હિન્દ ન્યુઝ, આણંદ પુજાભાઇ રાવ પરિવારના મુખ્ય દાતા પદે તેમજ શ્રી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતમહંતના માર્ગદર્શન હેઠળ ઓડ સ્કૂલ માર્ગ પર કષ્ટભંજન હનુમાનજીની ૩૯ ફૂટની પ્રતિમાનું નિર્માણ ક૨વામાં આવ્યું હતું. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આણંદ જિલ્લાના ઓડ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે નિર્મિત હનુમાનજીની વિરાટ પ્રતિમાનું અનાવરણ કરી ગુજરાતના વિકાસમાં ભગવાન સ્વામિનારાયણ અને હનુમાન દાદાના આશીર્વાદ મળતા રહે તેવી શુભ ભાવના વ્યક્ત કરી હતી. તેમણે મુખ્યમંત્રી ના જન્મદિને ઓડ ખાતે આજે હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ થયું છે, તેમ જણાવી ઓડ ખાતે નિર્માણ પામેલી હનુમાનજીની આ વિરાટ પ્રતિમા…
Read MoreDay: July 16, 2023
કન્જક્ટિવાઈટિસ’ને સામાન્ય ભાષામાં આપણે “આંખ આવવી” કહીએ છીએ: સંપર્ક દ્વારા ફેલાતો વાઈરલ કન્જક્ટિવાઈટીસ
હિન્દ ન્યુઝ, બોટાદ ‘કન્જક્ટિવાઈટિસ’ને સામાન્ય ભાષામાં આપણે “આંખ આવવી” કહીએ છીએ. આંખની આગળના ભાગમાં રહેલા મેમ્બ્રેનમાં સોજો આવી જાય ત્યારે આંખો સોજી જાય છે. કન્જક્ટિવાઈટીસનું સૌથી સામાન્ય કારણ વાયરલ ચેપ છે. આ સિવાય બેક્ટેરીયલ ચેપ અને આંખની દવાઓ પ્રત્યેની પ્રતિક્રિયાઓનો સમાવેશ થાય છે. લક્ષણો: • આંખની લાલાશ • આંખમાંથી સ્રાવ • આંખ બળતી હોવાનો ભાસ • ખંજવાળ આવવી • પ્રકાશથી સંવેદનશીલતા કન્જક્ટિવાઈટીસ કેવી રીતે ફેલાય છે? • વાઈરલ કન્જક્ટિવાઈટીસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિના સંપર્ક દ્વારા ફેલાય છે. તે શરદી, શ્વાસ તથા ગળાના ચેપ પહેલા,દરમિયાન કે પછી પણ…
Read More