હિન્દ ન્યુઝ, ભાવનગર નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ આજે ભાવનગર જિલ્લાની એક દિવસીય મુલાકાતે પધાર્યા છે. તેમણે તેમની મુલાકાતની શરૂઆત બપોર બાદ સર ટી. હોસ્પિટલ ખાતે નિર્મિત અને નિર્માણાધીન બિલ્ડીંગોની સ્થળ મુલાકાત અને નિરીક્ષણ દ્વારા કરી હતી. આ મુલાકાતમાં તેમની સાથે શિક્ષણ રાજ્ય મંત્રી સુ.વિભાવરીબેન દવે તથા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પણ જોડાયાં હતાં. નાયબ મુખ્યમંત્રી સર ટી. હોસ્પિટલ ખાતે બંધાઈને તૈયાર થયેલ કેન્સર હોસ્પિટલ, બની રહેલ પ્રધાનમંત્રી સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગ અને બનનાર મેટર્નલ અને ચાઇલ્ડ હેલ્થ કેર હોસ્પિટલની સમીક્ષા સર ટી. હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષક અને વિવિધ વિભાગોના મેડિકલના વડાઓ સાથે…
Read MoreMonth: July 2021
ડાંમરરોડની બંને સાઈડની પટરીઓમાં જયાં મેંટલ નાખવાની બાકી છે ત્યાં તાત્કાલિક ધોરણે મેટલ પાથરવામાં આવે એવી લોક માંગ
હિન્દ ન્યુઝ, સુઈગામ જિલ્લાના સરહદી વિસ્તારોના સુઈગામ થી માવસરી બોર્ડર (કસ્ટમ) રોડ સાઈડ માં ઠેર ઠેર ધોવાણ થયેલ છે અને સાઈડમાં ધોવાણ ના કારણે ખાડા પણ પડી ગયેલ છે. સોલાર પ્રોજેક્ટનુ રાઘાનેસડા સીમતળમાં કરોડોના ખર્ચે સોલાર પ્લાન્ટનુ કામ થઈ રહ્યું છે, ત્યારે આ સુઈગામ થી કુંડાળિયા કસ્ટમ રોડનુ નવિન ડામર રોડ બનાવેલ હોવાથી રોડની બંન્ને બાજુ પેટ્ટી ઓ બાંધવામાં આવી છે, પરંતુ રોડની બંને સાઈડોમાં અમુક જગ્યાએ મેટલ પાથરવામાં આવેલ છે તો PWD ના જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સુઈગામ થી કુંડાળિયા સુધી નવિન બનેલ કસ્ટમ ડાંમરરોડની બંને…
Read Moreથરાદ માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા કારોબારી ની વર્ચ્યુઅલ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું
હિન્દ ન્યુઝ, થરાદ ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા ની “વર્ચ્યુઅલ કારોબારી બેઠક” જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ ની અધ્યક્ષતા મા યોજાઈ. જેમાં પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, જિલ્લા સંગઠન પ્રભારી નંદાજી ઠાકોર, દિનેશભાઇ અનાવડીયા, પ્રદેશ કોર કમિટી સભ્ય શંકરભાઈ ચૌધરી, રાણાભાઇ દેસાઇ, દિલીપજી ઠાકોર, દ્વારા માર્ગદર્શન આપવા મા આવ્યું હતું. જિલ્લા કારોબારી ની આ વર્ચ્યુઅલ બેઠક મા થરાદ ખાતે માન .સાંસદ પરબતભાઈ પટેલ, જીવરાજભાઈ પટેલ, બનાસબેંક ના ડિરેકટર શૈલેષભાઈ પટેલ, તાલુકા પ્રભારી કેશરભાઈ વાયડા, શહેર પ્રભારી રાજેન્દ્રભાઈ ડાભી, નાગજીભાઈ પટેલ, તાલુકા પ્રમુખ દાનાજી માળી, ભાજપ તાલુકા પ્રમુખ ઉમેદસિંહ બા, થરાદ…
Read Moreતા.૨૨ જુલાઇના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા કક્ષાનો જુલાઇ-૨૦૨૧નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨/૦૭/૨૦૨૧ના રોજ ૧૧:૦૦ કલાકે કલેકટર કચેરી ભાવનગર ખાતે યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવી એક વિષયની એક અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા સાથે રજૂ કરી શકશે અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૭/૨૦૨૧ સુધીમા રજાના દિવસો સિવાય રોજ સવારના ૧૧:૦૦ કલાક થી ૬:૧૦ કલાક સુધી કલેકટર કચેરી, રજીસ્ટ્રી શાખા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ કાર્યક્રમમાં…
Read Moreમહિલા આઈ.ટી.આઈ. ભાવનગર ખાતે ઔદ્યોગિક તાલીમ અંગેની પ્રવેશ કાર્યવાહી શરૂ
હિન્દ ન્યુઝ, ભાવનગર મહિલા આઈ.ટી.આઈ.ભાવનગર સંસ્થામા પ્રવેશ સત્ર ઓગષ્ટ-૨૦૨૨મા COPA, ફેશન ડિઝાઈન ટેક્નોલોજી, ડ્રેસ મેકીંગ, બેઝીક કેસ્મેટોલોજી (બ્યુટી પાર્લર), હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર જેવા ટ્રેડમા પ્રવેશકાર્ય શરૂ છે. અત્રેની સંસ્થામા ફક્ત મહીલાઓને વિનામુલ્યે પ્રવેશ આપવામા આવે છે અને તાલીમ દરમ્યાન વપરાતુ રો-મટીરીયલ વિના મુલ્ય આપવામા આવે છે. તદુપરાંત સરકારની વિવિધ યોજનાઓ મુજબ મળવાપાત્ર લાભ વિનમુલ્યે આપવામા આવે છે. ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦-૭-૨૦૨૦ છે. વધુ માહિતી માટે આઈ.ટી.આઈ.(મહિલા), વિદ્યાનગર, બી.પી.ટી.આઈ. કોલેજ પાછળ, ભાવનગર ફોન નં.૦૨૭૮-૨૫૨૦૫૧૧ પર સંપર્ક કરવા આચાર્ય, ઓદ્યોગીક તાલીમ સંસ્થા(મહિલા)ની યાદીમા જણાવવામા આવ્યુ છે. બ્યુરોચીફ (ભાવનગર) :…
Read Moreઆંબોલી નેશનલ હાઈવે ગરનાળા (બ્રિજ) વરસાદી પાણીનો ભરાવો થતા આપ પાર્ટી ને રજુઆત કરાઈ
હિન્દ ન્યુઝ, સુરત કામરેજ તાલુકા આંબોલી ગામે નેશનલ હાઈવે ના ગરનાળા મા ઘણા વર્ષોથી ચોમાસામાં પાણી ભરાતું હતુ અને ગામના લોકો ને અવળ જવર મા બહુ મુશ્કેલી પડતી હતી. જ્યારે આમ આદમી પાર્ટીના આંબોલી ગામના સદસ્ય હારૂનભાઈ અગવાન એ કામરેજ તાલુકા ના આમ આદમી પાર્ટી પ્રમુખ રોહિતભાઈ જાની ને રજુઆત કરી હતી. ત્યારબાદ રોહિતભાઈ જાની એ NHAI (નેશનલ હાઈવે ઓ.લી) ભરૂચ ખાતે આવેદન આપી આ પ્રશ્ન બાબતે રજુઆત કરી હતી. ત્યાર બાદ કામરેજ ટોલ પ્લાઝા ઓફીસે દિનેશભાઈ રાદડિયા ને રજુઆત કરવામાં આવતા આજરોજ NHAI (નેશનલ હાઈવે…
Read Moreકાંકરેજ તાલુકાના રાણકપુરમાં હુમલાનો ભોગ બનનાર અરજદારે ન્યાય મેળવવા ડીવાયએસપી ને રજુઆત કરી
હિન્દ ન્યુઝ, કાંકરેજ દિયોદર ડીવાયએસપીને સાત આરોપી વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે એક વ્યકતિ પર હુમલો કરનાર સાત વ્યકતિઓ સામે કાર્યવાહી કરવા આજે દિયોદર ડીવાયએસપી ને લેખિત માં રજુઆત કરી હતી. કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે રહેતા મુકેશજી મોહબતજી ઠાકોર ને થોડા સમય પહેલાં કેટલાક ઈસમો એકત્ર થઈ જૂની અદાવત રાખી 27.06.2021 ના રોજ મોડી રાત્રે હુમલો કર્યો હતો. જેમાં અરજદારના ભાઈ વિનોદજી તથા આરોપીઓની દીકરી ભાનું બહેનને પ્રેમ સંબંધ હોઈ લઈ ગયેલ હોઈ તે બાબતે મન દુઃખ રાખી હથિયારો વડે હુમલો કર્યો…
Read Moreનડિયાદ કોંગ્રેસ શહેર પ્રમુખ દ્વારા આપવામાં આવેલ અરજી થી ચીફઓફિસર દ્વારા સફાઈ કરવામાં આવી
હિન્દ ન્યુઝ, નડિયાદ નડિયાદના ચીફ ઓફિસર નો સેનેટરી વિભાગના દરેક કર્મચારી નો કે મારી અરજીને ધ્યાનમાં રાખી નડિયાદ ઝલક હોટલ થી પશ્ચિમ સુધીના રીંગ રોડ ઉપર લાઈટો પણ ચાલુ કરી દીધી અને ઝડપથી સાફ સફાઇ પણ કરી દીધી મારી નડિયાદ નગર જનો ને નમ્ર વિનંતી છે. બે હાથ વગર તાલી ન પડે તેમ આપણે પણ સાફ સફાઈ માટે ધ્યાન રાખવું પડશે. સમય ખરાબ છે, નડિયાદને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો છે, આપણે આપણી અને આપ્તજનોને તબિયત જાતે જ સાચવવાની છે માટે જ્યાં ને ત્યાં કચરો ના નાખો અને નગરપાલિકાના…
Read Moreદિયોદર નાયબ પોલીસ અધિક્ષક ને રજુઆત કરી ન્યાય માટે કરી માંગ
હિન્દ ન્યુઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે એક અરજદારે આજે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ને લેખિત માં રજુઆત કરી છે. જાણવા મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે રહેતા મુકેશ જી મોહબત જી ઠાકોર થોડા સમય પહેલાં અમુક ઈસમો એક મંડળી રચી આવી જૂની અદાવત રાખી 27 6 2021 ના રોજ મોડી રાત્રે હુમલો કરવાની ઘટના બની હતી. જેમાં અમારા ભાઈ વિનોદ જી તથા ફરિયાદ ની દીકરી ભાનું બહેન જે બાબતે મન દુઃખ રાખી હથિયારો વડે હુમલો પણ કરેલ હતો . જે બાબતે થરા પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો.…
Read Moreદિયોદર ના પાલડી પાસે સ્વીફ્ટ ગાડી ઝાડ સાથે ટકરાઈ કુવાતાં ગામ ના યુવાન નું મોત બે વ્યક્તિ ને ઇજા
હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર તાલુકા ના પાલડી ગામ પાસે મોડી સાંજે સ્વીફ્ટ ગાડી ઝાડ સાથે અથડાતા અકસ્માત ની ઘટના બની હતી. જેમાં કુવાતાં ગામ ના યુવાન નું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકો ઇજા ગ્રસ્ત થતા સારવાર માટે થરાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના પાલડી ગામ પાસે ગત મોડી સાંજે એક સ્વીફ્ટ ગાડી ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં ગાડી માં સવાર કુવાતાં ગામ ના યુવાન જોષી સુરેશભાઈ હરદેવભાઈ ને ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું. જેમાં અન્ય બે લોકો ને ઇજા…
Read More