હિન્દ ન્યુઝ, કતારગામ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર એક જાગૃત નાગરિકે સહાયની ભાવનાથી સંપર્ક કર્યો હતો. કોલ દરમિયાન જણાવ્યું હતું કે, એક મહિલા પોતાના બાળક સાથે મુશ્કેલ પરિસ્થિતિમાં છે અને તેમને મદદની જરૂર છે. માહિતી મળતા જ કતારગામ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર પહોંચી ટીમ દ્વારા મહિલાની સાથે વાતચીત દરમિયાન મહિલાએ પારિવારિક મતભેદને કારણે ઘર છોડીને નીકળ્યાનું હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, પતિના વ્યસન અને ઘરેલુ પરિસ્થિતિને કારણે તેઓ માનસિક રીતે પરેશાન હતા તેમજ હાલ…
Read MoreMonth: May 2026
દાહોદ જિલ્લામાં વસ્તી ગણતરી-૨૦૨૭ ની કામગીરીનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, દાહોદ આપણા દેશમાં ભવિષ્યની યોજનાઓ અને વિકાસની રૂપરેખા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે દાહોદ જિલ્લામાં જનગણના-૨૦૨૭ ના પ્રથમ તબક્કાની એટલે કે ઘર યાદીની કામગીરી આગામી તારીખ ૧ જૂન થી ૩૦ જૂન સુધી હાથ ધરવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી થવા અને ઓનલાઈન સ્વ-ગણતરી (Self-Enumeration) કરવા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાએ દાહોદ જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું છે કે, નાગરિકો જાતે જ પોતાની માહિતી ઓનલાઈન ભરી શકે તે માટે તારીખ ૧૭…
Read Moreરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પંચમહાલ જિલ્લાની મુલાકાતે
હિન્દ ન્યુઝ, અમદાવાદ રાજ્યપાલએ કાલોલ તાલુકાના મલાવ ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો. ત્યારબાદ યોગથી થતાં શારીરિક તેમજ માનસિક ફાયદા અંગેની વિસ્તૃત માહિતી આપી. રાજ્યપાલએ પર્યાવરણના જતનનો સંદેશ આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માં કે નામ” અભિયાન હેઠળ ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કર્યું; સાથે જ ગ્રામજનોને વાવેલા વૃક્ષોના જતનની જવાબદારી સોંપીને ગામને હરિયાળું બનાવવા અનુરોધ કર્યો.
Read Moreજામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા અને નિવાસી અધિક કલેક્ટર એસ.એમ.કાથડે વસ્તી ગણતરીની સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયા પૂર્ણ કરી
હિન્દ ન્યુઝ, જામનગર વસ્તી ગણતરી -૨૦૨૭ ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ રાષ્ટ્ર નિર્માણની મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્યમાં જનગણના – ૨૦૨૭ અંતર્ગત સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયાની શરૂઆત થઈ છે. આગામી તા. ૩૧ મે સુધી નાગરિકો ઓનલાઇન પોર્ટલ પર પોતાની જાતે સ્વ-ગણતરી કરી શકશે. જે અંતર્ગત જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા અને નિવાસી અધિક કલેક્ટ એસ.એમ.કાથડે વસ્તી ગણતરી અંતર્ગત સ્વ ગણતરી પૂર્ણ કરી છે. કલેક્ટરએ જામનગર જિલ્લાના નાગરિકોને પણ રાષ્ટ્રહીતમાં સ્વ-ગણતરી પ્રક્રિયામાં જોડાવા માટે અપીલ કરી છે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન, અમલીકરણ અને વિકાસકાર્યોને…
Read Moreનવસારી જિલ્લાન મહત્વપૂર્ણ માર્ગો પર વિકાસ કામગીરી તેજ બની
હિન્દ ન્યુઝ, નવસારી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), ચીખલી હસ્તક વિવિધ માર્ગોના વિકાસ કાર્યો ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. ખેરગામ-બહેજ-વડપાડા પાર્ટી રોડ (કિ.મી. 0/0 થી 11/80) પર સીસી રોડ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જૂની સપાટી દૂર કરીને નવા ધોરણ મુજબ મજબૂત અને ટકાઉ પાથરણી કરવામાં આવી રહી છે.તે ઉપરાંત ખારેલ-ટાંકલ-બોડવાંક-ધોળીકુવા રોડ (કિ.મી. 0/0 થી 19/6) પર ડામર વર્ક અને ફોરલેનિંગ કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. આ વિકાસ કાર્યો પૂર્ણ થયા બાદ વાહનવ્યવહાર વધુ સુગમ, સુરક્ષિત અને સગવડભર્યો બનશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક નાગરિકો, ખેડૂતો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દૈનિક…
Read Moreજૂનાગઢ જિલ્લાના ખેડૂતોને પ્રેરિત કરવા માટે ૬૧ જેટલી ટીમ કાર્યરત
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જમીનના આરોગ્યના રક્ષણ માટે પ્રાકૃતિક કૃષિ તો જરૂરી છે જ. સાથે સાથે રાસાયણિક ખાતરનો સમતોલ અને સંકલિત ઉપયોગ થાય તે પણ એટલું જ જરૂરી છે, આ માટે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને પ્રેરિત કરવા માટે ૬૧ જેટલી ટીમ કાર્યરત છે, આ ટીમ ખેડૂતના ખેડૂતના ખેતર, ગ્રામ પંચાયત, વગેરે જાહેર સ્થળોએ બેઠક યોજીને જમીનના સ્વાસ્થ્ય સુધારવા માટે વિશેષ માર્ગદર્શન કરી રહી છે. રાજ્ય સરકારે રાસાયણિક ખાતરના સમતોલ અને સંકલિત ઉપયોગ માટે ખાસ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે, તે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં વિસ્તરણ અધિકારી, કૃષિ વૈજ્ઞાનિક, ગ્રામસેવક, આત્મા પ્રોજેક્ટ…
Read Moreતા.૧૯ અને ૨૦ મે દરમિયાન “બાલક પાલક સર્જન” કાર્યક્રમ અંતર્ગત ૬૭ આંગણવાડીઓમાં ૬૭ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુપરવિઝન
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર સમગ્ર રાજ્યમાં આઇ.સી.ડી.એસ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં આપવામાં આવતી સેવાઓ તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ અંગે માતા-પિતા અને વાલીઓને માહિતગાર કરવા તથા વધુમાં વધુ લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ પહોંચે માટે “બાલક પાલક સર્જન” કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ આઇ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસર ક્રિશ્ના પટેલ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓમાં તા.૧૯/૦૫/૨૦૨૬ના રોજ ૩ થી ૬ વર્ષના બાળકો અને તેમના વાલીઓ માટે તેમજ તા.૨૦/૦૫/૨૦૨૬ના રોજ ૨ થી ૩ વર્ષના બાળકો અને વાલીઓ માટે આંગણવાડી કક્ષાએ “બાલક પાલક સર્જન” કાર્યક્રમોનું…
Read More📢 જન ગણના–૨૦૨૭ | સ્વ-ગણતરી હવે વધુ સરળ!
હિન્દ ન્યુઝ, અમરેલી જિલ્લા માહિતી કચેરી અમરેલીના કર્મયોગીઓએ વસ્તી ગણતરી–૨૦૨૭ અંતર્ગત ઓનલાઇન Self Enumeration પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી. હવે આપ પણ ૩૧ મે, ૨૦૨૬ સુધી ઘેર બેઠા મોબાઇલ અથવા કોમ્પ્યુટરથી સ્વ-ગણતરી કરી શકો છો. 🌐 https://se.census.gov.in ✅ કોઈ દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર નથી ✅ થોડી જ મિનિટોમાં પ્રક્રિયા પૂર્ણ ✅ પૂર્ણ થયા બાદ મળશે Unique SEID ✅ ગણતરીદાર આવે ત્યારે માત્ર SEID દર્શાવો રાષ્ટ્ર નિર્માણની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં આપનો સહભાગ નોંધાવો.
Read Moreअमेरिकी राजदूत सर्जियो गोर ने डॉ. जितेंद्र सिंह से मुलाकात की, विभिन्न क्षेत्रों में द्विपक्षीय सहयोग बढ़ाने पर चर्चा की
हिन्द न्यूज़, दिल्ली भारत में अमेरिकी राजदूत सर्जियो गोर ने आज केंद्रीय मंत्री डॉ. जितेंद्र सिंह से मुलाकात की और जैव प्रौद्योगिकी, क्वांटम प्रौद्योगिकी, अंतरिक्ष, परमाणु ऊर्जा और परमाणु चिकित्सा जैसे विभिन्न क्षेत्रों में कौशल विकास, निवेश, ज्ञान के आदान-प्रदान और उद्योग-आधारित साझेदारी में द्विपक्षीय सहयोग बढ़ाने पर चर्चा की। सिंह ने कहा कि भारत में पहली बार परमाणु अनुसंधान को निजी क्षेत्र के लिए खोला गया है। इससे उन्नत कैंसर देखभाल, निदान, ऑन्कोलॉजी अनुसंधान और आनुवंशिक मेडिसिन में नए निवेश के अवसरों, निजी क्षेत्र की भागीदारी और…
Read Moreકચ્છ મ્યૂઝિયમ ખાતે આયોજિત ત્રિ-દિવસીય કલા, સંસ્કૃતિ અને વારસા ઉત્સવ “કલાવીથિ ૨૦૨૬” નું સમાપન
હિન્દ ન્યુઝ, કચ્છ ડિપાર્ટમેન્ટ ઓફ વિઝ્યુઅલ આર્ટ્સ, કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી અને કચ્છ મ્યુઝિયમ, ભુજના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિ-દિવસીય કલા, સંસ્કૃતિ અને વારસા ઉત્સવ “કલાવીથિ 2026”નું સમાપન થયું છે. ત્રણ દિવસ ચાલેલા આ મહોત્સવે કલાપ્રેમીઓ અને વિદ્યાર્થીઓને કચ્છના વારસાથી પરિચિત કરાવ્યા હતા. આ ઉત્સવના સમાપન દિવસે “આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ” અંતર્ગત વિશેષ સત્ર યોજાયું હતું. આ સાથે જ આયોજિત લાઈવ પ્રિન્ટમેકિંગ વર્કશોપ અને ડેમોન્સ્ટ્રેશન મુલાકાતીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જેની લોકોએ પ્રશંસા કરી હતી. સમાપન સમારોહમાં વિઝ્યુઅલ આર્ટના પ્રોફેસર પ્રો. સોની, પુરાતત્વ વિભાગના અધિકારી જયપાલ સિંહ જાડેજા…
Read More