ગઢડા, સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ને વૈશ્વિક મહામારી તરીકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જાહેર કરવામાં આવી છે . સમગ્ર વિશ્વ ત્યારે આ મહામારી અટકાવવા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે. આજે ગઢડા તાલુકાના ઢસા જંકશનમાં સેનેટરાઈઝર કરવામાં આવ્યો હતો . જેમાં ગામમાં તમામ મુખ્ય બજારો, ખાધી કાર્યાલય રોડ, સરકારી દવાખાના અંદર, ગલ્સ હાઈસ્કુલ રોડ, મસ્જિદ વાળી શેરી, કેન્દ્ર વતી શાળા, પાણી ના ટાંકા પાસે, આખા ઢસા જંકશન માં સેનેટરાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યું. સાથે ગામના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી કે જ્યાં સુધી આગળ કોઈ નિર્ણય લેવામાં આવે ત્યાં સુધી તમામ ગ્રામજનોને…
Read MoreMonth: April 2020
રાજકોટ શહેરની ખ્યાતનામ સ્કૂલની શિક્ષિકા પર વેપારીએ લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૧.૪.૨૦૨૦ ના રોજ શિક્ષિકા આરોપીના બાળકોને અભ્યાસ કરાવે છે. શહેરની સેન્ટમેરી સ્કૂલની શિક્ષિકા પર આરોપીએ સતત એક વર્ષ સુધી લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. જોકે, બાદમાં શિક્ષિકાએ લગ્નની જીદ પકડતા આરોપીએ તેને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. અને તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. આરોપીના જોડિયા બાળકોને શિક્ષિકા હોમવર્ક કરાવતી હતી. ૨૯ વર્ષીય શિક્ષિકાએ પોતાની ફરિયાદમાં ભૂતખાના ચોકમાં અરિહંત ડિસ્ટ્રિબ્યૂટર નામે દવાનો વ્યવસાય કરતા દિવ્યેશ જાટકિયાનું નામ આપ્યું છે. ફરિયાદ પ્રમાણે ૨૦૧૮ના વર્ષમાં પીડિતાની મુલાકાત આરોપી સાથે થઈ હતી. આરોપીના બંને જોડિયા બાળકો શિક્ષિકાના ક્લાસમાં…
Read Moreરાજકોટ મહાનગરપાલિકા કમિશનર ઉદિત અગ્રવાલ એ કરી પ્રેસ કોંફરન્સ
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૧.૪.૨૦૨૦ ના રોજ જિલ્લામાં ૧૨૦૦ કીટ મળી. રાજકોટ શહેરને ૬૦૦ કીટ મળેલ છે. રેપીડ ટેસ્ટમાં સિધો જ કોરોના ટેસ્ટ થશે. કાલ થી રેપીડ ટેસ્ટ કીટ દ્વારા લોકોની તપાસ કરવામાં આવશે. માત્ર ૧૫ મિનિટમાં કીટ દ્વારા કોરોનાનું રીઝલ્ટ આવશે. લક્ષણો જણાશે તેનો જ ટેસ્ટ કરવામાં આવશે. જંગલેશ્વર માં માત્ર ૭ જેટલી શેરીઓમાં જ કેસો સામે આવ્યા છે. રાજકોટના લોકોનો સારો સહકાર મળી રહ્યો છે. કર્ફયુ વિસ્તારમાં પણ સારો સહકાર મળી રહ્યો છે. સારવાર હેઠળ ૨૮ લોકો છે. તમામ સ્ટેબલ છે. ૧૧ દિવસની નાની બાળકી પણ સ્ટેબલ છે. હું…
Read Moreમંત્રી હકુભા જાડેજા સર્વ ખેડૂતો ને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવેલ
જામખંભાળીયા, રાજયના મંત્રી હકુભા જાડેજાની ભલામણથી ભાતેલ ગામેનાં ખેડુતો દ્વારા પી.એમ. ફંડમાં બે લાખ એકાવન હજાર રૂપિયાનો ચેક દેવભુમિ દ્વારકા ના પ્રમુખ પી.એસ.જાડેજા ની આગેવાનીમાં જીલ્લા કલેક્ટર ને ચેક અર્પણ કરેલ છે. હકુભા જાડેજા દ્વારા સર્વ ખેડૂતો ને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવેલ છે. રિપોર્ટર : નરેન્દ્રસિંહ જાડેજા, જામ ખંભાળિયા
Read Moreરાજકોટ શહેર માર્કેટીંગ યાર્ડમાં કાલથી ઘઉંની હરરાજી શરૂ, પ્રથમ ૫૦ ખેડૂતોને બોલાવાશે
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦.૪.૨૦૨૦ ના રોજ કોરોનાના સંક્રમણને રોકવા આવતીકાલથી રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં એક માત્ર ઘઉંની હરરાજી શરૂ કરવામાં આવનાર છે. જેથી એકી સાથે વેપારીઓ ખેડુતો ઉમટે નહિ. અગાઉ ખેડુતોના રજીસ્ટ્રેશન કરાયાબાદ કાલથી ક્રમ અનુસાર ઘઉંનું રજીસ્ટ્રેશન કરાવનાર પ્રથમ ૫૦-૫૦ ખેડુતોને બોલાવાશે અને સવારે ૯ વાગ્યાથી હરરાજી શરૂ કરવામાં આવશે. અત્યાર સુધીમાં આશરે ૨૦૦૦ રજીસ્ટ્રેશન થઈ ચૂકયા છે. અને હજુ પણ રજીસ્ટ્રેશન ચાલુ જ રહેશે. એક બાજુ કોરોનાની મહામારી અને ખેડુતોનો તૈયાર પાક જે ઘરમાં પડેલો હોય તેનું વેચાણ થઈ શકે તે માટે કાલથી પ્રથમ ઘઉંની હરરાજી કરવામાં આવશે.…
Read Moreએકી સાથે નવ રો માં આગ લાગતાં નિરાધાર બનેલ પરિવારો ને અનાજ ની કીટ નું વિતરણ
ડેડીયાપાડા, ડેડીયાપાડા તાલુકાના ગિચડ ગામ માં ભર બપોરે ૧ વાગ્યા ના સુમારે ભીષણ આગ માં એકી સાથે નવ ઘર આગ માં બળી ને ખાખ થતાં તમામ ઘરવખરી નો સામાન બળી ગયો હતો.કોરોના ની મહામારી અને એક બાજુ ઘરો માં આગ લાગતાં તમામ પરિવારો પર દુઃખ નું આભ ફાટ્યું ત્યારે જિલ્લા પ્રમુખ દામા ભાઈ વસાવા ,માજી તાલુકા પ્રમુખ દેવજી ભાઈ વસાવા ,જાતર ભાઈ વસાવા,દેડીયાપાડા ડેપ્યુટી સરપંચ પંકજ ભાઈ વસાવા તરફ થી તમામ ઘરો માં અનાજ ની કીટ નું વિતરણ કરવા માં આવ્યું. રિપોર્ટર : વિશાલ પટેલ, ડેડીયાપાડા
Read Moreરાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ બંદોબસ્તમાં રહેલ અધિકારીઓને સુચના આપતા રાજકોટ શહેર પોલીસ કમિશનર
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાહેબ દ્વારા મહત્વના પોઈન્ટની વિઝીટ લઈ ફરજ પરના અધિકારીઓ તથા કર્મચારીઓ ને જરૂરી સુચનાઓ કરવામાં આવેલ. રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તાર કે જયા વધુ કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓ મળી આવેલ હોય. જેથી રેડ ઝોન જાહેર કરી હાલ ત્યાં કફીર્યુ જાહેર થયેલ છે. જંગલેશ્વર વિસ્તારમાં પોલીસ કમિશનર સાહેબે ચેપગ્રસ્ત વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી ફુટ પેટ્રોલિંગ કરી બંદોબસ્તમાં રહેલ કમેચારીઓ ને સુચના આપી હતી. બાદમાં જંગલેશ્વર વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી અધિકારીઓ સાથે મીટીંગ યોજવામાં આવેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેર બાંધકામ સાઈટ પર રહેલા પરપ્રાંતીય મજુરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવેલ મનોવૈજ્ઞાનિક પરામર્શ
રાજકોટ , રાજકોટ શહેર તા.૨૦.૪.૨૦૨૦ ના રોજ હાલ તમામ સાઈટો પર ઘણા સમયથી કામ બંધ હોય. તેમજ શહેરની જુદી-જુદી સાઈટ પર મજુરી અર્થે આવેલા મોટાભાગના અટવાયેલા મજુરો પરપ્રાંતીય હોય. તેઓ પોતે પોતાના વતન તરફ જવા પ્રયત્નશીલ છે. આવી પરિસ્થિતિમાં સાઈટ પર રહેલા મજુરોનું મનોબળ જળવાય રહે તે હેતુસર રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા કાર્યરત કંટ્રોલરૂમ તરફથી આ લોકડાઉન દરમિયાન રોકાયેલ. સ્થળાંતર કરતા મજુરો માટે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મનોવૈજ્ઞાનિક પરામર્શ કરવા જણાવવામાં આવેલ છે. આ માટે નોડલ અધિકારી તથા મનોવૈજ્ઞાનિકની ટીમ ફોરેન્સિક સાયન્સ લેબ. ગાંધીનગર ખાતે નિયુક્ત કરવામાં આવેલ છે. રિપોર્ટર :…
Read Moreમુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ તેમના નિવાસસ્થાનેથી રાજકોટ શહેરના સાંસદો અને ધારાસભ્યો સાથે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી વાતચીત કરી હતી
તા.૨૦.૪.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ રાજ્યમાં કોરોના થી વધુ પ્રભાવિત જિલ્લાઓ અને મહાનગરોના પ્રજાકીય પ્રતિનિધિઓ સાથે વિડિયો કોન્ફરન્સ સંવાદના શરૂ કરેલા ઉપક્રમમાં આજે તેમણે મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી ભાવનગર અને રાજકોટ ના સાંસદો અને ધારાસભ્યો સાથે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી વાતચીત કરી સ્થાનિક સ્તરેથી આ જન પ્રતિનિધિઓના ફીડબેક મેળવ્યા હતા. અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વિજયભાઈ રૂપાણી એ ખાસ કરીને નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોમાં ઉદ્યોગ એકમો શરૂ થઈ રહ્યા છે. ત્યારે ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સ નોર્મસ જળવાય એટલુ જ નહિ કામદારો શ્રમિકો માટે કામકાજના સ્થળે એટલે કે ઉદ્યોગ એકમ…
Read Moreરાજ્યમાં આગામી ૨૦ એપ્રિલ માત્ર નગરપાલિકા મહાનગરપાલિકા હદ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં જ ઔદ્યોગિક એકમો કાર્યરત કરી શકાશે વિજયભાઈ રૂપાણી
તા.૧૯.૪.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યમાં આગામી ૨૦ એપ્રિલ સોમવારથી માત્ર નગરપાલિકા મહાનગરપાલિકા હદ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં જ ઔદ્યોગિક એકમો કાર્યરત કરી શકાશે. શક્ય હોય ત્યાં સુધી આવા એકમોના કામદારોને ફેકટરી પ્રીમાઇસિસ માં જ રહેવાની વ્યવસ્થા અને બને એટલી ઓછી અવરજવર થાય તેની તકેદારી રાખવાની રહેશે. શહેરી વિસ્તારોમાં ઉદ્યોગ એકમો શરૂ ક્યારે કરવા દેવા તે અંગે પરિસ્થિતિના સતત નિરીક્ષણ બાદ રાજ્ય સરકાર નિર્ણય કરશે. શહેરી વિસ્તારમાં નિર્માણ હેઠળના બાંધકામ પ્રોજેક્ટ્સ પણ કામદારો શ્રમિકોની તે પ્રોજેક્ટ્સ સ્થળે રહેવાની વ્યવસ્થા સાથે…
Read More