હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાંગધ્રાના બાલા હનુમાન પાસે ૩૦૦ ધેટાં સાથે માલધારી પરિવારે ધામા નાખેલ જયારે ત હરદાભાઈ આબાભાઈ અને તેમના ભત્રીજા સહીત અન્ય વ્યક્તિઓ બાલા હનુમાન પાસે ધેટાં ચરાવતાં હોય સાંજના સમયે ધેટાં ની ગણતરી કરતા ઓછા જોવા મળતા તપાસ હાથ ધરી હતી પરંતુ કોઈ પણ ભાળ ન મળતા અમે ધાંગધ્રા તાલુકા પોલીસે ફરિયાદ કરવા આવતા રસ્તામાં અમને ખબર પડી કે કોઈ ઘેટા ભરેલી ગાડી પકડાઈ છે એટલે હું અને મારા બીજા અન્ય સાથીઓ સાથે ત્યાં જઈને જોયું તો અમારા ધેટાં ને ઓળખી પાડયા હતા ધ્રાંગધ્રા તાલુકા…
Read More