સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત ભાવનગર ખાતે રાષ્ટ્રીય યુવા દિવસ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્ય યુવક મંડળ તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગર સંચાલિત શ્રી સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિદસર રોડ, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવનાર છે. ૧૨મી જાન્યુઆરી-૨૩ રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે હુબલી-ધારવાડ, કર્ણાટક ખાતે ૨૬માં રાષ્ટ્રીય યુયાવ ઉત્સવનું ઉદ્ધાટન માન.પ્રધાનમંત્રીના હસ્તે થનાર છે તથા ઉદ્ધાટન સમારોહનું સાંજે ૦૪:૦૦ થી ૦૫:૧૫ સુધી જીવંત પ્રસારણ થનાર છે. આ કાર્યક્રમમાં ભાવનગરના યુવા મિત્રોને જોડાવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા અપીલ કરાઇ છે. બ્યુરો…

Read More

શ્રી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત ભાવનગર ખાતે જિલ્લાકક્ષા વકતૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગર સંચાલિત શ્રી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત વકતૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે. આ સ્પર્ધા તા.૧૩/૦૧/૨૦૨૩ના રોજ સવારે ૦૮:૩૦ કલાકે શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ મીની હૉલ, સરદારનગર, ભાવનગર ખાતે યોજાનાર છે. જે સ્પર્ધકોએ પોતાની એન્ટ્રી જિલ્લા રમત ગમત કચેરીએ જમા કરાવેલ હોય તે સ્પર્ધકોએ સમયસર હાજર રહીને પોતાનું રિપોટિંગ કરાવાનું રહેશે. વકતૃત્વ સ્પર્ધાના વિષયો કચેરીના બ્લોગ એડ્રેસ dsosportsbvr.blogspot.com પરથી તા.૧૨-૦૧-૨૦૨૩ના રોજ મેળવી લેવાના રહેશે.…

Read More

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,થરાદના એન એસ એસ વિભાગ દ્વારા લુણાલ મુકામે બૌદ્ધિક સેશન તેમજ વ્યસન મુકિત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, થરાદ             સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, થરાદના એનએસએસ વિભાગ દ્વારા લુણાલ મુકામે ચાલી રહેલી સાત દિવસીય ખાસ શિબિરના પાંચમા દિવસે બપોરે ૩ થી ૫ માં બૌદ્ધિક સેશન તેમજ રાત્રે ૮ થી ૧૦.૦૦ દરમ્યાન વ્યસન મુકિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બૌદ્ધિક સેશનની શરૂઆત કોલેજના આચાર્ય ભાવિક ચાવડા દ્વારા બૌદ્ધિક સેશનના મુખ્ય વક્તા અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક જે.સી.ઠાકોર તેમજ સરકારી વિજ્ઞાન કોલેજના પ્રાધ્યાપક નિહાર નીમ્બાર્કના શાબ્દિક સ્વાગતથી કરવામાં આવી. બૌદ્ધિક સેશનના પ્રથમ ભાગમાં જે.સી.ઠાકોર દ્વારા સમૂહ જીવન અને વર્તમાન પેઢી વિષય પર ઉમદા વ્યાખ્યાન રજૂ…

Read More

થરાદ ખાતે ભારતમાલા પરિ યોજના અંતર્ગત માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી બહોળી સંખ્યામાં ભારતમાલા પ્રોજેક્ટમાં કામગીરી કરતાં કર્મચારીઓ જોડાયા

હિન્દ ન્યુઝ, થરાદ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં માર્ગ સલામતી સપ્તાહ એટલે લોકોને વાહન ચલાવતી વખતે રાખવાની સુરક્ષા બાબતે જાગૃતિ ફેલવવા માટેનો સપ્તાહ. ૧૧ થી ૧૭ જાન્યુઆરી દરમિયાન આ સપ્તાહ અંતર્ગત લોકોમાં રોડ પર રાખવાની સાવચેતી અને નિયમો અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવાનો સૌથી મહત્વનો હેતુ માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુનો આંકડો ઘટાડવાનો છે. અકસ્માત એ માનવસર્જિત આપદા છે, જેને યોગ્ય સાવચેતી રાખવામાં આવે તો જરૂરથી નિવારી શકાય છે. અકસ્માતમાં કોઈ વ્યક્તિ એકલો મૃત્યુ નથી પામતો, તેની સાથે જોડાયેલા અનેક સંબંધો પણ ભાંગી…

Read More

૨૬મી જાન્યુઆરીની ઉજવણીની પૂર્વતૈયારીની કલેકટરએ સમીક્ષા કરી

હિન્દ ન્યુઝ, ભુજ           આ વર્ષે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભુજ સ્મૃતિવન ખાતે થનારી છે. ત્યારે આ ઉજવણીની પૂર્વ તૈયારી સંબંધિત બેઠક આજરોજ ભુજ કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કાર્યક્રમની રૂપરેખા તથા વ્યવસ્થાપન મુદે ચર્ચા કરવામાં આવી હતી.           બેઠકમાં કલેકટરએ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ધરતીકંપના દિવગંતોના પરીવારજનો દ્વારા અપાનારી શ્રધ્ધાંજલી તેમજ વૃક્ષારોપણ , ટેબ્લો ર્નિદેશન, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફીક નિયમન સહિતના તમામ આનુસંગિક મુદા પણ ચર્ચા કરીને સંબંધિત વિભાગોને જરૂરી સુચના આપી હતી.           બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા,…

Read More