હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી રાજ્યના તમામ 182 વિધાનસભા વિસ્તાર માટે કુલ 182 નવીન બસોનું લોકાર્પણ કર્યું; આ અવસરે નવીન બસોના ડ્રાઈવર્સને પ્રતીકરૂપે ચાવી અર્પણ કરાઈ. ગુજરાત એસ.ટી. દરરોજ 8 હજારથી વધુ બસના કાફલા સાથે 33 લાખ કિમીના સંચાલનથી અંદાજે 27 લાખથી વધુ મુસાફરોને સ્વચ્છ-સલામત અને સમયબદ્ધ પરિવહન સેવા પૂરી પાડે છે; રાજય સરકાર દ્વારા દર વર્ષે નવી એસ.ટી બસ ખરીદવા માટે એસ.ટી નિગમને નાણાકીય સહાય અપાય છે.
Read MoreDay: March 18, 2026
પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના માંડોદરા પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન વહિવટી તંત્ર દ્રારા કરવામાં આવ્યું હતું. સેતુ કાર્યક્રમ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા વિવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી હતી. સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વિકાસ શાખા દ્વારા મનરેગા SBMG, PMYJ, NRLM, BPL દાખલા વગેરે યોજનાઓનું માર્ગદર્શન તેમજ સીધોજ લાભ પૂરો પાડવામાં આવ્યો હતો.તાલુકા પંચાયત માણાવદર દ્વારા જાતિ, આવક , નોન ક્રિમિલિયર તેમજ EWS ના દાખલા લાભાર્થીઓને સ્થળ પર જ કાઢી આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત આંબલીયા સબસેન્ટર આરોગ્યની ટીમ દ્વારા વિશેષ કેમ્પનું…
Read Moreકેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ભારતીય ધ્વજ ધરાવતા LPG કેરિયર્સ શિવાલિક અને નંદા દેવીના બહાદુર ક્રૂ સાથે વાતચીત કરી
હિન્દ ન્યુઝ, દિલ્હી કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી (MoPSW), સર્બાનંદ સોનોવાલે, મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને આજે અહીં ભારતીય ધ્વજ ધરાવતા LPG કેરિયર્સ શિવાલિક અને નંદા દેવી ના બહાદુર ક્રૂ સભ્યો સાથે વાતચીત કરી હતી અને મહત્વપૂર્ણ LPG કાર્ગોના સુરક્ષિત પરિવહન માટે તેમની હિંમત અને અતૂટ કર્તવ્યનિષ્ઠા બદલ રાષ્ટ્રની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી આ વાતચીતમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ વિજય કુમાર; શિપિંગના ડાયરેક્ટર જનરલ શ્યામ જગન્નાથન; શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન બી.કે. ત્યાગી; શિવાલિકના કેપ્ટન સુખમીત…
Read Moreસફાઈ કામદારોના ઉત્કર્ષ માટે મહત્વની બેઠક
હિન્દ ન્યુઝ, રાજકોટ રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના વાઇસ ચેરમેન હરદીપસિંઘ ગીલની અધ્યક્ષતામાં ઉપલેટા નગરપાલિકા ખાતે મીટીંગ યોજાઈ 🏛️ સફાઈ કામદારોના પ્રશ્નો અને રજૂઆતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ સાથે મદદરૂપ બનવા અધિકારીઓને સૂચના આપતા ગીલ 👷♂️ સફાઈ કામદારોના કલ્યાણ અને તેમના હિતોના રક્ષણ માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. ✅
Read Moreઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2026; દેશભરના શ્રદ્ધાળુઓ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ
હિન્દ ન્યુઝ, નર્મદા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમાર્થીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરાઈ કે જેમાં ડૉમ શેલ્ટર, મોબાઈલ ટોઈલેટ, પીવાના શુદ્ધ પાણી માટે વૉટર સ્ટેશન, મેડિકલ યુનિટ અને એમ્બ્યુલન્સ સેવા, પૂરતી લાઈટિંગ વ્યવસ્થા તેમજ ઈમર્જન્સી હેલ્પલાઈન પોઈન્ટનો સમાવેશ. ઉપરાંત, વિશાળ વૉટરપ્રૂફ ડોમ, બેઠક વ્યવસ્થા, સ્નાનગૃહ, ચેન્જિંગ રૂમ અને ક્લોક રૂમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ; રાજ્ય સરકાર, યાત્રાધામ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા સુવ્યવસ્થિત આયોજનને કારણે દર વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો.
Read Moreखाद्य प्रसंस्करण उद्योग को पोषण सुरक्षा लक्ष्यों के अनुरूप होना चाहिए
हिन्द न्यूज़, दिल्ली खाद्य प्रसंस्करण उद्योग मंत्री चिराग पासवान ने आज भारत के खाद्य प्रसंस्करण और पोषक तत्वों के लिए एक स्पष्ट और दीर्घकालिक रोडमैप की आवश्यकता पर जोर दिया। उन्होंने कहा कि उद्योग को 2047 तक एक विकसित राष्ट्र बनने के राष्ट्रीय दृष्टिकोण के साथ खुद को संरेखित करना होगा। एसोचैम के ‘पोषण भारत 2026 : पोषण सुरक्षा को सुदृढ़ करने में पोषक तत्वों और उपयोगी खाद्य पदार्थों की भूमिका पर राष्ट्रीय सम्मेलन’ को संबोधित करते हुए मंत्री ने हितधारकों से अगले एक वर्ष, पांच वर्ष और…
Read More