હિન્દ ન્યુઝ, જામનગર આગામી તારીખ ૧૫ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવશે. જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ, શિક્ષણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈ.સી.ડી.એસ.ના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ માટે જિલ્લા કક્ષાના તાલીમ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર જિલ્લાના ૧ થી ૧૯ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ નાગરિકો માટે શાળાઓ અને આંગણવાડીમાં બાળ આરોગ્ય, પોષણ સ્થિતિ, શિક્ષણ અને જીવનની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને કૃમિનાશક દવા આલ્બેન્ડાઝોલની ટેબલેટનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત, તાલીમ સત્રમાં જામનગર જિલ્લાના અંદાજીત ૨૭૯૫૩૩ લક્ષિત બાળકોને આવરી લેવા માટે માઈક્રોપ્લાન બનાવીને…
Read MoreMonth: February 2024
જસદણ પો.સ્ટે વિસ્તાર માથી ઈંગ્લીશ દારૂ પકડી પાડતી જસદણ પોલીસ
હિન્દ ન્યુઝ, જસદણ રાજકોટ રેન્જ પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ, રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા, ગોંડલ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ.ઈન્સ ટી.બી.જાની સ્ટાફ સાથે પો.સ્ટે વિસ્તારમાં વોચમાં હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઈ ભુરાભાઈ માલીવાડ ને મળેલ બાતમીના આધારે જસદણ પો.સ્ટે વિસ્તારના કાળાસર ગામે આરોપી લલીત ઉર્ફે સાંગો શામજીભાઇ વાસાણી પોતાના કબજા ભોગવટાની ઓરડીમા ઈંગ્લીશ દારૂ ની જૂદી જૂદી બ્રાન્ડની બોટલો ૧) રોયલ ચેલેંન્જર નંગ- ૮૪ કિં રૂપીયા ૫૦૪૦૦/- (૨) મેકડોલ્સ નંબર ૧ નંગ- ૮૦ કિ રૂપીયા ૩૦,૦૦૦/- (૩) ઓફીસર ચોઇસ ચપાલા નંગ- ૪૮ કિ: રૂપીયા…
Read Moreછોટાઉદેપુર આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને એનડીઆરએફની ટીમે સાત પશુપાલકોને નવજીવન આપ્યુ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાના માર્ગદર્શન હેઠળ ભારત સરકારના ગૃહ વિભાગ સંલગ્ન નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વડોદરા તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર તાલુકાના ગોંદરિયા તળાવમાં ડૂબતા સાત પશુપાલકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. ભારે વરસાદ થતા સ્થાનિક ડેમમાં પાણીની સપાટી વધવાના કારણે તળાવમાં અચાનક પાણી વધતા સાત પશુપાલકો પાણીના વહેણમાં ફસાયા હતા. સ્થાનિકો દ્વારા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રને જાણ કરાતા, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે છોટાઉદેપુર ફાયર બ્રિગેડ ટીમને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ શ્રી યુવરાજ ગોહિલના નેતૃત્વમાં એક્શન મોડમાં ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ…
Read Moreસંખેડા તાલુકા પંચાયત કચેરી ખાતે બે દિવસીય વન જીપી,વન બીસી સખીની રીફ્રેશ તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન અંતર્ગત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ કેન્દ્ર (આર સે ટી ), છોટાઉદેપુર ,બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન બેન્ક ઓફ બરોડા ધ્વારા પ્રયોજિત સંખેડા તાલુકામાં તારીખ ૦૫/0૨/૨૦૨૪ થી ૦૬ /૦૨/૨૦૨૪ ના ૨ દિવસ ના રિફ્રેશ તાલીમ કાર્યક્રમમાં બહેનોને બે દિવસની વન જીપી,વન બીસી સખીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને બહેનોને ગ્રામ્ય કક્ષાએ તાલીમ આપી રોજગારી મળી રહે તે હેતુથી આ તાલીમ યોજવા માં આવી હતી. તારીખ ૦૫/૦૨/૨૦૨૪ ના રોજ સંસ્થાના ફેકલ્ટી જૈમિનભાઈ પટેલ તથા FLCC કાઉન્સેલર મુકેશભાઇ પરમાર દ્વારા તાલીમ નું દીપ પ્રાગટ્ય કરીને ઉદધાટન…
Read Moreઆગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી ફેબ્રુઆરી-૨૦૨૪/માર્ચ-૨૦૨૪ નાં માસ દરમ્યાન તા. ૧૨/૦૨/ર૦૨૪ નાં રોજ તિલકુંદ ચતુર્થી, તા.૧૪/૦૨/૨૦૨૪ નાં રોજ વસંત પંચમી, તા.૧૭/૦૨/૨૦૨૪ નાં રોજ શ્રી ખોડિયાર જ્યંતિ, તા.૨૨/૦૨/૨૦૨૪ નાં રોજ વિશ્વકર્મા જયંતિ, તા. ૨૯/૦૨/ર૦ર૪ નાં રોજ મોરારજી દેસાઇ જયંતિ, તથા તા.૦૩/૦૩/૨૦૨૪ નાં રોજ કાલાષ્ટમી વગેરે તહેવારો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલાં લેવા અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડનાં પાઈપ, ભાલા…
Read Moreવડનગર ખાતે પ્લાસ્ટિક વેસ્ટ કલેકશનથી ગ્રામ્ય રોજગારીનુ સર્જન
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ કોડિનાર તાલુકાના વડનગર ગામે પ્લાસ્ટિક વેસ્ટ કલેકશન અંતર્ગત મહાદેવ મહિલા મંડળ દ્વારા ગામમાં જ રોજગારી સર્જન કરીને પ્લાસ્ટીક મુક્ત ગામ બને તે માટે હેતુસર ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે. મહાદેવ મહિલા મંડળ દ્વારા વડનગર પ્લાસ્ટિક મુક્ત રહે તે પ્લાસ્ટિક વેસ્ટ કલેકશન કરીને ગામમાં પ્લાસ્ટીક કચરો થાય નહી તે માટે નોંધનીય કામગીરી કરવામાં આવી રહી છે. ગામમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેકશનના નાણા તરીકે રુ.૨૩૬૦૦નો ચેક કોડિનાર તાલુકા વિકાસ અધિકારી બગથરિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ચૂકવવામાં આવ્યો હતો. ગામમાંથી NRLM યોજના અંતર્ગત…
Read Moreતુવેર, ચણા અને રાયડાના પાકો સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ભારત સરકાર દ્વારા ખરીફ પાક/રવી પાકના વાવેતર પૈકીના તુવેર, ચણા અને રાયડા વર્ષ ૨૦૨૩-૨૪ માટે તુવેર રૂ.૭૦૦૦/-, ચણા રૂ.૫૪૪૦/- અને રાયડા રૂ.૫૬૫૦/- પ્રતિ ક્વિન્ટલના દરે ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે. આ પ્રાઈઝ સપોર્ટ સ્કીમ(PSS) મુજબ ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી, છોટાઉદેપુર દ્વારા કેન્દ્ર સરકારના નક્કી થયેલ દરો મુજબ ટેકાના ભાવે ખરીદી તા.૦૫/૦૨/૨૦૨૪થી શરુ કરવામાં આવી છે. જે ખેડૂતો આ ઉત્પાદના વેચાણમાં રસ ધરાવતા હોઈ તેમણે તા.૦૫/૦૨/૨૦૨૪ થી તા.૨૯/૦૨/૨૦૨૪ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે. આથી પાત્રતા ધરાવતા ખેડૂતોને…
Read Moreછોટાઉદપુર જિલ્લામાં તા.૨૧.૨.૨૪ના રોજ તાલુકા કક્ષાએ તથા તા.૨૨.૨.૨૪ના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, છોટાઉદપુર રાજ્ય સરકાર દ્વારા લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ દર મહિને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં ફેબ્રુઆરી મહિનાનો તાલુકા અને જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે. આગામી તા.૨૧/૦૨/૨૪ બુધવારના રોજ તાલુકા કક્ષાનો તથા તા.૨૨/૦૨/૨૪ ગુરુવારના રોજ જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે.આ સ્વાગત કાર્યક્રમ થકી અરજદારોના પ્રશ્નોનું ત્વરિત હકારાત્મક રીતે નિવારણ કરવામાં આવશે. કલેકટર, છોટાઉદેપુરની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ માં…
Read Moreછોટાઉદેપુર જિલ્લાના નવનિયુક્ત કલેકટર અનિલ ધામેલીયાએ પદભાર સંભાળ્યો
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નવનિયુકત કલેકટર અનિલ ધામેલીયાએ એમનો પદભાર સંભાળી લીધો છે. જિલ્લા સેવાસદન ખાતે જિલ્લાના વહિવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પ્રાથમિક પરિચય કેળવવા સાથે જિલ્લાની વર્તમાન પરિસ્થિતીથી વાકેફ થયા હતા. મૂળ ભાવનગરના વતની અનિલ ધામેલીયા ૨૦૧૫ની બેચના આઇએએસ અધિકારી છે. આ અગાઉ તેઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવતા હતા.તેઓ અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
Read Moreજામનગર જિલ્લાના ખેડૂતો માટે ચણાના છોડમાં સુકારો રોગ દૂર કરવાની માર્ગદર્શિકા જાહેર કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાના ખેડૂતો માટે ચણાના છોડમાં સુકારો રોગ દૂર કરવાની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. આ રોગ જમીનજન્ય અને બીજજન્ય ફૂગથી થાય છે. આ રોગમાં વાવણી બાદ ત્રણ અઠવાડિયા પછી ધરૂ અવસ્થામાં છોડ સુકાઇને જમીન પર ઢળી પડે છે. આ ઉપરાંત, પાછતરો સુકારો પાકની ૩૦ થી ૩૫ દિવસની અવસ્થાથી માંડી ચણાના પોપટા પાકે ત્યાં સુધી જોવા મળે છે. પાન પીળા પડી જાય છે અને આખો છોડ સુકાઇ જાય છે. કયારેક છોડ આખો ન સુકાતા અમુક ડાળી સુકાયેલી જોવા મળે છે. જેને ‘આંશિક સુકારો’ કહે છે. સુકાયેલા…
Read More