હિન્દ ન્યુઝ, ગોધરા પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ તા.હાલોલ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આજ રોજ પંચમહોત્સવના ત્રીજા દિવસે લોકગાયિકા સુ. ઉર્વશી રાદડીયા દ્વારા સંગીત સંધ્યા રજૂ કરી હતી. કાર્યક્રમની શરૂઆત બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ થકી થઈ હતી. શ્રી વિજાનંદ દ્વારા રાવણહથ્થા દ્વારા લોક સંગીત રજૂ કરાયું હતું. સ્થાનિક લોક ગાયક કાર્તિક પારેખ અને રુદ્રાક્ષ મ્યુઝિક ગ્રુપ દ્વારા સંગીત રજૂ કરાયું હતું. આ પ્રસંગે પાવાગઢ યાત્રાધામ પર બનેલ ચાર તથા પ્રવાસન વિભાગ દ્વારા નિર્મિત ખુશ્બુ ગુજરાત કી ફિલ્મનું…
Read MoreMonth: December 2022
બાલસેના 20 વર્ષ નિમિત્તે વાર્ષિકોત્સવની ઉજવણી
હિન્દ ન્યુઝ, ભાવનગર શૈશવ સંસ્થા ભાવનગરમાં છેલ્લા 30 વર્ષથી તકવંચિત બાળકો સાથે કાર્ય કરી રહી છે. સંસ્થામાં બાળકનું સંગઠન એટલે બાલસેના. શૈશવ પ્રેરિત બાલસેના છેલ્લા 20 વર્ષોથી બાળકો સાથે કાર્યરત છે. હાલ ભાવનગરના 21 વિસ્તારો અને 16 શાળાઓમાં કાર્ય કરતી બાલસેનાના 20માં વાર્ષિકોત્સવની ઉજવણી શામળદાસ આર્ટસ કોલેજ ખાતે 25મી ડીસેમ્બર, રવિવારના રોજ કરવામાં આવી. જેમાં 1000 જેટલા બાળકો સહભાગિ બન્યા. બાળકોની રેલી દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આ રેલીમાં મહેમાન તરીકે અરવિંદ ત્રિવેદીએ પ્રેરક હાજરી આપી હતી. ત્યારબાદ બાળકો માટે વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમ જ…
Read Moreતાલાલા અને કોડીનાર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વિશે યોજાઈ ખેડૂત શિબિર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આઝાદી કા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય કિસાન દિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા સેન્ટર ઓફ એક્સેલેંસ ફોર મેંગો તાલાલા તથા કૃષિ વિજ્ઞાન કેન્ડ્ર કોડીનાર ખાતે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ તથા બાગાયતી પ્રાકૃતિક ખેતી તથા બાગાયતી પાકોમાં જંતુનાશક દવા તથા રાસાયણિક ખાતરના ઉપયોગ માટેની ટેકનોલોજીથી સજ્જ એવી ડ્રોનની ખેતીમાં ઉપયોગ અંગે તથા આંબા પાકની વૈજ્ઞાનિક ખેતી તથા તેનું મુલ્યવર્ધન અંગે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાનાં બાગાયત વિભાગ, ખેતીવાડી વિભાગ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ તથા…
Read Moreકોરોનાની કરોડરજ્જુ ભાંગવા સજ્જ વેરાવળ સિવિલ હોસ્પિટલ, કલેક્ટરની ઉપસ્થિતિમાં યોજાઈ મોકડ્રીલ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કોવિડ સામે અગમચેતીના ભાગરૂપે ગીર સોમનાથની સિવિલ હોસ્પિટલ ખાતે કલેક્ટર રાજદેવસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં મોકડ્રીલ યોજાઈ હતી. હાલ વિશ્વમાં કોરોના મહામારી પ્રવર્તી રહી છે જેની શક્યતઃ અસર થઈ શકે. જેથી પૂર્વતૈયારીના ભાગરૂપે કલેક્ટર એ સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટીલેટર્સ, ઉપલબ્ધ બેડ, ઓક્સિજન સિલિન્ડર્સ, દવાઓ વગેરે જેવી કોવિડને લગતી યોગ્ય જરૂરિયાતોનું જાત નીરિક્ષણ કરી વ્યવસ્થાઓ અંગે જરૂરી સૂચનો આપ્યા હતાં. કલેક્ટર એ સિવિલ સુપ્રિટેન્ડન્ટ જિજ્ઞેશભાઈ પરમાર તેમજ ડૉ.બાલુરામ સાથે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફ તેમજ કોવિડ આનુસાંગીક યોગ્ય વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી.…
Read Moreભુજ તાલુકાના હરિપર નજીક આવેલ બટ ઉપર ફાયરીંગ પ્રેકટીશ યોજાશે
હિન્દ ન્યુઝ, ભુજ ભુજ તાલુકાના હરિપર નજીક આવેલ ફિલ્ડ ફાયરીંગ બટ ઉપર તા.૨૮/૧૨/૨૦૨૨ થી તા.૨૯/૧૨/૨૦૨૨ સુધી Major, 623 SATA Bty, Pin-926623, C/o 56 APO દ્વારા Range No. 2 & 3 ઉપર Major, 623 SATA Bty ના તાબા હેઠળ ફરજ બજાવતા અધિ./કર્મ શ્રીઓની ફાયરીંગ પ્રેક્ટીસ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેન્જમાં કોઈપણ વ્યક્તિઓએ પ્રવેશવુ નહી અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઈપણ વ્યક્તિ ઉપરોક્ત ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામા આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઇ નુક્શાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે…
Read Moreજિલ્લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર અનુસૂચિમાં જણાવ્યા મુજબ જિલ્લા સેવાસદન, ભુજ તથા મધ્યસ્થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્લાના નલિયા, દયાપર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે સદર જિલ્લા/મધ્યસ્થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇ મંડળી બનાવી રેલી,…
Read Moreભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વચેટિયા વ્યકિતઓને પ્રવેશવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તાર જેવા કે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીઓ વિગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં કેટલાક બનાવો પરથી ઉકત તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્થળે કેટલાક વ્યકિતઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદેસર પ્રવૃતિ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ભોળવીને કે ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી રીતે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી…
Read Moreજિલ્લા/મધ્યસ્થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ કે ઉપવાસ ઉપર બેસવા મનાઇ
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર અનુસૂચિમાં જણાવ્યા મુજબ જિલ્લા સેવાસદન, ભુજ તથા મધ્યસ્થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, મુન્દ્રા, માંડવી, ગાંધીધામ, અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે અંદર જિલ્લા/મધ્યસ્થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર…
Read Moreતા.૧૯/૧૨/૨૦૨૨ થી તા.૨૫/૧૨/૨૦૨૨ દરમ્યાન રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૨૯૧ પશુઓ પકડવામાં આવ્યા
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા.૧૯/૧૨/૨૦૨૨ થી તા.૨૫/૧૨/૨૦૨૨ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો શ્રી રામેશ્વર મહાદેવ, લક્ષ્મીનગર, હિંગળાજનગર, ગીત ગુજરી સોસાયટી, હનુમાનમઢી ચોક, તિરૂપતી સોસાયટી, ભોમેશ્વર મેઈન રોડ, શ્રમજીવી સોસાયટી તથા આજુબાજુમાંથી ૧૩(તેર) પશુઓ, સોરઠીયાવાડી, ભક્તિનગર, પોલિસ સ્ટેશન પાસે, સહકાર રોડ, નંદાહોલ, આનંદનગર મેઈન રોડ, દેવપરા, જંકલેશ્વર મેઈન રોડ તથા આજુબાજુમાંથી ૧૩(તેર) પશુઓ, કોઠારિયા સોલવન્ટ, પ્રદ્યુમન પાર્ક મેઈન રોડ, સોમનાથ સોસાયટી, ગોપાલનગર, હરીદ્વાર સોસાયટી, શ્રીરામ સોસાયટી, કોઠારીયા ગામ રોડ, રણુજા મંદિર પાસે, ગણેશ પાર્ક…
Read Moreવોર્ડ નં. ૧માં વિવિધ સ્થળોની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત આજે તા. ૨૮-૧૨-૨૦૨૨નાં રોજ દ્વારિકાધીશ હાઈટ્સ મેઈન રોડ પર ચાલતી મેટલીંગની કામગીરી, ધરમનગરમાં આવેલ આંગણવાડી અને ધરમનગર આવાસ યોજના પાસે આવેલ પે યુઝ ટોઇલેટની વિઝિટ કરી હતી તેમજ ધરમનગર આવાસ યોજનાના રહેવાસીઓ સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. દ્વારિકાધીશ હાઈટ્સ મેઈન…
Read More