હિન્દ ન્યુઝ, આણંદ મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપરનો ગંભીરા પુલ આજ રોજ વહેલી સવારે તુટી ગયેલ હોય જેના પરીણામે આ રસ્તા ઉપર વાહનની અવર-જવર દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વાહન વ્યવહાર બંધ કરવાનું ઇચ્છનીય હોઈ આજથી તા.૯ જુલાઈથી ગંભીરા પુલ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવાતું જાહેરનામું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ઋતુરાજ દેસાઇ પ્રસિદ્ધ કર્યું છે.ગંભીરા બ્રીજ ઉપર આવતા અને જતા તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક માર્ગો પર રૂટ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. પ્રતિબંધીત રૂટ જોઈએ તો…
Read MoreDay: July 10, 2025
શિહોર તાલુકામાં ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫ દરમિયાન ૨૩ હજારથી વધુ નાગરિકોને ઘર આંગણે આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવી
હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લામાં શ્રમિકોના આરોગ્યની સંભાળ માટે ધન્વંતરી આરોગ્ય રથ અને મેડિકલ મોબાઇલ વાન કાર્યરત છે. આ આરોગ્ય રથ શ્રમિકો માટે ખરા અર્થમાં વરદાનરૂપ સાબિત થયાં છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં ચાલતા ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫ દરમિયાન ૨૩,૧૦૧ લોકોને OPD દ્વારા વિવિધ તબીબી સેવાઓ પુરી પાડવામાં આવી છે. આ ઉપરાંત ૧૮,૬૮૩ લોકોના વિવિધ લેબ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ૧,૦૯૦ શ્રમિકોના ઇ-નિર્માણ કાર્ડ અને ૩૮૭ શ્રમિકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના સહાય ફોર્મ ભરવાની કામગીરી પણ કરવામાં આવી છે. આમ, શ્રમિકોને ઘર આંગણે જ આરોગ્યની…
Read Moreજોડિયા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન સંચાલક કમ કૂક સહિત વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જીલ્લાના જોડીયા તાલુકાના બારાડી, કેશીયા, માનપર, જોડિયા, મેઘપર, જશાપર, માધાપર, જીરાગઢ, બોડકા, પડાણા, પીઠળ, જામદુધઈ, જામસર, નવા માવનુગામ, તારાણાધાર તથા બાલંભા(બીણાધાર), બાલંભા (શાંતી નગર), મેઘપર (મચ્છુનગર) ની પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક કમ કુક, કુક કમ હેલ્પર તથા હેલ્પરની અલગ અલગ જગ્યાઓ ખાલી રહેવા પામેલ છે. જેથી એસ.એસ.સી. પાસ તેમજ ૨૦વર્ષથી ૫૫ વર્ષ તથા સરકારના નિયમો મુજબ મળવાપાત્ર છુટછાટની કેટેગરીમાં આવતી જાતીઓના ઉમેદવારો માટે ૫૮ વર્ષની ઉમરવાળા હોય તેવા સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. સરકારના નિયત થયેલ ધોરણ મુજબ માસિક માનદવેતન ચુકવવામાં…
Read More