ધ્રાંગધ્રાના કુંભારપરા વિસ્તારમાં કુંભારના સ્ટેચ્યુનું લોકાર્પણ પુર્વ કેબિનેટ મંત્રી આઈ. કે જાડેજા ના વરદ હસ્તે

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાગધા શહેર ના કુંભાર પરા વિસ્તારમા કુંભારના સ્ટેચ્યુનૂ લોકાર્પણ પુર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજા ના વરદહસ્તે કરવામાં આવ્યું હતુ આ સાથે જોગાસર પાણીની ટાંકી પાસે નર્મદા મયા પ્રતિકૃતિ નું રીનોવેશન પણ આઈ કે જાડેજા દ્રારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકા ના તમામ હોદેદારો, વોર્ડ ના સુધરાઈ સભ્યઓ, શહેર સંગઠન ના તમામ હોદેદારો, વિવિધ મોરચા ના હોદેદારો, તમામ સુધરાઈ સભ્યો કાર્યકર્તા ભાઈઓ – બહેનો ઉપસ્થિત રહ્યા હતા તેની સાથે સદસ્ય અભિયાન નું આયોજન કર્યું હતું અને ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે સેનિટેશનની ઓફિસ પણ શરૂ કરવામાં આવી હતી

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment