મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી- ભાવનગર અને એમ.જે.કોલેજ ઑફ કોમર્સ- ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે ભરતીમેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી- ભાવનગર અને એમ.જે.કોલેજ ઑફ કોમર્સ- ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૧૫ એકમ (કંપની) માં મશીન ઓપરેટર, માર્કેટિંગ ઍક્સિકયુટીવ, સેલ્સ એક્સિયુટીવ, ઍડવાઇઝર, ટર્નર, ફીટર, મશીનિસ્ટ સ્ટોરકીપર, વેલ્ડર, ઓફિસ એક્સિક્યુટિવ, એકાઉટન્ટ વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં ૧૦ પાસ- ૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૨૫/૧૨/૨૦૨૨ (રવિવાર), સમયઃ સવારે ૧૦:૩૦ કલાકે, એમ.જે.કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝયુમની ૩ (ત્રણ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનિશ નિયામક(રોજગાર), ભાવનગરની…

Read More

ભાવનગર ખાતાની વિવિધ સહાયલક્ષી યોજના માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જીલ્લાના તમામ બાગયાતદાર ખેડૂતો માટે નાણાકીય વર્ષ-૨૦૨૨-૨૩ માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, ટુલ્સ, ઇક્વિપમેન્ટ, શોર્ટિંગ/ગ્રેડિંગ ના સાધનો, કમલમ ફળ (ડ્રૈગન ફ્રૂટ) વાવેતર માટે સહાય કાર્યક્રમ, કમ્પ્રિહેંસીવ હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કાર્યક્રમ, મિશન મધમાખી કાર્યક્રમ વગેરે જેવા ધટકોમાં તેમજ અનુ સૂચિત જાતિના ખેડૂતો માટે વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો, ટ્રેક્ટર (૨૦ BHP સુધી), ટ્રેક્ટર ઓપરેટેડ/માઉન્ટેડ સ્પ્રેયર, સ્વયં સંચાલિત મશીનરી, પાવર નેપસેક સ્પ્રેયર વગેરે જેવા ધટકોમાં લાભ લેવા માગતા સબંધિત ઇચ્છુક લાભાર્થીઓએ આઇ-ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) મારફતે તા.૧૫/૦૧/૨૦૨૩ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે તથા…

Read More

પી.એમ.કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત આધારકાર્ડ e-KYC અને બેંક ખાતા આધારસિડિંગ કરવા અનુરોધ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના તમામ ખેડુત મિત્રોને જણાવવાનુ કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ત્રણ સમાન હપ્તા મુજબ સહાય સરકારશ્રી તરફથી આપવામાં આવી રહેલ છે. જે અંતર્ગત આગામી સમયમાં સરકારશ્રી દ્વારા સહાયની રકમ રીલીઝ થનાર છે. જેમાં ભારત સરકારશ્રી યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવતા ખેડુતોએ આધાર e-KYC અને બેંન્ક ખાતામાં આધાર સિડિંગ કરાવેલ હોવું જરૂરી છે. ભારત સરકાર દ્રારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત આધાર e-KYC કરવાનું થાય છે. જે લાભાર્થીઓ તા.૩૧/૧૨/૨૦૨૨ પહેલા e-KYC નહી કરાવે તેમને આગળનો સહાયનો હપ્તો જમા થશે…

Read More

સાંતલપુર: મઢુત્રા ખાતે નર્મદા નિગમની કેનાલ મા ૧૦ ફૂટનું ગાબડું વાવેતર કરેલા પાકને નુકસાન

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા માં અવારનવાર માઇનોર કેનાલો માં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે.ત્યારે ફરી એકવાર કેનાલ માં ગાબડું પડયું છે અને મોટા પ્રમાણ માં ખેડૂતો ને નુકશાન થયાની ભીતિ સર્જાઈ છે. પાટણ જિલ્લા માં ગાબડું પડવાનો સીલસીલો યથાવત રહ્યો છે થોડા દિવસ અગાઉ પણ સાંતલપુર નાં જોરાવર ગઢ પાસે પસાર થતી માઈનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેતરો માં પાણી ફરી વળ્યા હતા. ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નાં મઢુત્રા માઇનોર કેનાલ માં ફરીથી ગાબડું પડતા ખેડૂતો ની મહેનત પર પાણી ફરી વળ્યુ છે. આસપાસ નાં ખેતરો માં પાણી…

Read More

ફેસબુક પર હથિયાર સાથે ફોટો અપલોડ કરતા નોંધાય ફરિયાદ

હિન્દ ન્યુઝ, જસદણ કોઠી ગામમાં રહેતા ભાવેશ જાપડીયાએ ફેસબુક ઉપર લાઇસન્સ વિના હથિયાર સાથે ફોટો અપલોડ કરતા ફરિયાદ નોંધાઈ ગુન્હો આર્મ્સ એકટ કલમ-૨૯,૩૦ મુજબ તે એવી રીતે કે આ કામેના આરોપી નંબર-૧ નાએ પોતાની પાસે કોઇ હથિયાર તે પરવાનો કે લાયસન્સ ન હોવા છતા સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે તેમજ પોતાના શોખ ખાતર પરવાનાવાળા બારબોરના હથિયારથી ફોટો પાડી પોતાના ફેસબુક આઇ-ડી (koli Bhavesh Zapadiya) નામના એકાઉન્ટમાં ફોટો અપલોડ કરી તેમજ મરણજનાર આરોપી નંબર-૩ નાએ પોતાનું લાયસન્સ વાળુ હથીયાર આરોપી નંબર-૧ પાસે હથિયાર રાખવાનો પરવાનો નથી તેને આપી લાયસન્સ ધારકની શરત…

Read More

ગીર-સોમનાથ જિલ્લાના ૩૪ સ્થળોએ પરવાનગી વગર ડ્રોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ             પોલીસ મહાનિરિક્ષકશ્રી (ઇન્ટેલીજન્સ), સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પત્ર મુજબ ગીર-સોમનાથ જિલ્લામાં મહત્વ ધરાવતા ઇન્ટોલેશન્સને રેડ ઝોન અને યલ્લો ઝોનમાં મુકવામાં આવેલ કુલ-૩૪ સ્થળો ઉપર પરવાનગી વગર ડ્રોન(UAV)નો ઉપયોગ ન થાય તે મુજબ નિયંત્રણો મુકવા  આવ્યા છે અને તેનો  ભંગ ન થાય તે આવશ્યક છે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ, બી.વી.લીંબાસીયા દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે.   આ જાહેરનામા અનુસાર ગીર સોમનાથ  જિલ્લાના વિસ્તારના ૩૪ સ્થળોએ સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન(UAV)નો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવું આવ્યો છે તેમજ ઓફિસર ઓફ ધ ડાયરેક્ટર…

Read More

ગીર સોમનાથમાં ‘સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર’ થીમ હેઠળ થશે ઉજવણી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ભારત સરકાર દ્વારા તા.૨૫/૧૨/૨૦૨૨ના દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર-૨૦૨૨’ થીમ અન્વયે તા.૨૩/૧૨/૨૦૨૨ના રોજ નાયબ કલેક્ટર કચેરી, ઈણાજ સભાખંડ ખાતે ઉજવણી થશે. આ કાર્યક્રમના સૂચારુ આયોજન અંગે અધિક જિલ્લા કલેક્ટર શ્રી બી.વી.લિંબાસિયાના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે મિટિંગ યોજાઈ હતી. ‘સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર-૨૦૨૨’ થીમ અન્વયે  યોજાનાર આ કાર્યક્રમમાં ગુડ ગવર્નન્સને લગતા ઈનિશિએટિવ તેમજ પ્રેક્ટિસ જેમ કે શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરેની ઉજવણી થશે. કાર્યક્રમના સુચારૂ આયોજન, વ્યવસ્થા, દેખરેખ તેમજ વિવિધ મુદ્દે સંકલન અંગે મિટિંગમાં અધિક જિલ્લા કલેક્ટરએ સંબંધિત વિભાગના…

Read More

ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાનના સમાપન પછી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પેટછૂટી ગોષ્ઠી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ આજે પણ ગુજરાત વિદ્યાપીઠ સંકુલની મુલાકાત લઈને શ્રમદાન કર્યું હતું. શ્રમદાન પછી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાપીઠ સંકુલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પેટ છૂટી ગોષ્ઠી કરી હતી. તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા તેમના દ્વારા સ્થાપિત આ સંસ્થામાં ગંદકીને કોઈ જ સ્થાન નહીં હોવું જોઈએ. સમગ્ર વિધાપીઠ પરિસરમાં હવે સફાઈ થઈ ગઈ છે સૌએ સાથે મળીને આ સ્વચ્છતાને યથાવત અને બરકરાર રાખવાની છે. તેમણે સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સ્વચ્છતાને આદત બનાવવાના સંકલ્પ લેવડાવ્યા હતા અને કહ્યું હતું કે,…

Read More