અરવલ્લીના મોડાસા નગરપાલિકાની માજુમપાર્ક સોસાયટી વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ

હિન્દ ન્યૂઝ, મોડાસા, હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા સમયાંતરે કોરોના વાયરસ COVID-19 ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારુ પ્રતીબંધિત કરવામાં આવે છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કોરોનાનો પોઝીટીવ કેસ મોડાસા નગરપાલિકાના માજુમપાર્ક સોસાયટી વિસ્તારમાં નોંધાતા અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરને તેમને મળેલી સત્તાની રૂએ ફોજદારી…

Read More

COVID-19 અંતર્ગત માહિતી …….

હિન્દ ન્યૂઝ, મોડાસા                    તા. ૦૬/૧૦/૨૦૨૦, નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે, ત્યારે કોરોના વાયરસની કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોચી વળવા અરવલ્લી જિલ્લાના સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં કોરોના વાયરસ સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાયેલ હોઈ પોઝીટીવ દર્દી ઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. પોઝીટીવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોધાયેલ પોઝીટીવ કેસ ના…

Read More

છોટાઉદેપુર જિલ્લાનું જેતપુર ગામ થયું સીસીટીવી અને એડ્રેસિંગ સિસ્ટમથી સજ્જ

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર,                                    જેતપુર ગામના તીનબત્તી વિસ્તારમાં ગ્રામપંચાયત દ્વારા લોકાર્પણ- ખાતમુહુર્ત અને કોરોના ટેસ્ટીંગ કેમ્પનો કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની ઉપસ્થીતિમાં રાખવામાં આવ્યો હતો. જેમાં જેતપુર ગ્રામપંચાયત દ્વારા નાખેલ 53 જેટલા સીસીટીવી કેમેરા અને 100 જેટલા પબ્લીક એડ્રેસિંગ સિસ્ટીમના સ્પીકરોનું લોકાર્પણ કરવામાં આવ્યું    હતું. સાથે ગુજરાત સરકારની માદરે વતન યોજના અંતર્ગત ગામના તીનબત્તી વિસ્તારમાં અમેરિકાના રહેતા એવા સુનિલ નગીનલાલ શાહની લોકભાગીદારીથી સ્વ.નગીનલાલ પુંજાલાલ…

Read More

રાજકોટ શહેર મોરબી રોડ સેટેલાઇટ ચોકમાં આશિર્વાદ સ્કવેર એપાર્ટમેન્ટમાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૬/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મોરબી રોડ પર આવેલ સેટેલાઇટ ચોક પાસેના આશિર્વાદ સ્કેવર એપાર્ટમેન્ટમાં ૪ માળે રહેતા હર્ષ રાજેશભાઇ કારેલીયા (ઉ.રર) નામના લુહાર યુવાને ગઇકાલે સાંજના પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ લુહાર યુવાન હર્ષ એક ભાઇ એક બહેન પરિવારમાં નાનો હતો. બંને ભાઇ ફર્નિચરનું કામ કરે છે. ગઇકાલે યુવાન કામ પરથી પરત ફર્યા બાદ પોતાના રૂમમાં જઇ આ પગલુ ભરી લીધુ હતું. યુવાને માર્ચ માસમાં જ પટેલ જ્ઞાતિની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેની જાણ થયા બાદ યુવતીના માતા-પિતા ધુમધામથી લગ્ન કરાવવાનું…

Read More

રાજકોટ શહેર આજીડેમ માંડાડુંગરના ભીમરાવનગરની ખાણ પાસેથી એક મૃત નવજાત બાળક મળી આવેલ છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૬/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર આજીડેમ નજીક માંડાડુંગરમાં ભીમરાવનગર શેરીનં.૯/૧૦ના ખૂણે રામાપીરના મંદિરની સામે ખાણની પાસે ખુલ્લાપટમાં કોઇ અજાણી મહિલાએ બાળકનો જન્મ છુપાવવા મૃત્યુ પામેલા નવજાત બાળકને ત્યજી દઇ નવજાત બાળકના જન્મને ઇરાદાપૂર્વક છુપાવેલ તથા છુપાવવાનો પ્રયાસ કરી મૃતક નવજાત બાળક મળી આવતાં અજાણી મહિલા વિરૂઘ્ધ કલમ.૩૧૮ હેઠળ ગુન્હો નોંધાયો હતો. મૃત બાળકનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. આજીડેમ પોલીસ P.S.I એમ.ડી.વાળા હાલ તપાસનો દોર હાથ ધરેલ છે. રિપોર્ટ : દિલીપ પરમાર, રાજકોટ

Read More

હાથરસ ના બનેલી ઘટનાના પગલે આમ આદમી પાર્ટી દ્વારા કાલાવડ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, કાલાવડ                યુ. પી. રાજ્યના હાથરસમાં ગત તા. 14 સપ્ટેમ્બર 2010ના રોજ વાલ્મિકી સમાજની દિકરી મનીષા ઉપર ક્રૂરતાપૂર્વક બળાત્કાર કરી તિક્ષણ હથિયાર વડે હત્યા કરી આરોપી ઓ એ હેવાનિયત ની હદ વટાવીને ગુન્હાઓ કરેલ હોય અને આ આરોપીને સમર્થન કરી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ એ સાથ સહકાર આપીને ભોગ બનનાર પરિવાર ના સભ્યો ને શારીરિક અને માનસિક ત્રાસ આપેલ હોય અને તેમને ઘરની અંદર કેદ કરી તેમના નિવાસસ્થાને પોલીસ છાવણીમાં ફેરવી ને મીડિયા કર્મીઓને ભોગ બનનાર ના પરિવારના સભ્યોને મળવા ન દેવાનું ગંભીર…

Read More

પંચમહાલ જિલ્લા માં કોંગ્રેસ એસ સી ડિપાર્ટમેન્ટ દ્વારા યુ પી ના હાથરસ ના બનાવ અર્થે જિલ્લા કલેકટર ને આવેદન આપવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, પંચમહાલ, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ એસ સી ડિપાર્ટમેન્ટ દ્વારા ગોધરા ખાતે યુપીના હાથરસ ના બનાવ મા કુ. મનીષા સાથે થયેલ અમાનવીય કૃત્ય હત્યા અને પરિવારને અન્યાય સામે રાજ્ય _કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ સામે ભારતના રાષ્ટ્રપતિ ને રજૂઆત કરતું આવેદનપત્ર પંચમહાલ જિલ્લા કલેકટર મેં સુપરત કરવામાં આવેલ હતું અને રજૂઆત સાથે ન્યાયની માંગ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં પંચમહાલ કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી જિલ્લા એસ. સી. ડિપાર્ટમેન્ટના ચેરમેન વકીલ રાજેશ હડીયલ પંચમહાલ મહિલા કોંગ્રેસના પ્રમુખ પ્રિયંકાબેન પરમાર પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફિકભાઈ તિજોરી વાલા માઇનોરીટી ડીપાર્ટમેન્ટ ના ચેરમેન ઉસ્માનભાઈ બેલી સોશિયલ મીડિયા જિલ્લા…

Read More

તાલાળા તાલુકાના ચિત્રાવડ ગામે નાબાર્ડ દ્રારા સ્વચ્છતા જાગૃતિ કાર્ય-શિબિર યોજાઈ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા.૦૫, તાલાળા તાલુકાના ચિત્રાવડના કરીમનગર પ્લોટ ખાતે નાબાર્ડ સંસ્થા અને આગાખાન સંસ્થાના સહયોગથી સ્વચ્છતા સાક્ષરતા અભિયાનના ભાગ રૂપે સ્વચ્છતા જાગૃતિ કાર્ય-શિબિર યોજાઈ હતી. ગીર સોમનાથ જિલ્લાના નાબાર્ડ બેન્કના જિલ્લા મેનેજરશ્રી કિરણભાઈ રાઉતે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ની મહામારીમાં સ્વચ્છતાનું પાલન કરવું જરૂરી છે. નિયમિત હાથ સાફ કરવા, માસ્કનો ઉપયોગ કરવો, સામાજીક અંતર રાખવુ, શૌચાલયનો ઉપયોગ કરવો ઉપરાંત બેન્કની જુદી-જુદી યોજનાઓ વિશે માહિતી આપી હતી.આ તકે એલડીએમ અશોક વ્યાસ, એમ.આર.વાધવાણી, તાલુકા આજીવિકા અધિકારી હિતેન, ઉદય એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી લલિતાબેન પાનસુરીયા, ઈસ્માઈલ સમાજના સીરાજભાઈ ઝારીય…

Read More

ઉત્તર પ્રદેશ મા હત્યા અને જધન્ય ઘટનાઓના ના પડઘા પડ્યા સમગ્ર કચ્છ મા

હિન્દ ન્યૂઝ, કચ્છ તા.૦૫ મુન્દ્રા ઉત્તર પ્રદેશ ના હાથરસ અને બલરામપુર માં થયેલ યુવતી પર જઘન્ય કૃત્ય ને વખોડી આ ઘટના ના વિરોધ માં આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મુન્દ્રા તાલુકા ટીમ તથા સામાજિક આગેવાનો દ્વારા પ્રાંત કચેરી મુન્દ્રા દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ નરાધમ અપરાધીઓ ને સખત મા સખત સજા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી અને ઉત્તર પ્રદેશ માં હાથરસ, બલરામ પુર મા બળાત્કાર હત્યા ની જધન્ય ઘટનાઓના પગલે રાજ્ય ની યોગી સરકાર નેં બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લાદવા આવે એવી માંગ કરવામાં આવી…

Read More

છોટાઉદેપુર જીલ્લાનું એક એવું ગામ કે જ્યાં ૨૧ મી સદીમાં પણ વાંસ વણાંટ દ્વારા દેશી ચીજવસ્તુઓની બનાવટ એજ ગામલોકોની “રોજીરોટી”

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર, દિવસે ને દિવસે ટેકનોલોજીના અનંત વિકાસના કારણે માનવી ચંદ્ર ઉપર જવાનું યંત્ર પણ શોધી કાઢ્યું છે, તેમજ અવનવા ઉપકરણની શોધ કરીને આગળ વધી રહ્યો છે. ત્યારે એક તરફ ટેલિફોનથી લઈને વીડિયો કોલિંગ સુધીની ટેકનોલોજીનો ઉપયોગ કરનાર માનવી તો બીજી તરફ આજે પણ જુના જમાનામાં  ઉપયોગમાં લેવાતા સાવરણી, સૂપડું, મસોટી વગેરેનું ઉત્પાદન આજે પણ છોટાઉદેપુર જિલ્લાના “જલોદા” ગામના લોકો તેના સાથે જોડાયેલા છે. આ હાથ બનાવટની કલા જાણે ગામને વારસામાં મળી હોય તેમ તેઓના હાથ મશીનની ચાલી  ચાલે છે, અને મિનિટોમાં જ અનેક નંગો બનાવી દેવાની અનોખી કળા…

Read More