ભાવનગર વિસ્તારની યાતાયાત સુવિધાઓમાં વધુ એક વૃદ્ધિ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર વિસ્તાર અને જિલ્લો ધીમે-ધીમે રોડ, રસ્તા અને હવાઈમાર્ગ સાથે રેલવે માર્ગ સાથે પણ જોડાઈ રહ્યો છે. તેમાં એક નવું ચરણ ઉમેરાયું છે. તે અંતર્ગત ગઢડા તાલુકાના નિંગાળા ગામે મહુવા-સુરત ટ્રેનને રેલવે તંત્ર દ્વારા સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ભાવનગરના ગઢડા તાલુકાના લોકોનો વ્યવહાર મોટેભાગે સુરત, મુંબઈ સાથે સંકળાયેલો છે ત્યારે તેમના યાતાયાત માટેની એક નવી સુવિધા આના કારણે ઊભી થઈ છે. જેના કારણે નિંગાળાના ગ્રામજનો ખુશખુશાલ છે. આ ટ્રેનની સુવિધા વધતા નિંગાળા ગામ સાથે આસપાસના ઉગામેડી, ગઢડા, નાના જીજાવદર, કેરીયા, શિયાનગર, લાખેણી સહિતના ૩૦ જેટલા ગામોને સીધે…

Read More