જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    જિલ્લા કલેક્ટર દિગ્વિજય જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટરએ જિલ્લાનાં નાગરિકોને સ્વછતા અભિયાનમાં જોડાઈ સમૂહ સ્વચ્છતામાં ભાગીદારી નોંધાવવા તેમજ વિવિધ દિવસો નક્કી કરી જીઆઇડીસી, શૈક્ષણિક સંસ્થાઓ ઓફિસો, ગવર્મેન્ટ સ્ટાફ ક્વાર્ટર સહિતની સ્વચ્છતા કરવાં જણાવ્યું હતું. વધુમાં જિલ્લા કક્ષા તેમજ તાલુકાના અધિકારીઓએ તેમના કાર્યક્ષેત્રથી નજીકના વિસ્તારમાં જઈ અને સ્વચ્છતા માટે સમય આપવા આયોજન કરવા સૂચના આપી હતી અને સ્વચ્છતા અભિયાનને ઝૂંબેશ રૂપે હાથ ધરવા અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દર્શનાબેન ભગલાણીએ જિલ્લામાં…

Read More

જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ઇણાજ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જનપ્રતિનિધિઓ દ્વારા જમીન વળતર, વેરા વસૂલાત, સહિત જનહિતલક્ષી પ્રશ્નોનાં નિકાલ અંગે તેમજ ગીર ગઢડા રેવન્યૂ સ્ટાફની બાકી ક્વાર્ટરની કામગીરી, જમીન સંપાદન સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા. તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે આજોઠા ગામમાં પ્રાથમિક આરોગ્ય દવાખાનાની જમીન ફાળવણી, પશુ દવાખાનાનાં પ્રશ્નો તેમજ બાદલપરામાં સાઇકલોન શેલ્ડર કામગીરી ચાલુ કરવાં અંગેની રજૂઆત કરી હતી. તેમણે વધુમાં સૂત્રાપાડા તાલુકાનાં અમરાપુરમાં જમીન માપણી, સુંદરપરાથી પ્રાચી અન્ડરબ્રિજની કામગીરી, ધાવા ગામે ખેડૂતોને…

Read More

ઈન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે વેરાવળ ચોપાટી પર સફાઈ અભિયાન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    પ્લાસ્ટિકના ઉપયોગના કારણે દર વર્ષે દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન પહોંચે છે. દરિયામાં પ્રદૂષણ ન થાય અને જીવસૃષ્ટિનું સંરક્ષણ થાય તેવા હેતુસર દર વર્ષે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડેની ઉજવણી કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં ઈન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યૂટ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ વહીવટી તંત્ર દ્વારા વેરાવળ ચોપાટી પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જો કચરો નાખવાનું બંધ થશે તો કચરો વીણવાની જરૂરિયાત જ નહીં રહે. વધુમાં તેમણે અપીલ…

Read More

मान. उपराष्ट्रपति ने प्रधानमंत्री आवास योजना(शहरी) के तहत निर्मित आवासों का उद्घाटन किया

हिन्द न्यूज, दीव       भारत के माननीय उप राष्ट्रपति जगदीप धनखड़ संघ प्रदेश दीव के दौरे के अपने दूसरे दिन दिनांक 22/09/2024 को माननीय उपराष्ट्रपति जी ने प्रधानमंत्री आवास योजना(शहरी) के तहत निर्मित आवासों का उद्घाटन किया और लाभार्थी परिवारों की महिला सदस्‍यों का मुँह मीठा करते हुए उन्‍हें आवासों की चाभी सौंपी और लाभार्थी परिवारों को बधाई दी।       इस अवसर पर माननीय प्रशासक प्रफुल पटेल जी ने माननीय उप राष्ट्रपति जगदीप धनखड़ जी को पुष्‍पगुच्‍छ व विशेष स्‍मृतिचिह्न देकर एवं शॉल पहनाकर उनका भव्‍य…

Read More

माननीय उपराष्‍ट्रपति जगदीप धनखड़ जी दीव दौरे पर पधारे, निर्वाचित जन प्रतिनिधियों के साथ की मुलाकात 

हिन्द न्यूज़, दीव        उल्‍लेखनीय है कि भारत के माननीय उप राष्ट्रपति श्री जगदीप धनखड़ जी संघ प्रदेश दादरा एवं नगर हवेली तथा दमण एवं दीव के तीन दिवसीय दौरे पर हैं । इस दौरे के तीसरे चरण में दिनांक 21/09/2024 को अपराह्न में माननीय उपराष्ट्रपति महोदय का सपरिवार दीव शुभागमन हुआ । उनके साथ संघ प्रदेश दादरा एवं नगर हवेली तथा दमण एवं दीव के माननीय प्रशासक प्रफुल पटेल जी भी दीव पधारे । ज्ञात हो कि संघ प्रदेश दादरा एवं नगर हवेली तथा दमण एवं दीव…

Read More

वैशाली जिलाधिकारी यशपाल सिंह मीणा के जनता दरबार, पहुँचे 63 फरियादी

हिन्द न्यूज़, बिहार वैशाली जिलाधिकारी यशपाल सिंह मीणा की अध्यक्षता में अपने ही कार्यालय कक्ष में जनता दरबार का आयोजन किया गया। जिसमें जिलाधिकारी यशपाल सिंह मीणा ने जनता की शिकायत और समस्यायें सुनीं तथा जाँच और उचित कार्यवाही का भरोसा दिया। जिले के विभिन्न क्षेत्रों से कुल 63 आवेदकों ने जिलाधिकारी से मुलाकात कर अपनी समस्या उन्हें बतायी। उन्होंने परिवादियों से मुलाकात कर सबकी बातों को सुना और संबंधित विभागों के पदाधिकारियों को इसका शीघ्र निष्पादन करने का दिशा निर्देश देते हुए कहा कि जल्द से जल्द मामलों की…

Read More

સાચું શિક્ષણ કોને કહીશું ?

હિન્દ ન્યુઝ, ધરમપુર પુસ્તકિયા જ્ઞાન સાથે અનુભવજ્ઞાન પણ અત્યંત જરૂરી છે “શિક્ષણના પાયાના સિદ્ધાંતો સમજીને તેનો અમલ કરીએ”       આપણે જાણીએ છીએ કે, ભારતના આવતીકાલના નાગરિકોને તૈયાર કરવાની બાબતમાં શિક્ષણના ક્ષેત્રમાં આજે ભારે અંધાધૂંધી ચાલે છે. આ અરાજકતામાંથી દેશને બહાર લાવવા શાળાનાં સંચાલકો,શિક્ષકો અને વાલીઓએ કેળવણીના મૂળભૂત સિદ્ધાંતો સમજીને તેનો અમલ કરવો જોઈએ.      દરેક બાળકનું વ્યક્તિત્વ નિરાળું હોય છે અને દરેક બાળકને અલગ અલગ વિષય ભણવામાં રસ અને રુચિ હોય છે. બધાં બાળકો બધા વિષયો ભણી શકે છે અને બધાં બાળકોને બધા વિષયો ભણાવવા જ જોઈએ તેવી…

Read More

વેરાવળ-પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકીયા દ્વારા મહિલાઓ માટે “ફ્રી મેડિકલ કેમ્પ” નું આયોજન

હિન્દ ન્યુઝ, વેરાવળ      વેરાવળ-પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકીયા દ્વારા મહિલાઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે. જે તા. 22-09-2024 ને રવિવાર ના રોજ સવારે 10:00 થી 12:00 વાગ્યા સુધી ગાયત્રી મંદિર, ડાભોર રોડ, વેરાવળ ખાતે યોજાશે.      ભાજપ પ્રદેશ મહિલા મોરચાની સુચનાથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને 6-વર્ષ પુરા થવા પર મહિલાઓ માટે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવાનું હોય જેથી ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ ડો. નિશાબેન ગોહેલ દ્વારા ઉષાબેન કુસકીયાને ઇન્ચાર્જ તથા તેમના સહ ઈન્ચાર્જ તરીકે રેખાબેન શાહ…

Read More

दीव जिल्ला स्तरीय इंटर स्कूल क्रिड़ा स्पर्धा का आयोजन

हिन्द न्यूज़, दीव     संघ प्रदेश दादरा नगर हवेली और दमन एवं दीव प्रशासन के युवा मामले एवं खेल विभाग द्वारा संघ प्रदेश के क्रीडा संस्कृति विकास हेतु प्रशासक प्रफुल पटेल के दिशा निर्देश में युवा कार्यक्रम एवं खेल विभाग के सचिव डॉक्टर अरुण टी. और खेल विभाग के निदेशक अरुण गुप्ता के सहयोग एवं दीव जिल्ला समाहर्ता श्रीमती भानु प्रभाजी और उप समाहर्ता शिवम मिश्रा तथा हेड ऑफ़ स्पोर्ट्स गजवानी के मार्गदर्शन में दीव जिल्ले में 7 अगस्त से 17 अगस्त तक दीव जिल्ला स्तरीय इंटर स्कूल क्रिड़ा…

Read More

દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં એન.એસ.એસ યુનિટ દ્વારા “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, દીવ      દીવ જિલ્લા શિક્ષણાધિકારી આર. કે. સિંઘ ના સફળ નેતૃત્વ હેઠળ અને આચાર્ય ઝાકીર લાખાવાલા અને મનોજ બારીયાના માર્ગદર્શનથી “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમના ભાગરૂપે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, દીવમાં એન.એસ.એસ યુનિટ અને DMC દીવના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા.     પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવન મૂલ્યોને ચરિતાર્થ કરવા માટે “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત આ શાળાના એન.એસ.એસ યુનિટના 100 જેટલા સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ DMC દીવના કર્મચારીઓ એ વેસ્ટ ટુ આર્ટ, વૃક્ષારોપણ, સ્લોગન ઓન ગવર્મેન્ટ બિલ્ડીંગ વોલ, નિબંધ લેખન, સ્વચ્છતા શપથ વગેરે કાર્યક્રમો કર્યા. જેમાં…

Read More