ધ્રાંગધ્રાના કુંભારપરા વિસ્તારમાં કુંભારના સ્ટેચ્યુનું લોકાર્પણ પુર્વ કેબિનેટ મંત્રી આઈ. કે જાડેજા ના વરદ હસ્તે

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાગધા શહેર ના કુંભાર પરા વિસ્તારમા કુંભારના સ્ટેચ્યુનૂ લોકાર્પણ પુર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજા ના વરદહસ્તે કરવામાં આવ્યું હતુ આ સાથે જોગાસર પાણીની ટાંકી પાસે નર્મદા મયા પ્રતિકૃતિ નું રીનોવેશન પણ આઈ કે જાડેજા દ્રારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકા ના તમામ હોદેદારો, વોર્ડ ના સુધરાઈ સભ્યઓ, શહેર સંગઠન ના તમામ હોદેદારો, વિવિધ મોરચા ના હોદેદારો, તમામ સુધરાઈ સભ્યો કાર્યકર્તા ભાઈઓ – બહેનો ઉપસ્થિત રહ્યા હતા તેની સાથે સદસ્ય અભિયાન નું આયોજન કર્યું હતું અને ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે સેનિટેશનની ઓફિસ પણ શરૂ કરવામાં…

Read More

જૂનાગઢમાં લોહાણા સમાજની નાગપાંચમ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, આજનો દિવસ એટલે લોહાણા સમાજની નાગપાંચમ તરીકે ઓળખવામાં આવે છે દર વર્ષે અષાઢ વદ પાંચમ ના દિવસે લોહાણા સમાજની નાગપાંચમ ઉજવવામાં આવતી હોય છે આ મોબાઇલના યુગમાં આ પરંપરા ને જાળવી રાખવી ખૂબ મુશ્કેલ હોય છે જૂની પરંપરા, જુના રેતી રિવાજો આજના સમયમાં ભુલાતા જાય છે ત્યારે આ પરંપરા, જુના રિવાજો, રૂઢિ ન ભુલાય તેના માટે જુનાગઢ ખાતે આવેલા જલારામ ભક્તિધામ એટલે કે જલારામ બાપાના મંદિરે આજ નાગપાંચમ ઉજવવાનું ટ્રસ્ટી મંડળે નક્કી કરેલ હતું જેમાં જુનાગઢ જલારામ ભક્તિધામ ટ્રસ્ટી મંડળે અને ભાવિક ભક્તોએ જહેમત ઉઠાવી હતી આ નાગપાંચમની…

Read More