કેશોદના રૂદ્ર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂયાતમંદ લોકો સુધી પહોંચાડે છે ભોજન કેશોદ, તાજી રસોઈ બનાવી કેશોદ માંગરોળ માણાવદર સહીતના તાલુકાના વિસ્તારોમાં જરૂરીયાતમંદ લોકો સુધી જઈ સરકારના નિયમ મુજબ એક મીટર દુર બેસાડી ભોજન કરાવી રહ્યા છે. હાલમા વિશ્વમાં કોરોના વાયરસની મહામારીથી બચવા લોક ડાઉન જાહેર કરવામા આવ્યુ છે ત્યારે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. જેથી ગરીબ પરિવારોને ભોજન મળે તે માટે અનેક સેવાકીય સંસ્થાઓ ટ્રસ્ટો તથા દાતાઓના સહયોગથી અનેક જરૂયાતમંદ લોકોના ઘરે ઘરે ભોજન ફ્રૂડ પેકેટ રાશન કીટ શાકભાજી સહીતની સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. ત્યારે…
Read MoreMonth: April 2020
રાજકોટ શહેર એનેસ્થિસિયા ડોક્ટરોના અસોસિએશન દ્વારા ૨૫ ફેશશિલ્ડ સિવિલ હોસ્પિટલને અર્પણ
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૦.૪.૨૦૨૦ ના રોજ કોરોના વાયરસ કોવિડ-૧૯ની મહામારીમાં સતત રાત-દિવસ ફરજ બજાવતા તબીબો, પેરામેડીકલ સ્ટાફને પણ રક્ષણ મળી રહે તે માટે રાજકોટ સીટી બ્રાન્ચ ઓફ ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૨૫ ફેશશિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હોવાનું સંસ્થાના પ્રમુખ ડોક્ટર હેતલ વડેરા એ જણાવ્યું છે. ડોક્ટર વડેરા એ કહ્યું કે, અમારી સંસ્થાના ૧૨૦ સભ્યો દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડૉક્ટરો અને સ્ટાફ સુરક્ષિત અને સલામત રીતે કાર્ય કરી શકે તે માટે આ ફેશશિલ્ડ આપવામાં આવ્યા છે. હજુ બીજા ૨૫ જેટલા ફેશશિલ્ડ આપવામાં આવનાર છે. રાજકોટ મેડિકલ…
Read Moreકોરોના સંધર્ભે : હિન્દ ન્યુઝ દ્વારા થરાદ તાલુકાની ખાસ મુલાકાત
થરાદ, સમગ્ર દેશ અત્યારે કોરોના વાયરસ નામની બીમારી એ હાહાકાર મચાવ્યા છે ત્યારે વાત કરવામાં આવે બનાસકાંઠા ના થરાદ તાલુકાના મહાદેવપૂરા ગામની તો થરાદ તાલુકા નું પહેલું એવું ગામડું છે કે જ્યાં ગામના લોકો એ બહાર થી આવતા જતા લોકો ઉપર પતિબંધ મૂકી દીધો છે. ‘હિન્દ ન્યૂઝ’ દ્વારા આ ગામની ખાસ મુલાકાત લીધી અને ત્યાંના લોકો પાસે થી માહિતી મેળવી હતી. ગામના કાર્યકરો એ જણાવ્યું હતું કે બહારથી કોઈપણ વ્યક્તિ અમારા ગામની અંદર આવવા દેતા નથી અને કોઈ ખાસ કામ હોય તો જે પણ વ્યક્તિ ત્યાં આવે છે તેમનું નોટ…
Read Moreખજૂદ્રા ગામ ની અંદર ગરીબ લોકો ને રાશન ની કીટ ફૂડ પેકેટ નુ વિતરણ કરવા મા આવ્યુ
ખજુદ્રા, સામાજિક કાર્યકર ચૌહાણ જેન્તી કુમાર ની આગેવાની હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન ઉના દ્વારા આજે માનવ સેવા એજ પ્રભુ સેવા ની યુક્તિ સફળ બનાવવા મા આવી. આજે દુનિયા ની અંદર અને આપણા દેશ મા કોરોના વાયરસ લોકડાઉન સરુ છે ત્યારે આવી અતિ ગંભીર પરિસ્થિતિ ના સમયે ગરીબ અને મધ્યમવર્ગના લોકો મહા મુશ્કેલી મા મેકાઈ ગયા છે. ત્યારે ઉના તાલુકાના ખજૂદ્રા ગામ ની અંદર વિધવા બહેનો, અનાથ બાળકો, કેન્સર જેવી બીમારી થી પીડાતા લોકો અને જે એક એક ટાણા નુ કરી ને ખાય છે. તેવા લોકો…
Read More