નર્મદા કેનાલમાં લાશ મળવાનો સિલસિલો યથાવત

હિન્દ ન્યુઝ, લાખણી કેનાલમાં ઘાસચારામાં ફસાયેલ યુવકનો મૃતદેહ જોવા મળતાં સ્થાનિક લોકો થયા એકઠા કેનાલ ઉપર લોકોના ટોળેટોળા ઉમટયા સ્થાનિક લોકોએ થરાદ પોલીસને કરી જાણ યુવક ની લાશ બાર કઢાઈ ઓળખ થતા અગાઉ 2 દિવસ પહેલાં ગુમ થયેલ દવે પ્રવીણભાઈ ભોરડું ગામ ના હોવા નું આવ્યું સામે થરાદ પોલિસ ની મદદથી પોકેટ માં રહેલ ડોક્યુમેટ માં એમના નામ ની દાન કરેલ પહોંચ નીકળી આવતા થઈ ઓળખ પરિવાર ને જાણ કરતા પરિવાર પહોંચ્યો ઘટના સ્થળે રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

અંદાજીત અઢી માસ પૂર્વે તળાજા તાલુકાના દાઠા ગામે બગડ નદી પર આવેલા પુલ એકાએક ધરાશાયી થતા દાઠા તથા આજુબાજુના ગામોના લોકો માટે તળાજા જવા માટે મોટી સમસ્યા ઊભી થઈ

હિન્દ ન્યુઝ, અંદાજીત અઢી માસ પૂર્વે તળાજા તાલુકાના દાઠા ગામે બગડ નદી પર આવેલા પુલ એકાએક ધરાશાયી થતા દાઠા તથા આજુબાજુના ગામોના લોકો માટે તળાજા જવા માટે મોટી સમસ્યા ઊભી થઈ હતી પરંતુ રોડ અને બિલ્ડીંગ(સ્ટેટ) વિભાગ મહુવા ના ડેપ્યુટી એન્જિનિયર પ્રાપ્તિ બહેન અને તેમના સ્ટાફ દ્વારા તે સમયે દાઠાના ગ્રામ પંચાયત ના આગેવાન સહદેવસિંહ તથા તેમની ટીમની મદદથી દિવસ-રાત એક કરી બીજા જ દિવસે ડાયવર્ઝન રોડનું નિર્માણ કરી તત્કાલ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી પરંતુ હાલ આ ઘટનાને અઢી માસ જેટલો સમય થઈ ચૂક્યો હોવા છતાં નવા પુલના…

Read More

ગોંડલના પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ ને સીઇઓ દ્વારા ગુજરાતના બેસ્ટ ઈઆરો નો એવોર્ડ આપવામા આવ્યો

હિન્દ ન્યુઝ, ગોંડલ ગોંડલના પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ ને સીઇઓ દ્વારા ગુજરાતના બેસ્ટ ઈઆરો નો એવોર્ડ આપવામા આવ્યો છે ત્યારે સરળ સ્વભાવના આ પ્રાંત અધિકારી ને પત્રકારો એ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે મતદાર સુધારણા યાદી અંતર્ગત ગોંડલના પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ ને સીઇઓ ગુજરાત દ્વારા ગુજરાતના બેસ્ટ ઈઆરઓ (ઈલેટ્રોરોલ ઓબ્ઝર્વર) નો એવોર્ડ આપવામા આવ્યો છે.રાજ્યની૧૮૩ વિધાનસભા મતદાર વિભાગ માંથી ગોંડલની કામગીરીને પરથમ સ્થાન પ્રાપ્ત થયુ છે.પ્રાંત અધિકારી અને તેમની ટીમ ની કામગીરી બેસ્ટ સ્થાને રહી હોવાથી ગોંડલનું ગૌરવ વધ્યુ છે. અહેવાલ : આશિષ વ્યાસ, ગોંડલ

Read More

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને વિવિધ યોજનાઓની સમિક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વિવિધ યોજનાઓની સમિક્ષા તેમજ કારોબારી બેઠક અને જિલ્લા સુખાકારી સમિતિની બેઠક યોજાઇ હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન જે.કે પટેલે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતુ કે સ્વચ્છ ભારત ગ્રામીણ યોજના હેઠળ ૩૨૮ વ્યકિતગત શૌચાલય તેમજ ૧૨ સામુહીક શૌચાલયનુ ર્નિમાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ શાખાના કાર્યોની માહિતી પુરી પાડી હતી. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત, નિર્મળ ગુજરાત, એન. આર. ઈ. જી. એસ.,…

Read More

મોરબીમાં અંદાજે ૨.૮૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર રોડનું ખાતમૂહુર્ત કરતાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા

હિન્દ ન્યુઝ, મોરબી મોરબીના સમતોલ વિકાસ માટે સરકારની પ્રણાલી રહી છે : મંત્રી બ્રિજેશભાઇ મેરજા           મોરબી નગરપાલિકા હસ્તકના વોર્ડ નં. ૧૧ અને વોડ નં. ૧૩ના દલિત વાસમાં સી.સી. રોડ અને પેવર બ્લોકના અંદાજે ૨ કરોડ ૮૦ લાખ રૂપિયાના કામોનું ખાતમૂહુર્ત પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વંત્રત હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે શનિવારે મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબી શહેરના તમામ વિસ્તારોનો સમતોલ વિકાસ કરવા માટેની પ્રણાલી મુજબ…

Read More

નિયતિ સામે આત્મવિશ્વાસથી સંઘર્ષ કરતી હેતલ રાયચુરા

હિન્દ ન્યુઝ, રાજકોટ પલ્મરી હાઇપરટેંશન પીડિત હેતલને નવજીવન માટે જરૂરી છે બંને ફેફસા અને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ                     જે ઉંમરે આકાશમાં ઉડવાના ખ્વાબ હોય, એવી અનેક સ્વપ્ન સેવતી ૨૧ વર્ષની ઉંમરની યુવતીને અચાનક ખબર પડે કે મારી આયુષ્ય રેખા હાથમાં ભલે લાંબી હોય પરંતુ હું માત્ર બે થી ત્રણ માસ જ ધરતીની મહેમાન છું. મારી સફર બહુ જલ્દી પૂર્ણ થઈ જશે, તો તે વાત કઈ રીતે સ્વીકારી શકાય ? વાત છે રાજકોટની હેતલ રાયચુરાની. ડોકટરે જયારે તેણીના માતા પિતાને આ રોગ પલ્મરી…

Read More

એક પછી એક ત્રણ સંતાનો થયા કોરોના પોઝિટિવ, સરકારી સારવાર – સુવિધાથી ઘરે બેઠા મેળવ્યું સ્વાસ્થ્ય

આરોગ્ય વિભાગ અને ધન્વંતરિ રથના સ્ટાફનો પૂર્ણ સહયોગ – રોજ ફોન અને ઘરે વિઝીટ કરી ચેકઅપ અને જરૂરી દવા પુરી પાડી હિન્દ ન્યુઝ, રાજકોટ            હાલ કોરોનાની ત્રીજી લહેર જેવી પરિસ્થિતિ છે. મોટા સાથે યુવાનો અને બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે સરકારી તંત્ર પણ તેની સામે સુસજ્જ છે. કોરોના સમયે આરોગ્ય વિભાગની કામગીરીને લોકોએ સુપેરે વધાવી છે. હાલ મોટે ભાગે ખાનગી દવાખાના નહિ પરંતુ સરકારી દવાખાનાની સારવાર થકી લોકો પુનઃ સ્વાસ્થ્ય મેળવી રહ્યા છે. જેનું ઉદાહરણ છે રાજકોટનો શિક્ષિત રાણપરા પરિવાર. આ અંગે વાત…

Read More

ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ- ભરૂચ ધ્વારાસિંગલ વિન્ડો એન્ડ ફેસલેસ સિસ્ટમનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભરૂચ          ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ- ભરૂચ ધ્વારાસિંગલ વિન્ડો એન્ડ ફેસલેસ સિસ્ટમનો પ્રારંભ બાંધકામને લગતી તમામ પરવાનગીઓ ઝડપી અને સરળતાથી મળી રહે તથા કામગીરીમાં ઝડપ અને પારદર્શિતા લાવવાનો જનહિતલક્ષી નિર્ણય – નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ તથા મહાનુભાવોના હસ્તે અનાવરણ કાર્યક્રમ સંપન્ન ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ – જુની કલેકટર કચેરી- ભરૂચ ધ્વારા જનસુવિધાની નવી પહેલ કરતા સિંગલ વિન્ડો અને ફેસલેસ સિસ્ટમ (એકબારી પધ્ધતિ) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનું અનાવરણ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ તથા…

Read More

જૂનાગઢ જિલ્લાનો પોટેન્શીયલ લિંક પ્લાન ખુલ્લો મુક્તા અધિક કલેક્ટર બાંભણિયા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે નાબાર્ડના પીએલપીમાં રૂા.૮૨૫૦.૫૭ કરોડના બેન્ક ધિરાણની શક્યતાઓનું આંકલન                      જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે નાબાર્ડના પીએલપીમાં રૂા.૮૨૫૦.૫૭ કરોડના બેન્ક ધિરાણની શક્યતાઓનું આંકલન કરવામાં આવ્યું છે. નાબાર્ડના પોટેન્શીયલ લિંક પ્લાનનું અધિક કલેક્ટર જૂનાગઢ એલ.બી.બાંભણિયાના હસ્તે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ મીટીંગમાં નાબાર્ડના કિરણ રાઉતે જણાવ્યું હતું કે, વિવિધ પ્રાથમિકતાવાળા ક્ષેત્રોના વિકાસની સંભાવનાઓને ધ્યાને રાખીને જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે નાબાર્ડના પી.એલ.પી.માં રૂા.૮૨૫૦.૫૭ કરોડના બેન્ક ધિરાણની શક્યતાનું આકલન કરવામાં આવ્યું…

Read More

જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ધન્વંતરી રથ દ્વારા થતી આરોગ્ય વિષયક કામગીરી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ કુલ ૪૭ મેડીકલ ટીમ દ્રારા ૪ હજાર થી વધુ લોકોની તપાસ કોરોના વાઈરસના પોઝીટીવ કેસ ની સાથે જ હાલ લોકોમાં વાઈરલ ઈન્ફેકશનના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્રારા ધનવંતરી રથના માધ્યમ થી લોકોની આરોગ્ય વિષયક તપાસ – સારવાર કરવામાં આવી રહી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ધન્વંતરી રથ દ્વારા સઘન આરોગ્યલક્ષી કામગીરી થઇ રહી છે. ધનવંતરી રથ દ્વારા ટેસ્ટિંગ, ટ્રેસીંગ, સારવાર, દવા તેમજ આરોગ્યવર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં દરરોજ ૪૭ રથના માધ્યમથી વિવિધ સ્થળોએ ૪૭ મેડીકલ ટીમ દ્રારા લોકોના…

Read More