હિન્દ ન્યૂઝ, રાધનપુર, રાધનપુર તાલુકા ના સરકારપુરા ગામે ૧૬ જુલાઈ ના રોજ લવ જેહાદ ઘટના બની ગયેલ હતી. જે રાધનપુર નાગોરીવાસ વિસ્તારમાં રહેતા દીવાન ઇરફાન ઇસ્માઇલ એ રાધનપુર ના સરકારપુરા ગામની હિન્દૂ સાધુ સમાજ ની દીકરી ધરતીબેન દિનેશ ભાઈ સાધુ ની દીકરી ભગાડી લઇ જઈને લવ જેહાદ ભોગ બનાવીને દીકરીને ફસાવીને ભગાડી જતા સમગ્ર સાધુ સમાજ હિન્દૂ યુવા સંગઠન રોષે ભરાયેલ ઉગ્ર બનેલ. આ લવ જેહાદ ની ઘટનાને ત્રણ મહિના જેવો ટાઈમ વીતી ગયો. છતાં પોલીસ કે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયેલ નથી. જો હિન્દૂ દીકરી ને પરત નહિ લવાય…
Read MoreMonth: October 2020
દિયોદર કોટડા(ફો) ગામે દબાણ દૂર કરવા ગયેલ અધિકારી નો કાફલો વિના મોઢે પરત ફર્યો
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકા ના કોટડા(ફો) ગામે અગાવું પડેલ પ્લોટ ના બહાના તળે પ્લોટ ના માપ થી અને બીજી જગ્યા પર ખોટી રીતે દબાણ કરતા ગામ ના જાગૃત નાગરિક દ્વારા ત્રણ મહિના અગાવું દબાણ સ્વચ્છતા રીતે દૂર કરવા માટે ગ્રામ પંચાયત અને દિયોદર તંત્ર ને લેખિત માં રજુઆત કરી હતી. જેમાં કોઈ નિર્ણય ના આવતા આખરે જાગૃત નાગરિક એ જિલ્લા કલેકટર અને નાયબ કલેકટર દિયોદર ને રજુઆત કરી હતી. જેમાં ત્રણ મહિના ની રજુઆત બાદ દબાણ દૂર કરવા હુકમ કરવામાં આવતા આજે દિયોદર તાલુકા પંચાયત ની ટિમ પોલીસ બંદોબસ્ત…
Read Moreદિયોદર ખાતે નશા બંધી સપ્તાહ દિન ની ઉજવણી કરાઈ
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર ખાતે આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે જિલ્લા નશા બંધી અધિકારી એન એ દેવાણી, તેમજ જિલ્લા નશા બંધી સુપરિટેન્ડ એસ પી વાઘેલા ના અધ્યક્ષ સાથે નશાબંધી સપ્તાહ દિન ની ઉજવણી પૂર્ણાહુતિ સમારોહ યોજવમાં આવ્યો હતો. જેમાં વર્તમાંન સમય લોકો દારૂ, ચરસ, બીડી, સિગરેટ, તમાકુ, ગુટખા, છીકણી, અફીણ,મેડિકલ માં મળતી નશાની ટિકડીઓ જેવા અનેક વ્યસન માણસ ને કેન્સર કે મોટી બીમારી ઓ નોતરે છે. જેને અટકાવવા માટે નશા બંધી મુક્તિ ના અમલીકરણ માટે નશાબંધી સપ્તાહ દિન ની ઉજવણી પૂર્ણાહુતિ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે દિયોદર તાલુકા પંચાયત…
Read Moreવડાગામ મુકામે થી ચોરીની મો.સા.સાથે એક ઈસમને જડપી પાડતી ધનસુરા પોલીસ
હિન્દ ન્યૂઝ, વડાગામ, અભ્ય ચુડાસમા, પોલીસ મહાનિરિશ્રક ગાંધીનગર રેન્જ ગાંધીનર તથા સંજય ખરાત સાહેબ, પોલીસ અધિક્ષક અરવલ્લી મોડાસા તથા બી.બી.બસિયા નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ મોડાસા નાઓએ જિલ્લામાં બનેલ મિલકત વિરુદ્ધ ગુન્હો શોધી કાઢવા માર્ગદર્શન તથા સૂચનાઓ આપેલ જે અન્વયે પો.સ.ઈ. પી.ડી.રાઠોડ ધનસુરા પો.સ્ટે.નાઓએ પોતાના વિસ્તારમાં સધન તકેદારી રાખી બાતમીદારો સતર્ક કરેલ અને તાબાના માણસોને સૂચના આપેલ જે અનુસંધાને ધનસુરા પોલીસના અ.હે.કો.રાજદીપ સિંહ જીત સિંહ બ.ન.૩૯૦ તથા અ.લોકરક્ષક પોપટભાઈ કાળા ભાઈ બ.ન.૦૪૬૫ નાઓ વડાગામ ઓ.પી.વિસ્તારમાં ના.રાં. પેટ્રોલિંગ દરમિયાન બજાજ પ્લેટિના મો.સા.ઊભી રાખી ચેકીંગ કરતા મો.સા.ને કોઈ રજીસ્ટ્રેશન નબર પ્લેટ લગાડેલ…
Read Moreભાભર જલારામગૌશાળા ખાતે સી. સી. રોડનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ હતું
હિન્દ ન્યૂઝ, ભાભર ગુજરાત માં પ્રખ્યાત એવી ભાભર જલારામગૌશાળા ખાતે આજે ભાજપા ના આદરણીય ગુજરાત પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ ના વરદ હસ્તે ભારતીય જનતા પાર્ટી સાશીત નગરપાલિકા દ્વારા 10 લાખ રૂપિયા ના ખર્ચે ગૌશાળા માં નવીન રોડ બનાવવા માટે ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ હતું. જેમાં તમામ ભાજપ ના કાર્યકરો તથા ગૌશાળા ના સંચાલકો અને ભાભર નગરપાલિકા ની બોડી હાજર રહી ને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર
Read Moreગુજરાત જન અધિકાર મંચ મહુવા વિદ્યાર્થી સમિતિ દ્વારા 50% ફી માફી માટે પ્રાંત અધિકારી ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, મહુવા તા. 09/10/2020 ના રોજ ગુજરાત જન અધિકાર મંચ મહુવા વિદ્યાર્થી સમિતિ દ્વારા 50% ફી માફી માટે આવેદન દેવા ગયેલ જેમા જન અધિકાર મંચ મહુવા તાલુકાના ઉપપ્રમુખ અજીતસિંહ વાજા, મહુવા વિદ્યાર્થી સમિતિના કન્વિનર વિવેકભાઈ જેઠવા, સહ કન્વિનર વિજયભાઈ બારૈયા, તુલસીભાઈ મકવાણાત્થા નરેશભાઈ દાણીધારીયા, મોહીતભાઈ ઝીંઝાળા, ચિરાગભાઈ ભાટી, વિપુલભાઈ બારૈયા, શરદભાઈ બારૈયા તથા સમગ્ર જન અધિકાર મંચ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને જન અધિકાર મંચ મહુવા વિદ્યાર્થી સમિતિના કન્વિનર વિવેકભાઈ જેઠવા એ જણાવેલ કે જો આવતા 5 દિવસ ની અંદર આનો રસ્તો શોધવામા નહી આવે તો જન અધિકાર…
Read Moreબનાસકાંઠાના બેવટા ગામની પાવનધરા માં પવિત્ર અધિક માસ નિમિત્તે બેવટા ગામની ગૌશાળામાં ભાગવત કથા કરવામાં આવી
હિન્દ ન્યૂઝ, બનાસકાંઠ, બનાસકાંઠાના બેવટા ગામની પાવનધરા માં પવિત્ર અધિક માસ નિમિત્તે બેવટા ગામની ગૌશાળામાં ભાગવત કથા કરવામાં આવી અને બેવટા નગરજનો ના સંયોગ અને સાથ સહકારથી કથાનો આયોજન કરેલ છે. તેમાં કથાના વક્તા ગુજરાતના પ્રખર અને પ્રચંડ વેદો તથા શાસ્ત્રોના જાણકાર દિનેશભાઈ એમ દવે લુવાણા કળશ હાલ (બેવટા) તેમના શ્રીમુખેથી બેવટા ગામનાં નગરજનો ને ભાગવત કથાનું જ્ઞાન સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો છે અને આવા પવિત્ર અધિક માસ નિમિત્તે પૂણ્ય શાળી એવા નરશીભાઈ ભુરીયા ગામનાં બેવટા ગામમાં તેમના તરફથી ગૌશાળાની ઉતમ પાવન ભૂમિ માં બ્રાહ્મણો ને ભોજન કરાવ્યું અને આમ…
Read Moreભારતીય જૈન સંગઠન જામનગર જિલ્લા તરફથી તથા બટુકભાઈ ખંઢેરીયા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી જામનગર મહાનગરપાલિકાના સ્તુત્ય ૧- ૧ ધન્વંતરી રથનું યોગદાન આપવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, જામનગર જામનગર મહાનગરપાલિકા તરફથી કોરોના પેન્ડેમિક અંતર્ગત લોકોને ઘરે બેઠા સારવાર મળે તે માટે ૧૮ ધનવંતરી રથ જામનગર શહેરની અંદર કાર્યરત છે. દરરોજ જુદી જુદી જગ્યાએ જઈ અને સેવા આપે છે. તેની સાથે ડૉક્ટર અને મેડિકલ પેરામેડિકલ સ્ટાફ પણ હોય છે. સાથે લોકો ને દવા તથા ઉકાળો પણ આપવામાં આવે છે. સવારે ૧૦ થી ૧ અને બપોરે ૪ થી ૬ જુદા વિસ્તારોમાં આ પ્રમાણે ની સેવા આપે છે. ડો. કલ્પનાબેન ખંડેરિયા જણાવે છે કે લગભગ ૧૦૦ થી ૨૦૦ પેશન્ટની ઓપીડી દરરોજ થાય છે અને તેનાથી વિશેષ પેશન્ટોને જે…
Read MoreCOVID-19 ના પગલે છોટાઉદેપુર જિલ્લામાં જાહેરનામું અમલી
હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID -19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટ સુજલ મયાત્રાએ, ફોજદારી કાર્યરિતી અધિનિયમ- (સી.આર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ના નં.ર)ની કલમ-૧૪૪ અને ગુજરાત એપેડેમિક ડિસીઝ, કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ર૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૩ અને ૩૪ અન્વયે મળેલ સત્તાની રૂએ તા ૦૧/૧૦/૨૦૨૦ થી તા.૩૧/૧૦/૨૦૨૦ સુધી કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં નીચે મુજબની પ્રવૃતિઓને સોશ્યલ ડિસ્ટન્સિંગ અને ફેસ કવર બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના…
Read Moreજેતપુરના જૂનાગઢ રોડ પર અચાનક ચક્કર આવ્યા જેતપુર શહેર કોંગ્રેસ યુવા મહામંત્રી મદદ રૂપે
હિન્દ ન્યૂઝ, જેતપુર, પ્રાપ્ત વિગત મુજબ તા.10/10/2020 ના રોજ વિસાવદર થી રાજકોટ જતા એક મહિલા રાત્રી દરમિયાન લગભગ 4 થી 5 વાગિયા ના વચ્ચે વહેલી સવાર ના જેતપુર ના જુનાગઢ રોડ પર બાઇક મા જતા તે દરમિયાન મહિલા ને અચાનક ચક્કર આવતા રોડ પર પડી જતા માથાના ભાગ તેમજ હાથ પગના ભાગ ઉપર ઇજા પોહચતા તેમજ ઇજા ની જાણ થતા જેતપુર શહેર કોંગ્રેસ યુવા મહામંત્રી (અનીકેત બાવીસા) તાત્કાલીક ધટના સ્થળે પહોચી ને વાહન વ્યવસ્થા કરી જેતપુરની સીવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવા માં આવ્યા તેમજ ગંભીર ઇજા પોહચતા જેતપુર સિવિલ હોસ્પિટલ…
Read More