સણોસરાના નિયમિત રહેલા વીજ ગ્રાહકનું પદાધિકારી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં અભિવાદન કરવામાં આવ્યું

ભાવનગર પશ્ચિમ ગુજરાત વીજ કચેરી દ્વારા શરૂ થયેલા નૂતન અભિગમ મુજબ સણોસરા ખાતે ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા અને જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો ભાવનગર ગ્રામ્ય કાર્યપાલક ઈજનેર પંચાલ, સણોસરાના નાયબ ઈજનેર પટેલ તથા સહાયક ઈજનેર ગોહિલના સંકલન સાથે આયોજન કરવામાં આવ્યું હતું. સણોસરામાં રહેતાં વીજ વપરાશ રકમ ભરવામાં નિયમિત રહેલાં વીજ ગ્રાહક બાબુભાઈ જસાણીના અભિવાદનમાં અગ્રણીઓ મુળજીભાઈ મિયાણી, કુરજીભાઈ મકવાણા, સરપંચ હિરાભાઈ સાંબડ સાથે સ્થાનિક આગેવાનો સાથે કર્મચારીઓ જોડાયાં હતાં. બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

ભાવનગરના મોતીબાગ વિસ્તારની લાલ બહાદૂર શાસ્ત્રી પ્રાથમિક શાળા ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત

હિન્દ ન્યુઝ, ભાવનગર       વંદે ગુજરાત વિકાસ યાત્રાના આજના ચોથા દિવસે ભાવનગરના મોતીબાગ વિસ્તારમાં યાત્રાનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અંગે મોતીબાગ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળે જણાવ્યું કે, કેન્દ્ર સરકારની નીતિઓએ લોકોના જીવનમાં ધળમૂળથી પરિવર્તન લાવવાનું કાર્ય કર્યું છે. સામાન્ય લોકોનું જીવન સુધરે અને તે બહેતર થાય તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દિવસ રાત મહેનત કરે છે તેના કારણે આ શક્ય બન્યું છે.     તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાનના કારણે આજે આપણાં દેશની પ્રતિષ્ડા વિશ્વભરમાં ઉભી થઇ છે ત્યારે આપણી ફરજ છે…

Read More

ભાવનગરના મોતીબાગ વિસ્તારની લાલ બહાદૂર શાસ્ત્રી પ્રાથમિક શાળા ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત

હિન્દ ન્યુઝ, ભાવનગર        વંદે ગુજરાત વિકાસ યાત્રાના આજના ચોથા દિવસે ભાવનગરના મોતીબાગ વિસ્તારમાં યાત્રાનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અંગે મોતીબાગ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળે જણાવ્યું કે, કેન્દ્ર સરકારની નીતિઓએ લોકોના જીવનમાં ધળમૂળથી પરિવર્તન લાવવાનું કાર્ય કર્યું છે. સામાન્ય લોકોનું જીવન સુધરે અને તે બહેતર થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દિવસ રાત મહેનત કરે છે તેના કારણે આ શક્ય બન્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાનના કારણે આજે આપણાં દેશની પ્રતિષ્ડા વિશ્વભરમાં ઉભી થઇ છે ત્યારે આપણી ફરજ છે કે તેમના…

Read More