રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ બંદોબસ્તમાં રહેલ અધિકારીઓને સુચના આપતા રાજકોટ શહેર પોલીસ કમિશનર

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૦.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાહેબ દ્વારા મહત્વના પોઈન્ટની વિઝીટ લઈ ફરજ પરના અધિકારીઓ તથા કર્મચારીઓ ને જરૂરી સુચનાઓ કરવામાં આવેલ. રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તાર કે જયા વધુ કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓ મળી આવેલ હોય. જેથી રેડ ઝોન જાહેર કરી હાલ ત્યાં કફીર્યુ જાહેર થયેલ છે. જંગલેશ્વર વિસ્તારમાં પોલીસ કમિશનર સાહેબે ચેપગ્રસ્ત વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી ફુટ પેટ્રોલિંગ કરી બંદોબસ્તમાં રહેલ કમેચારીઓ ને સુચના આપી હતી. બાદમાં જંગલેશ્વર વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી અધિકારીઓ સાથે મીટીંગ યોજવામાં આવેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment