રાષ્ટ્રીય એકતા શિબિરનો શુભારંભ કરાવ્યો

હિન્દ ન્યુઝ, અમદાવાદ     ગુજરાતના રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીજીના સેવા અને વિશ્વ કલ્યાણના ભાવથી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં આજે રાષ્ટ્રીય એકતા શિબિરનો શુભારંભ કરાવ્યો હતો. રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદ, યુવા પ્રવૃત્તિ અને રમતગમત મંત્રાલય (ભારત સરકાર), ઉચ્ચ શિક્ષણ વિભાગ (ગુજરાત સરકાર) અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ શિબિરમાં ભારતના ૧૦ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોના યુવક-યુવતિઓ ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે રાજ્યપાલએ વિદ્યાપીઠની મહત્વાકાંક્ષી ‘કુશલ યોજના’નો પણ પ્રારંભ કરાવ્યો હતો.  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારતના 40 લાખ એન.એસ.એસ. સ્વયંસેવકોને પ્રેરણા આપતાં…

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હંમેશા સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા રહે છે.

હિન્દ ન્યુઝ, સાબરમતી   રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હંમેશા સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા રહે છે. જનતા જનાર્દન સાથે એક સામાન્ય માણસની માફક સંવાદ કરવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી. તેઓ ‘જનતાના રાજ્યપાલ’ છે. ગુજરાતના ખેડૂતોના તેઓ એક ખેડૂતની માફક પ્રાકૃતિક ખેતી પદ્ધતિની રીતસર તાલીમ આપે છે, તો જ્યાં વિદ્યાર્થીઓ કે બાળકો મળે ત્યાં તેમને શાળાના ‘આચાર્ય’ની માફક શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કારની સમજણ આપવાનું ચૂકતા નથી.  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જ્યારે કોઈ કાર્યક્રમ માટે અમદાવાદ જતા હોય ત્યારે તેમનો કૉન્વૉય – મોટર કાફલો સાબરમતી આશ્રમથી જુના વાડજ સ્મશાન માર્ગેથી રિવરફ્રન્ટ પર વળાંક લે ત્યાં…

Read More

રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અંતર સિંઘ આર્યની અધ્યક્ષતામાં દાહોદ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અંતર સિંઘ આર્યની અધ્યક્ષતા હેઠળ દાહોદ જિલ્લાના પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.  પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અધ્યક્ષએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા કરવામાં આવતી આદિવાસીઓના વિકાસ માટે કરવામાં આવતી સમીક્ષા સહિતની કામગીરી વિશે પત્રકારોને વિગતે માહિતી આપી હતી. જેમાં અધ્યક્ષએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની ટીમ દ્વારા આદિવાસી વિસ્તારોની આકસ્મીક મુલાકાત લઇને સરકારી યોજનાઓના અમલ અંગેનું નિરીક્ષણ કરવામાં આવે છે. આ દરમિયાન આદિવાસીઓના પ્રશ્નો અને સમસ્યાઓની સમિક્ષા કરીને તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો કરવામાં…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ઇન્ફોસિસ કંપનીના ગુજરાત ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદઘાટન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઇન્ફોસીસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં પ્રારંભ કરાવ્યો હતો. ₹32 કરોડના રોકાણ સાથે કાર્યરત થયેલ તથા 1000થી વધુ પ્રોફેશનલ્સને રોજગારીના અવસર પૂરા પાડનાર આ ડેવલપમેન્ટ સેન્ટર ફિન્ટેક ફ્રેમવર્ક અન્વયે અતિ આધુનિક નાણાંકીય ટેકનોલોજીના સોલ્યુશન પુરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે તેમજ ગ્લોબલ સર્વિસીસ અને ઇનોવેશન પર પણ વિશેષ ભાર અપાશે. મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રણાલી સ્થાપિત કરીને AI ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ડિજિટલ ઇન્ડિયા…

Read More

રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષશ્રી અંતર સિંઘ આર્યની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી દાહોદ ખાતે યોજાઇ બેઠક

હિન્દ ન્યુઝ, દાહોદ     રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અંતર સિંઘ આર્ય દાહોદ જિલ્લાની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન યુવા સંવાદ, વૃક્ષારોપણ તેમજ સિકલસેલ એનીમિયા કેમ્પ યોજવામાં આવ્યો હતો. આજરોજ તેમની અધ્યક્ષતામાં દાહોદ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં દાહોદ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા આદિવાસી યોજના હેઠળ કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ટ્રાઇબલ વિભાગ તરફથી આદિવાસી વિદ્યાર્થીઓ માટેની યોજનાઓ જેવી કે, આદર્શ નિવાસી શાળા , સરકારી છાત્રાલય , આશ્રમશાળાઓમાં મળતી સુવિધાઓ , વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશિપ ,ગણવેશ આપવા અંગેની વિગતો , વિદ્યા સાધના યોજના ,…

Read More

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઇ જામનગર જિલ્લા ફરિયાદ સહ-સંકલન સમિતિની બેઠક

હિન્દ ન્યુઝ, જામનગર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.  રાજ્યભરના તમામ જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિમાં ઉપસ્થિત રહેવાની મુખ્યમંત્રીશ્રીની કાર્યપ્રણાલીની શરૂઆત જામનગરથી થઈ હતી, જે અન્વયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગર કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની રજૂઆત સાંભળવા અને ફોન કોલ્સ અચૂક અટેન્ડ કરવા સરકારી અધિકારીઓને તાકીદ કરી હતી. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે પ્રશાસન અને પ્રજા વચ્ચેની જોડતી કડી અને સેતુ એટલે પ્રજાએ ચૂટેલા લોક પ્રતિનિધિઓ, તેમના સૂચવેલા કામોનો યોગ્ય પ્રતિસાદ પાઠવવો, એ તમામ અધિકારીઓની નમ્ર ફરજ છે.  રાજ્ય સરકારે અમલી બનાવેલી…

Read More

આગામી તા. ૨૨મી, જૂનના રોજ યોજાનારી ગ્રામ પંચાયતની સામાન્ય/ મધ્યસત્ર/ પેટાચૂંટણીઓને અનુલક્ષીને સુરત જિલ્લામાં યોજાનારી ગ્રામપંચાયતની ચૂંટણી અંતર્ગત કલેકટર કચેરીના સભાખંડમાં નોડલ અધિકારીઓની તાલીમ યોજવામાં આવી હતી.

હિન્દ ન્યુઝ, સુરત         આગામી તા. ૨૨મી, જૂનના રોજ યોજાનારી ગ્રામ પંચાયતની સામાન્ય/ મધ્યસત્ર/ પેટાચૂંટણીઓને અનુલક્ષીને સુરત જિલ્લામાં યોજાનારી ગ્રામપંચાયતની ચૂંટણી અંતર્ગત કલેકટર કચેરીના સભાખંડમાં નોડલ અધિકારીઓની તાલીમ યોજવામાં આવી હતીલોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. જે મુજબ જૂન મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ ૨૪મીએ અને તા.૨૬મી જૂનના રોજ જિલ્લા…

Read More

ઉદ્યોગોને ઔદ્યોગિક તાલીમ સંસ્થા-માંડવી સાથે PPP મોડલ હેઠળ ઇન્ડસ્ટ્રીયલ પાર્ટનર તરીકે જોડાવાની તક

હિન્દ ન્યુઝ, સુરત     કેન્દ્ર સરકારની નાણાકીય સહાયથી વ્યવસાયિક તાલીમની ગુણવત્તામાં સુધારાના હેતુસર ‘પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ’ (PPP) પદ્ધતિ દ્વારા ITI – ઔદ્યોગિક તાલીમ સંસ્થા-માંડવીને નેતૃત્વ પૂરુ પાડવા માટે તાલીમ ક્ષેત્રે ઈન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે જોડાવા યોગ્ય પાત્રતા ધરાવતા ઉદ્યોગો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઉદ્યોગ એકમ સુરત જિલ્લામાં અથવા મહત્તમ ૧૦૦ કિ.મીની હદમાં આવેલો હોવું જોઈએ. ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર ઓછામાં ઓછું ૧૦ કરોડ હોવું જોઈએ તથા તે છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત અને ૨૫ કર્મચારીઓ ધરાવતાં હોવા જરૂરી છે.              આ અંગેની અરજી R.P.A.D અથવા સ્પીડ…

Read More

કપાસમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/ વાવણી સમયે લેવાનાં પગલા સૂચવવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, ભુજ કપાસમાં જોવા મળતાં વિવિધ પ્રકારના રોગની રોકથામ માટે ખેડૂતો વાવણી પહેલાં કે વાવણી સમયે સંકલિત વ્યવસ્થાપન કરીને પાકને નુકસાન થતું બચાવી શકાય છે. કપાસના પાકમાં થતાં રોગોના સંકલિત વ્યવસ્થાપનના જરૂરી પગલા જેવાા કે, લાંબા ગાળે પાકની ફેરબદલી કરવી. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું સપ્રમાણ જાળવી વપરાશ કરવો. લીલો પડવાશ, છાણિયું ખાતર હેકટરે ૧૦ ટન અથવા પ્રેસમડ અથવા મરઘાનું ખાતર ૨ ટન/ હે અથવા એરંડીના ૫૦૦ કિગ્રા ખોળમાં ૪ કિગ્રા ટ્રાઈકોડર્મા હારજીયાનમનું મિશ્રણ અથવા ટ્રાયકોડર્મા વિરીડી @ ૨.૫ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ૧૦૦ કિલોગ્રામ છાણીયા ખાતર સાથે મિશ્ર કરી વાવણી…

Read More

વિદ્યાર્થી, વાલી, શાળાના સંચાલકો અને શિક્ષકોને માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, રાજકોટ      ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નં 1800 2335500 શરૂ કરાશે આ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર તા. 16 જૂનથી 3 જુલાઈ દરમિયાન સવારે 11થી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે વિદ્યાર્થી, વાલી, શાળાના સંચાલકો અને શિક્ષકોને બોર્ડની પરીક્ષા અંગે અનુભવી કાઉન્સેલર તથા સાયકોલોજીસ્ટ માર્ગદર્શન પૂરું પાડશે રાજ્યમાં RTE હેઠળ ત્રીજા રાઉન્ડમાં વધુ 2231 બાળકોને પ્રવેશ અપાયા ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ આગામી તા. 13 જૂન સુધીમાં જે તે શાળામાં પોતાનો પ્રવેશ નિયત કરાવી…

Read More