હિન્દ ન્યુઝ, અમદાવાદ નવસર્જનની શરૂઆત નાના કાર્યો અને પહેલથી જ થાય છે. ક્યારેક તમારા દ્વારા કરાયેલ નાની પહેલ ક્રાતિનું સ્વરૂપ પણ ધારણ કરી લે છે. જીવનમાં ધ્યેય પ્રાપ્તિ માટે શરૂ કરાયેલ પ્રારંભને અધૂરું ન મૂકી તેને અંત એટલે કે પરિણામ સુધી જરૂર થી પહોંચાડવું જોઇએ. આ વિચારો છે અમદાવાદ શહેરની બાર વર્ષની લેખિકા આર્યા ચાવડાના. અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં રહેતી આર્યાની પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે. હરવા-ફરવા મોજ મસ્તી કરવા ઉમરમાં આર્યા એ વિવિધ જનકલ્યાણ અને સમાજકલ્યાણ અને કહીએ તો વિશ્વ કલ્યાણના વિષયો ઉપર ૮ જેટલા પુસ્તકો લખી ચૂકી છે…
Read MoreMonth: January 2022
પોરબંદર જિલ્લાના સમગ્ર ગામોને સ્વચ્છ કરાયા
હિન્દ ન્યુઝ, પોરબંદર સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લાના તમામ ગામોમાં સામુહિક સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા રેલી, પ્લાસ્ટીક એકત્રીકરણ સહિતના સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાના તમામ ગામોમાં ધાર્મિક સ્થળો, સરકારી કચેરીઓ, આંગણવાડી કેન્દ્ર, સ્કુલ, જાહેર શૌચાલય, જાહેર સ્થળો અને શેરીઓમાં સામુહિક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તમામ ગામો માંથી મોટી માત્રામાં કચરો એકઠો કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. સફાઈ અભિયાન દરમ્યાન પ્લાસ્ટીક એકત્રીકરણ કરી તેનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ગામમાં યોજાયેલ સ્વચ્છતા રેલીમાં શાળાના વિધાર્થીઓ સહભાગી થવાની સાથે સ્વચ્છતા જાળવવા માટે ગ્રામજનોને સંદેશ…
Read Moreકોરોના સંક્રમણને ધ્યાને લેતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કેટલાક નિયંત્રણો લંબાવતું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું
હિન્દ ન્યુઝ, કોરોના સંક્રમણને ધ્યાને લેતા ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૨૦/૧૨/૨૦૨૧ ના હુકમથી સમગ્ર રાજ્યમાં જાહેર કરવામાં આવેલ નિયંત્રણો તા.૨૧/૧૨/૨૦૨૧ થી તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી અમલમાં રહે તે મુજબ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ જેના અનુસંધાને તા.૨૦/૧૨/૨૦૨૧ થી બોટાદ જિલ્લામાં વિગતવાર જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. કોરોના સંક્રમણને ધ્યાને લેતા ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૩૧/૧૨/૨૦૨૧ ના હુકમથી થયેલ નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણોની અવધિ લંબાવવાનું નક્કી કરેલ છે જે અન્વયે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે નિયંત્રણોની અવધિ લંબાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર તા.૦૧/૦૧/૨૦૨૨ થી તા.૦૭/૦૧/૨૦૨૨ સુધીના સમગ્ર…
Read Moreમોરબી જિલ્લા કિસાન મોરચાની કારોબારીની મીટીંગ યોજાય
હિન્દ ન્યુઝ, મોરબી મોરબી જિલ્લા કિસાન મોરચાની કારોબારીની મીટીંગ નીલકંઠ મહાદેવ મંદિર સતવારા સમાજ ની વાડી સામે, પંચાસર રોડ, મોરબી. મુકામે બપોરના ચાર વાગ્યે મળેલ હતી. આ મિટિંગમાં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્યો વલ્લભભાઈ પટેલ, ચંદુભાઈ હુંબલ તથા પ્રભુભાઈ પનારા ઉપસ્થિત રહેલ અને તેઓ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરી તેમની હાજરીમાં મોરબી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ પદયુમનભાઈ પટેલે વિગતવાર અને અગત્યની માહિતી પૂરી પાડેલ અને આવનારા દિવસોમાં મોરબી જિલ્લા કિશાન મોરચાની ટીમને ખભે ખભા મિલાવી આપણી પાર્ટી ને સપોર્ટ કરવાનો છે તેવી પણ હાકલ કરી હતી આ…
Read Moreપ્રધાનમંત્રીએ PM-KISAN નો 10મો હપ્તો રિલીઝ કર્યો. 10 કરોડ કરતાં વધારે લાભાર્થી ખેડૂત પરિવારોને રૂપિયા 20,000 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર દેશના ખેડૂતોને પાયાના સ્તરેથી સશક્ત બનાવવા માટેની અવિરત કટિબદ્ધતા અને સંકલ્પ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી આર્થિક લાભની 10મા હપતાની રકમ રીલિઝ કરી છે. આના કારણે 10 કરોડ કરતાં વધારે ખેડૂત પરિવારોના બેંક ખાતામાં સીધા જ રૂપિયા 20,000 કરોડ કરતાં વધારે રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ અંદાજે 351 ખેડૂત ઉત્પાદક સંઘ (FPO)ને રૂ. 14 કરોડ કરતાં વધારે ઇક્વિટી ગ્રાન્ટ પેટે રીલિઝ કર્યા છે, જેનાથી…
Read Moreનર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી નર્મદા દ્વારા શૈક્ષણિક ગુણવત્તા સુધારણા અંતર્ગત તાલુકા કક્ષાએ આચાર્યો ની મળેલ બેઠક
હિન્દ ન્યુઝ, જીલ્લા શિક્ષણ અધિકારી નર્મદા દ્વારા આચાર્ય ને શાળા ઓમા પ્રવાસી શિક્ષકોના મંજૂરી પ્રત્રો એનાયત કરવામાં આવ્યા . નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જીલ્લા શિક્ષણ અધિકારી જયેશ ભાઈ પટેલ તેમજ શૈક્ષણિક નિરિક્ષક દારાસિગ ભાઈ વસાવા ના માર્ગદર્શન હેઠળ એ.એન.બારોટ વિદ્યાલય, ડેડીયાપાડા ખાતે ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ના આચાર્ય ની એક બેઠક મળી. બેઠક મા નિરિક્ષક દારાસિગ ભાઈ વસાવા દ્વારા તમામ આચાર્યને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે સાથે સમયદાન, નિષ્ઠા તાલીમ, ઓનલાઇન હાજરી, કિવઝ, કલાકુભ, પેન્શન કેસો, જીપીએફ જેવાં અનેક વહિવટી પ્રશ્નો અંગે ઉડાણ પૂર્વક…
Read Moreઅમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે દ્વારા કોરાનાની બિમારીના કારણે માતા-પિતા બંને ગુમાવનાર 18 થી નાની વયના 5 બાળકોને સહાય અર્પણ કરવામાં આવી
હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે દ્વારા કોરાનાની બિમારીના કારણે માતા-પિતા બંને ગુમાવનાર 18 થી નાની વયના 5 બાળકોને સહાય અર્પણ કરવામાં આવી હતી. PM CARES ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ 5 બાળકોને 10 લાખ રૂપિયાના સહાયની પોસ્ટ એકાઉન્ટની પાસબુક આપવામાં આવી હતી. દસક્રોઇ તાલુકાના વહેલાલ ગામમાં રહેતા દંપતી સ્વ.રાજેશભાઇ અને મીનાક્ષીબેનનું જુલાઇ મહિનામાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાથી સંક્રમિત થયા બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ. આ દપંતિની માસુમ દિકરી વિશ્વાંગી(ઉ.વ. 3.5) અને દિકરા પ્રતિક(ઉ.વ. 16) એ માતા-પિતાની છત્રછાયા ગુમાવી. આ બંને બાળકોને માતા-પિતાની ખોટ વર્તાઇ રહી હતી સાથો…
Read More“આઝાદી કા અમૃત મહોત્સવ” અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ નિમિત્તે અમદાવાદ કલેકટર કચેરીમાં ‘મેઘાણી-સાહિત્ય’ કોર્નર મુકાયુ
હિન્દ ન્યુઝ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીની ૧૨૫ મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીની પ્રેરક ઉપસ્થિતમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં કલેક્ટરમાં “મેધાણી સાહિત્ય કોર્નર” મુકવામાં આવ્યું હતુ. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે અને નિવાસી અધિક કલેકટર પી. બી. પંડ્યા અને અધિક નિવાસી નાયબ કલેકટર યોગીરાજસિંહ ગોહિલે સાહિત્ય કોર્નરનું નિરીક્ષણ કરી ઉપલબ્ધ પુસ્તકો વિશેની રસપ્રદ માહિતી મેળવી હતી. રાજ્યની જિલ્લા કલેક્ટર કચેરીમાં આ પ્રકારનું સાહિત્ય કોર્નર મુકવાની પહેલ હાથ ધરાઇ હોય તેવી અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી પ્રથમ છે. ઝવેરચંદ મેઘાણીના જીવન, કાર્ય…
Read Moreનર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી નર્મદા દ્વારા શૈક્ષણિક ગુણવત્તા સુધારણા અંતર્ગત તાલુકા કક્ષાએ આચાર્યો ની મળેલ બેઠક
હિન્દ ન્યુઝ, જીલ્લા શિક્ષણ અધિકારી નર્મદા દ્વારા આચાર્ય ને શાળા ઓમા પ્રવાસી શિક્ષકોના મંજૂરી પ્રત્રો એનાયત કરવામાં આવ્યા . નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જીલ્લા શિક્ષણ અધિકારી જયેશ ભાઈ પટેલ તેમજ શૈક્ષણિક નિરિક્ષક દારાસિગ ભાઈ વસાવા ના માર્ગદર્શન હેઠળ એ.એન.બારોટ વિદ્યાલય, ડેડીયાપાડા ખાતે ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ના આચાર્ય ની એક બેઠક મળી. બેઠક મા નિરિક્ષક દારાસિગ ભાઈ વસાવા દ્વારા તમામ આચાર્યને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે સાથે સમયદાન, નિષ્ઠા તાલીમ, ઓનલાઇન હાજરી, કિવઝ, કલાકુભ, પેન્શન કેસો, જીપીએફ જેવાં અનેક વહિવટી પ્રશ્નો અંગે ઉડાણ પૂર્વક…
Read Moreસુશાસનના સપ્તાહના અંતિમ દિવસે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ટાઉનહોલ ખાતે સાસંદ શ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં ગ્રામિણ વિકાસના કાર્યોનું લોકાપર્ણ તથા સમરસ પંચાયતના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સમગ્ર રાજય સરકાર તા. ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન રાજયના સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં રહી છે. જે અંતર્ગત સપ્તાહના અંતિમ દિવસે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ટાઉનહોલ ખાતે સાસંદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં ગ્રામિણ વિકાસના કાર્યોનું લોકાપર્ણ તથા સમરસ પંચાયતના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાસંદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગામડાને વિકાસના કેન્દ્ર સ્થાને રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. જેમાં ખેડૂતોના પાકની વાવણી લઇ લણણી સુધી અને મોંઘા મોલનો ભાવ મળી રહે તે માટેની માર્કેટયાર્ડમાં…
Read More