૦૫/૨૦૨૬થી શરૂ થશે. પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ સંસ્થા ખાતે વિના મુલ્યે કચેરી સમય દરમ્યાન ભરી આપવામાં આવશે. આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોને પ્રવેશ પ્રક્રિયા સબંધિત માહીતી માટે આઈ.ટી.આઈ., પાળીયાદ રોડ, ગિરનારી આશ્રમ નર્સરી, રાણપુર, જિલ્લો બોટાદ ખાતે સંસ્થાનો…

Read More

પાણી, પર્યાવરણ અને પ્રાણને પોષતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી

હિન્દ ન્યુઝ, આણંદ      દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવીને ખેતીને પ્રકૃતિની પ્રયોગશાળા સાથે જોડવા માટે વડાપ્રધાનશ્રીએ દેશભરના ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું છે. જે અન્વયે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં લાખોની સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવીને આત્મનિર્ભરતા તરફ ડગ ભરી રહ્યાં છે.     પ્રાકૃતિક ખેતી કોઇપણ રસાયણ પર આધારિત નથી જેથી ખેડૂતોને રસાયણ પર થતા ખર્ચથી બચાવે છે તેમજ ખેત ઉત્પાદનમાં ઘટાડો કર્યા વિના જળ, જમીન અને પર્યાવરણનું સંવર્ધન કરે છે તેથી તેને પર્યાવરણ મિત્ર ખેતી પણ કહેવામાં…

Read More

ભાવનગર જિલ્લાના ખેડૂતો માટે ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદીમાં કાળજી રાખવા અનુરોધ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ચોમાસુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનું કે, બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો.      કોઇ પણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવી વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ ખેતી માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવી નહી. જેથી, છેતરપીંડીથી બચી શકાય.      બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની…

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘આર્થિક આત્મરક્ષા’ના આહ્વાનને ચરિતાર્થ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  ‘રાષ્ટ્ર પ્રથમ’ના સંકલ્પ સાથે રાજ્યપાલએ સાદગી અને આત્મ-શિસ્તનું ઉદાહરણ પૂરું પાડ્યું.     રાજ્યપાલ દ્વારા મહત્વનું નિર્ણય લેવામાં આવ્યો કે, તેઓ સાધારણ બસ અને ટ્રેનમાં મુસાફરી કરશે. સાથે રાજ્યપાલ તરીકે પ્રાપ્ત ઝેડ પ્લસ સુરક્ષાના કાફલાને બાજુ પર રાખીને તેમણે કાફલામાં ન્યૂનતમ ગાડીઓ રાખવા સૂચના આપી, જેથી ઇંધણની મહત્તમ બચત થઈ શકે.    રાજ્યની યુનિવર્સિટીઓ અને પ્રશાસનને ઇંધણ બચાવવા તેમજ ઇલેક્ટ્રિક વાહનો અને સાયકલનો ઉપયોગ કરવા માટે જનતાને રાજયપાલ દ્વારા ભાવભરી અપીલ કરવામાં આવી.     રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જો આપણે આપણી વ્યક્તિગત…

Read More

ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે જનગણના 2027

હિન્દ ન્યુઝ, ભાવનગર       જનગણના 2027 એ આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે. ‘જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે યોજાનાર જનગણનાના પ્રથમ તબક્કામાં ‘ઘરયાદી અને મકાનોની ગણતરી’ (HLO) ગુજરાતમાં તા.1 થી 30 જૂન, 2026 દરમિયાન હાથ ધરાશે, જ્યારે બીજા તબક્કામાં ‘વસ્તીની ગણતરી’ તા.9 થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન યોજાશે. નાગરિકો માટે ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration)નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે, જેમાં ઉત્તરદાતાઓ તા. 17 મે થી 31 મે, 2026 દરમિયાન અધિકૃત પોર્ટલ https://se.census.gov.in પર પોતાની વિગતો જાતે ભરી શકશે.    રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી…

Read More

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર

હિન્દ ન્યુઝ, ભાવનગર    ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરાયા.      હવેથી PM કિસાન યોજના હેઠળ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા લાભાર્થી ખેડૂત મિત્રોએ દર વર્ષે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક e-KYC ફરજીયાતપણે કરાવવાનું રહેશે.      આ યોજના હેઠળ સહાય માત્ર એવા જ લાભાર્થીઓને મળશે જેમણે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા e-KYC પૂર્ણ કરેલું હશે.       ગુજરાતના લાભાર્થી ખેડૂતોને આગામી તા. 30 જૂન, 2026 સુધીમાં e-KYC કરાવી લેવા ખેતી નિયામકની કચેરીનો અનુરોધ      લાભાર્થીઓ ફેસ ઓથેન્ટિકેશન, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન, PM…

Read More

ગુજરાતે નાળિયેરની ખેતીમાં રેકોર્ડ ઉત્પાદન નોંધાવ્યું.

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ટેન્ડર કોકોનટની વધતી માંગ અને દરિયાકાંઠાના વિસ્તરણને કારણે ગુજરાતે નાળિયેરની ખેતીમાં રેકોર્ડ ઉત્પાદન નોંધાવ્યું. ગુજરાતમાં ટેન્ડર કોકોનટનું ઉત્પાદન છેલ્લાં બે વર્ષમાં 20% વધ્યું; રાજ્યના આશરે 28,000 હેક્ટર વિસ્તારમાં નાળિયેરની ખેતી કરવામાં આવે છે કે જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, નવસારી, કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો મહત્ત્વનો ફાળો, વર્ષ 2024-25ના આંકડા મુજબ રાજ્યમાં ટેન્ડર કોકોનટની સરેરાશ ઉત્પાદકતા આશરે 9.26 હજાર પ્રતિ હેક્ટર છે. ગુજરાતમાં પરંપરાગત પાકો ઉપરાંત બાગાયતી પાકો અને મૂલ્યવર્ધિત ખેતીને સતત પ્રોત્સાહન મળતા ખેડૂતોની આવકમાં વધારો થયો છે; ગીરના યુવા ખેડૂત દિનેશ સોલંકીએ અનોખા…

Read More

आईएमडी द्वारा अत्यंत-स्थानीय मौसम पूर्वानुमान प्रदान करने के लिए एआई-सक्षम प्रणालियां शुरु: डॉ. जितेंद्र सिंह

हिन्द न्यूज़, दिल्ली      विज्ञान एवं प्रौद्योगिकी, पृथ्वी विज्ञान (स्वतंत्र प्रभार) और प्रधानमंत्री कार्यालय, कार्मिक, लोक शिकायत, पेंशन, परमाणु ऊर्जा तथा अंतरिक्ष राज्य मंत्री डॉ. जितेंद्र सिंह ने आज पृथ्वी विज्ञान मंत्रालय के तहत विकसित दो उन्नत मौसम पूर्वानुमान उत्पादों का शुभारंभ किया। इनका उद्देश्य देश भर में अत्यंत-स्थानीय, प्रभाव-आधारित और एआई-संचालित मौसम सेवाएं उपलब्ध कराना है। आज शुभारंभ किए गए दो उत्पादों में भारतीय मौसम विज्ञान विभाग (आईएमडी) द्वारा पहली बार “देश के विभिन्न हिस्सों में मानसून की आगे बढ़ने का पूर्वानुमान” के रूप में कृत्रिम बुद्धिमत्ता (एआई)-…

Read More

ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે જનગણના 2027

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     જનગણના 2027 એ આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે.      ‘જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે યોજાનાર જનગણનાના પ્રથમ તબક્કામાં ‘ઘરયાદી અને મકાનોની ગણતરી’ (HLO) ગુજરાતમાં તા. 1 થી 30 જૂન, 2026 દરમિયાન હાથ ધરાશે, જ્યારે બીજા તબક્કામાં ‘વસ્તીની ગણતરી’ તા. 9 થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન યોજાશે. નાગરિકો માટે ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration)નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે, જેમાં ઉત્તરદાતાઓ તા. 17 મે થી 31 મે, 2026 દરમિયાન અધિકૃત પોર્ટલ https://se.census.gov.in પર પોતાની વિગતો જાતે ભરી શકશે.     રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા…

Read More

‘વર્લ્ડ હેરિટેજ સિટી’ની સાથે-સાથે વેકેશન ડેસ્ટિનેશન બન્યું અમદાવાદ; ‘સ્માર્ટ અમદાવાદ’ કે જ્યાં જોવા મળી રહ્યો છે મનોરંજન અને જ્ઞાનનો અદભુત સંગમ

હિન્દ ન્યુઝ, અમદાવાદ જો તમે વેકેશનમાં પરિવાર અથવા મિત્રો સાથે ફરવાનું વિચારી રહ્યા હોવ તો અમદાવાદના આ સ્થળોની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલ અટલ બ્રિજ, સાયન્સ સિટીની એક્વેટિક તેમજ રોબોટિક ગેલેરી, કાંકરિયા પ્રાણી સંગ્રાલય અને બાલવાટિકા, ક્રિકેટના શોખીનો માટે મોટેરામાં આવેલું સ્ટેડિયમ, રાત્રિના સમયે ફૂડ માટે પ્રખ્યાત માણેકચોક, સિંધુ ભવન રોડ પર આવેલ આધુનિક રેસ્ટોરન્ટ્સ અને કાફે શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. જો તમે પણ આ વેકેશનમાં જ્ઞાન, સંસ્કૃતિ તેમજ આધુનિક લાઈફસ્ટાઈલનો એકસાથે અનુભવ કરવા માગતા હોવ તો અમદાવાદ તમારું સ્વાગત કરવા તૈયાર છે.

Read More