हिन्द न्यूज़, उत्तर प्रदेश प्रदेश की राज्यपाल एवं उत्तर प्रदेश राज्य विश्वविद्यालयों की कुलाधिपति श्रीमती आनंदीबेन पटेल ने प्रदेश के राज्य विश्वविद्यालयों को विश्व-प्रतिष्ठित क्यू0एस0 रैंकिंग प्रणाली में उल्लेखनीय स्थान प्राप्त करने पर हार्दिक बधाई एवं शुभकामनाएँ दी हैं। क्यू0 एस0 वर्ल्ड यूनिवर्सिटी रैंकिंग के जारी परिणामों में प्रदेश के लखनऊ विश्वविद्यालय को क्यू0 एस0 एशिया रैंकिंग में 781 -790 तथा दक्षिण एशिया रैंकिंग में 244वाँ स्थान, चौधरी चरण सिंह विश्वविद्यालय, मेरठ एवं बाबा भीमराव आंबेडकर विश्वविद्यालय को क्यू0 एस0 एशिया रैंकिंग में 801 – 850 तथा दक्षिण…
Read MoreMonth: November 2025
प्रधानमंत्री ने नवीनतम क्यूएस एशिया यूनिवर्सिटी रैंकिंग में भारतीय विश्वविद्यालयों की संख्या में रिकॉर्ड वृद्धि का स्वागत किया
हिन्द न्यूज़, दिल्ली प्रधानमंत्री नरेन्द्र मोदी ने पिछले एक दशक में क्यूएस एशिया यूनिवर्सिटी रैंकिंग में भारतीय विश्वविद्यालयों की संख्या में हुई रिकॉर्ड वृद्धि का स्वागत किया है। मोदी ने कहा कि सरकार अनुसंधान और नवाचार पर ध्यान केंद्रित करते हुए हमारे युवाओं के लिए गुणवत्तापूर्ण शिक्षा सुनिश्चित करने के लिए प्रतिबद्ध है। मोदी ने कहा, “हम देश भर में और अधिक शैक्षणिक संस्थानों को सशक्त बनाकर इस क्षेत्र में संस्थागत क्षमता का निर्माण भी कर रहे हैं।”
Read Moreविशेष गहन पुनरीक्षण (एसआईआर) चरण-II 9 राज्यों और 3 केंद्र शासित प्रदेशों में शुरू हुआ
हिन्द न्यूज़, दिल्ली भारत के चुनाव आयोग ने भारत के संविधान के अनुच्छेद 324, खंड 21 के तहत अपनी शक्तियों का प्रयोग करते हुए जनप्रतिनिधित्व अधिनियम, 1950 के अन्य लागू प्रावधानों और मतदाता पंजीकरण नियम, 1960 के प्रासंगिक प्रावधानों के साथ 27 अक्टूबर, 2025 के आदेश के तहत 9 राज्यों और 3 केंद्र शासित प्रदेशों में विशेष गहन पुनरीक्षण (एसआईआर) का आदेश दिया है। बिहार में एसआईआर के सफल समापन के बाद, इस प्रक्रिया के दूसरे चरण में 9 राज्यों अर्थात् छत्तीसगढ़, गोवा, गुजरात, केरल, मध्य प्रदेश, राजस्थान, तमिलनाडु, उत्तर…
Read Moreवित्तीय सेवाएं विभाग ने विशेष अभियान 5.0 का सफलतापूर्वक समापन किया
हिन्द न्यूज़, दिल्ली वित्तीय सेवाएं विभाग (डीएफएस) और उसके संगठनों ने बीते एक महीने तक चले विशेष अभियान 5.0 को सफलतापूर्वक पूरा किया। इस अभियान में लंबित मामलों का निपटान करने और स्वच्छता को संस्थागत बनाने के लिए विभिन्न गतिविधियों पर ध्यान केंद्रित किया गया। डीएफएस ने 2 अक्टूबर से 31 अक्टूबर, 2025 तक विशेष अभियान 5.0 चलाया, जिसमें बेहतर स्थान प्रबंधन, ग्राहक-केंद्रित पहल और पर्यावरण को स्वच्छ एवं हरित बनाने पर विशेष जोर दिया गया। इसके अतिरिक्त, इसने कचरे के प्रबंधन और निपटान पर भी जोर दिया।…
Read Moreબીએલઓ દ્વારા ખાસ સઘન સુધારણાના ૧૩ હજાર ફોર્મનું વિતરણ
હિન્દ ન્યુઝ, વડોદર ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘરે ઘરે ગણતરી ફોર્મ વિતરણ કર્યું હતું અને સાંજે ચારેક વાગ્યા સુધીમાં અંદાજે ૧૩ હજાર જેટલા ફોર્મ વિતરિત કરવામાં આવ્યા હતા. કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ ફોર્મ વિતરણ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે વડોદરા શહેર અને પાદરાના કેટલાક વિસ્તારોમાં પહોંચ્યા હતા.
Read Moreદાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જીલ્લાના તમામ BLOs ની વર્ચ્યુઅલ તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ જીલ્લાના તમામ મતદાર નોધણી અધિકારીઓની કચેરી ખાતે મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ બાબતે તમામ BLOs ની તાલીમ યોજવામાં આવેલ, સદરહુ તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર યોગેશ નિરગુડે દ્વારા વર્ચ્યુઅલ તાલીમ આપવામાં આવી હતી. મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમના ગણતરીના તબક્કામાં BLOs દરેક વર્તમાન મતદારને ગણતરી ફોર્મ (EF) નું વિતરણ કરશે, તેમજ મતદાર પાસેથી ભરેલ ગણતરી ફોર્મ (EF) પરત લઈને ઓનલાઈન અપલોડ કરશે, તેમજ ગણતરીના તબક્કામાં BLO તેમના વિસ્તારમાં ઘરે ધરે ફરીને મૃતકો, કાયમી સ્થળાંતર થયેલા અને એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા મતદારોની ઓળખ…
Read Moreવડોદરામાં માવઠાથી પાક નુકસાનનો સર્વે પૂર્ણ
હિન્દ ન્યુઝ, વડોદરા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ત્વરિત સૂચનાથી વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં ખેતીવાડી ખાતાની ૧૦૭ જેટલી સર્વે ટીમ દ્વારા જિલ્લાના ૬૬૮ ગામોમાં સ્થળ મુલાકાત થકી ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવામાં આવ્યો છે. વડોદરા જિલ્લાના આઠેય તાલુકામાં કુલ એક લાખથી વધારે હેક્ટર વિસ્તારમાં આ સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે, જેમાં અંદાજે ૯૮ હજાર હેક્ટર વાવેતર વિસ્તારમાં ૩૩ ટકા કે તેનાથી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તારનો સમાવેશ થાય છે. સર્વેની કામગીરી પૂર્ણ કર્યા બાદ આ વાવેતર વિસ્તારમાં…
Read Moreમોરબી ખાતે દાદા ભગવાનની 118મી જન્મજયંતી મહોત્સવમાં સહભાગી બન્યા મુખ્યમંત્રી
હિન્દ ન્યુઝ, મોરબી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી ખાતે દાદા ભગવાનની 118મી જન્મજયંતી મહોત્સવમાં સહભાગી બન્યા. મહોત્સવના દ્વિતીય દિવસે સીમંધર સ્વામી તેમજ દાદા ભગવાનને પૂજન-અર્ચન, આરતી ઉતારી જગતના કલ્યાણની કામના કરી. આ તકે દીપકભાઈએ મુખ્યમંત્રીને દાદા ભગવાનના જીવન પર આધારિત જ્ઞાની પુરુષ પુસ્તક ભાગ-6 અર્પણ કર્યું હતું. દીપકભાઈએ પોતાના પ્રવચનમાં કર્મ, કર્તાની ભાવના, દુનિયાના દુ:ખોથી મુક્તિ, શુદ્ધ આત્મા, માનવ અને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ AI ક્ષણે ક્ષણે જાગૃતિની ભાવના કેળવવી સહિત જ્ઞાનની વાત કરી હતી.
Read Moreयुवा वर्ग के सामने नौकरी और रोजगार को लेकर अंधकार छाया हुआ था – नीतीश कुमार
हिन्द न्यूज़, बिहार बिहार के मुख्यमंत्री नीतीश कुमार ने जनसभा को संबोधन करते हुए कहा कि, वर्ष 2005 से पहले के वो दिन आप सबको याद होंगे, जब बिहार में बेरोजगारी चरम पर थी। नौकरी और रोजगार के अभाव में राज्य के युवा जहां-तहां भटक रहे थे। युवा वर्ग के सामने नौकरी और रोजगार को लेकर अंधकार छाया हुआ था। तत्कालीन सरकार की युवाओं को नौकरी और रोजगार देने को लेकर नीति और नीयत दोनों ही स्पष्ट नहीं थी। उस वक्त किसी भी विभाग में कोई बहाली नहीं निकलती…
Read Moreरफ्तार पकड़ चुका बिहार, फिर एक बार एनडीए सरकार।
हिन्द न्यूज़, पटना बिहार में एक ही आवाज गूंज रही है… अगर राजद-कांग्रेस की सरकार आ गई, तो यहां सिर्फ रंगदारी और कट्टा ही देखने को मिलेगा….लेकिन बिहार की जनता कभी ऐसा नहीं होने देगी। बिहार की जनता पूरी ताक़त के साथ एनडीए के विकास के साथ खड़ी है। बिहार की जनता यह जानती है कि जब-जब राजद आई है, तब-तब तबाही लाई है। – अनुराग सिंह ठाकोर आज बिहार भाजपा के वरिष्ठ नेता व कैबिनेट मंत्री नितिन नवीन जी के पक्ष में मध्यप्रदेश के मुख्यमंत्री डॉ.मोहन यादव व छत्तीसगढ़…
Read More