હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા પશુઓ પકડવામાં આવે છે. તા. ૨૬/૦૫/૨૦૨૩ થી તા. ૦૨/૦૭/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના મહેશનગર સોસાયટી, શ્રી રામ સોસાયટી, માર્કેટીંગ યાર્ડ, કિંજલપાર્ક સોસાયટી, જય જવાન જય કિશાન, RTO મેઇન રોડ, નરસિંહનગર, શિવનગર, છપ્પનવારીયા, ન્યુશક્તિ સોસાયટી તથા આજુબાજુમાંથી ૩૬ (છત્રીસ) પશુઓ, શિવમપાર્ક, માલધારી સોસાયટી, સેટેલાઇટ ચોક, લાલપરી, ભગવતીપરા, ગોકુલપાર્ક, પ્રધ્યુમનપાર્ક, હુડકો ક્વાર્ટર મેઇન રોડ, રાજારામ મેઇન રોડ, થોરાળા પોલીસ સ્ટેશન., બેડી ચોકડી, પેડક રોડ, પટેલવાડી પાસે, ભોજલરામ સોસાયટી, ત્રીવેણી ગેટ તથા આજુબાજુમાંથી ૩૪ (ચોત્રીસ) પશુઓ, મોરબી હાઉસ,…
Read MoreMonth: July 2023
ધંધો-રોજગાર શરૂ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા બેંકો મારફતે ૨ લાખ સુધીની લોન
એન.યુ.એલ.એમ. બેંકેબલ યોજનામાં ૭% ઉપરના વ્યાજની સબસીડી હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટ શાખાના DAY-NULM દ્વારા શહેરના રોજગાર વાન્છુક લોકોને જાણ કરવામાં આવે છે કે, દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વરોજગાર બેંકે બલ યોજના (SEP-I) ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ.૨,૦૦,૦૦૦/- ની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક મારફત ધિરાણ મળવાપાત્ર છે. આ યોજનાના લાભાર્થીને ૭% થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ કાર્ડ,બી.પી.એલ રેશન કાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ.જાતિ, અનુ.જનજાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો…
Read Moreઆંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ 2023 પ્લાસ્ટિક બેગના વિકલ્પ તરીકે શું વાપરી શકાય ? ચાલો જાણીએ
હિન્દ ન્યુઝ, અમદાવાદ વિશ્વભરમાં ત્રીજી જુલાઈ ‘આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે વિશ્વભરમાં પ્લાસ્ટિક બેગોના વપરાશથી પર્યાવરણને થતા નુકસાન સામે લોકોને માહિતગાર કરીને પ્લાસ્ટિક બેગોનો વપરાશ અટકે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે તો આ તબક્કે એવો સવાલ થાય કે રોજિંદા જીવનના ભાગ સમાન બનેલી પ્લાસ્ટિક બેગ ન વાપરવી હોય તો તેના સ્થાને બીજું શું વાપરી શકાય ? તો ચાલો આજે જાણીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ(પોલી ઇથીલીન અથવા પોલીથીન બેગ્સ) ના એવા વિકલ્પો વિશે જે પર્યાવરણ માટે પણ…
Read Moreતારાપુરના 75વર્ષીય વૃદ્ધ વેપારીએ 18 વર્ષના યુવક સાથેના સમલૈંગીક સંબંધનો કરૂણ અંજામ ,પૈસા ન મળતા યુવકે સોનાની ચેઇન લૂંટી વૃદ્ધની હત્યા કરી
હિન્દ ન્યુઝ, આણંદ તારાપુરમાં લોખંડના ખાટલા અને પીપડા વેચવાનો વ્યવસાય કરતાં વેપારીની 26મી જૂનના રોજ ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ કેસ ઉકેલવા માટે 3 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત સાત ટીમ કામે લાગી છે. જેમાં સીસીટીવી ફુટેજ આધારે શકમંદ પરપ્રાંતિય યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આ યુવકની પૂછપરછમાં તેને મૃતક સાથે સમલૈંગીક સંબંધ હોવાનો ઘટસ્પોટ કર્યો હતો. મૃતક વૃદ્ધ પાસે યુવકે નાણા માંગતા વૃદ્ધે નકાર કરતા યુવકે સોનાના ચેઇનની લૂંટ કરી વૃદ્ધની હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે . તારાપુરના નાજુમલ અસ્ટેટમાં રહેતા અશોકકુમાર નાજુમલ…
Read Moreશ્રી ચંદ્રેશ્વર મહાદેવ મંદિરે ગુરુપૂર્ણિમા નિમિત્તે હિન્દુ રાષ્ટ્રની સ્થાપના માટે હિન્દુ સેના એ કર્યો રુદ્રાભિષેક
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર લાલપુર બાયપાસ થી ઠેબા ચોકડી જતા શ્રી રામેશ્વરાનંદજીના આશ્રમ ખાતે આવેલ શ્રી ચંદ્રેશ્વર મહાદેવના મંદિરે ગુરૂપૂર્ણિમા નિમિતે હિન્દુ રાષ્ટ્રની સ્થાપના માટે હિન્દુ સેના દ્વારા રુદ્રાભિષેકનું આયોજન તેમજ પૂજન કર્યું હતું. સાથોસાથ અલગ અલગ ગામોથી આવેલા હિન્દુ સેના સૈનિકોએ હિન્દુ રાષ્ટ્રની સ્થાપના માટે સંકલ્પ બંધ થયા હતા અને ગુરુજીના ચરણોમાં હિન્દુ રાષ્ટ્રની સ્થાપના માટે સોગંદ લીધા હતા, બાદ પ્રસાદી લઈ હિન્દુત્વના કામ સાથે હંમેશા તત્પર રહેવા તેમજ હિન્દુ રાષ્ટ્રના કામમાં આવતી બાધાઓને કળ અને બળ તેમજ તન, મન અને ધન થી હિન્દુ રાષ્ટ્ર માટે…
Read Moreનાર ગામ – આધુનિક ભારતના ગામડાંઓની બદલાતી તસવીર
હિન્દ ન્યુઝ, આણંદ આણંદના નાર ગામે જ્યાં રૂપિયા એકાદ કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયું છે, બાલમંદિરનું આધુનિક ભવન.. જ્યાં રૂપિયા ૪ કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી છે, સંપૂર્ણ વાતાનુકુલીન વૃંદાવન વાડી..જ્યાં રૂપિયા ૩૦ લાખથી વધુના ખર્ચે ઊભું કરવામાં આવ્યું છે, આધુનિક ગેસી ફાયર સ્મશાન ગૃહ.. જ્યાં આવેલી છે, ૩ નેશનલાઈઝ અને ૧ સહકારી બેંક તથા બે કો-ઓપરેટિવ સોસાયટીઓ… જ્યાંના લોકોને માત્ર ૩ રૂપિયામાં મળી રહ્યું છે ૨૦ લીટર RO નું શુદ્ધ પાણી.. જ્યાં ઉપલબ્ધ છે, મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ વાંચનાલયની વિશેષ સુવિધા… જ્યાં લોકોની આરોગ્ય…
Read Moreઓડનગરના મોટા રણછોડરાય મંદિરમા ગરુપૂર્ણિમા ધામધૂમથી ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદના ઓડનગરમા રણછોડજી મંદિર, રામનાથ મહાદેવ, કબીર મંદિર, પ્રણામી મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, રામદેવજી મંદિર અન્ય ગુરુગાદી વાળા મંદિરોમા ભગવાન અને ગુરુના આશીર્વાદ લેવા ભક્તોની ભારે ભીડ જોવા મળી ગુરુપૂર્ણિમા મહા મહોત્સવની ઓડ નગર ખાતે વિવિધ મંદિરો આશ્રમો અને શાળાઓમા ગુરુના ચરણોમાં વંદન કરી ઉજવણી કરવામાં આવી હતી અને ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે રણછોડરાય મંદિરમા શ્રી જાનકીદાસ મહારાજ ગાદીના પરમ પૂજ્ય નવલ કિશોર મહારાજે શિષ્યોને અને ભક્તજનોને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે જો કોઈ શ્રેષ્ઠ માર્ગ બતાવે તે સાચો ગુરુ છે. ગુરુ પાસે જ્ઞાન સત્ય, પ્રેમ,…
Read Moreઆણંદ અનુપમ મિશન ખાતે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી
હિન્દ ન્યુઝ, આનાંદ આણંદ અનુપમ મિશન સંચાલિત યોગી વિદ્યાપીઠ પ્રેરિત સહજાનંદ કલા સાધના તીર્થ ખાતે જિલ્લા કલેક્ટર ડી.એસ.ગઢવીની ઉપસ્થિતિમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. કલેકટર ડી.એસ.ગઢવીએ જીવનમાં સંગીતનું મહત્વ સમજાવતા ઉમેર્યું કે, સંગીત માણસના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે છે. હું પોતે પણ અઠવાડિયા દરમિયાન કામકાજના કારણે જો માનસિક રીતે થાકી જાવ તો શનિ – રવિ અને રજાના દિવસોમાં સંગીતના કારણે મારો થાક ઉતરી જાય છે. આજે અનુપમ મિશન ખાતે સહજાનંદ કલા સાધના તીર્થ દ્વારા ચરોતરના સંગીત કલા ગુરૂઓના સન્માનના કાર્યક્રમમાં મને સહભાગી બનવાનું સદ્દભાગ્ય મળ્યું તે બદલ હું…
Read Moreમહાનગરપાલિકાના વોર્ડ નં.૪માં પ્રગતિમાં રહેલ વિવિધ પ્રોજેક્ટની ચાલુ કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર આનંદ પટેલ
હિન્દ ન્યુઝ, રાજકોટ વોર્ડ નં.૪માં વિવિધ વિકાસ કાર્યો જેવા કે ભગવતીપરા હાયર સેકન્ડરી સ્કૂલ, ૧૨ મીટર અને ૨૪ મીટર હાઈ લેવલ બ્રિજ અને મોરબી રોડ પર આરોગ્ય કેન્દ્રની કામગીરી નિહાળી: ઝડપી કામગીરી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીને સુચના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખ સુવિધાઓમાં ક્રમશઃ વધારો કરતા રહેવા વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવી રહ્યા છે. ચાલુ પ્રોજેક્ટોની કામગીરી ઝડપી અને લોકોને વહેલીતકે પ્રાપ્ત થાય તેવા આશય સાથે મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલે તા. ૦૧-૦૭-૨૦૨૩ના રોજ વોર્ડ નં.૪માં પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસ કાર્યો જેવા કે ભગવતીપરા હાયર સેકન્ડરી…
Read Moreઆણંદમાં કોલેજીયન વિધર્મી યુવકે મિત્રતા કેળવી હિન્દુ યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું
હિન્દ ન્યુઝ, આણંદ આણંદની કોલેજમાં અભ્યાસ કરતી હિન્દુ યુવતી સાથે સહાધ્યાયી વિધર્મી યુવકે મિત્રતા કેળવી ફોન ઉપર મીઠી -મીઠી વાતો કરી ફસાવી અને યુવતીને પોતાના ઘરે બોલાવી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. વળી ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરી જુલમ કર્યો હતો. જો કોઈને આ બાબતની જાણ કરશે તો જાનથી મારી નાંખવાની અને આ સબંધો બાબતે સમાજમાં બદનામ કરી દેવાની ધમકીઓ આપતા આખરે ડરી ગયેલી હિન્દુ યુવતી આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે મુસ્લિમ યુવક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો..દરમ્યાન પોલીસ દ્વારા ત્વરિત ધોરણે આરોપી મહંમદ…
Read More

