હિન્દ ન્યુઝ, બોટાદ ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે લોકશાહીનાં પર્વમાં મતદારો ઉત્સાહભેર સામેલ થાય તે હેતુસર અવનવા રચનાત્મક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. જે અન્વયે બોટાદ જિલ્લામાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર બી.એ.શાહ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અન્વયે અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વચ્છ અને સ્વસ્થ્ય પર્યાવરણની જાગૃતિનાં સંદેશ સાથે જિલ્લાની બંને વિધાનસભા બેઠકોમાં એક-એક ઇકો-ફ્રેન્ડલી મતદાન મથક તૈયાર કરવામાં આવશે. આ પ્લાસ્ટિક મુક્ત મતદાન મથકો પર માત્ર કાગળની ચીજવસ્તુઓનો જ ઉપયોગ કરવામાં આવશે. બોટાદ જિલ્લામાં 106-ગઢડા વિધાનસભા મતવિસ્તાર…
Read MoreMonth: November 2022
બોટાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે રાઉન્ડ ધ ક્લોક એસ.એસ.ટી, એફ.એસ.ટી સહિતની વિવિધ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ
હિન્દ ન્યુઝ, બોટાદ વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત બોટાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના સુચારૂ અમલીકરણ માટે રાઉન્ડ ધ કલોક 16 ટીમો દ્વારા સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં અનેક ચેકીંગ નાકા ઉપર રાઉન્ડ ધ ક્લોક 8 કલાકની ત્રણ શિફ્ટમાં ટીમો તૈનાત કરીને વાહનોની તપાસ, રોકડની હેરફેર, હથિયારો, લીકર વગેરે જેવી પ્રતિબંધિત વસ્તુઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. સાથોસાથ વાહન નંબર તેમજ કોન્ટેક્ટ નંબરની નોંધણી કરવાની કામગીરી નિરંતર થઈ રહી છે. નિષ્પક્ષ ચૂંટણી પ્રકિયા માટે આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે બોટાદનાં બંને વિધાનસભા મત વિસ્તારમાં…
Read Moreરાધનપુર લાલબાગ સોસાઈટીના બંધ મકાન માં 15 તોલા સોનું અને 2 કિલો ચાંદીના ઘરેણાં ચોરાયા
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુરમાં ચોરી નો બનાવ, રાધનપુર નાં લાલબાગ વિસ્તારમાં રહેતા દેવીપૂજક પરિવાર મકાન બંધ કરી કચ્છ ગાંધીધામ ખાતે ગયા હતા. જે દરમિયાન બંધ મકાન નાં પાછળ નાં ભાગે થી આવેલા તસ્કરો એ દરવાજા નો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી રોકડ રકમ સહિત સોના ચાંદી નાં દાગીના મળી લાખો રૂપિયા ની મતા ચોરી કરી ફરાર થયા હતાં. રાધનપુરના લાલબાગ વિસ્તારમાં રહેતા કેશાભાઈ રેવાભાઈ રાફૂચા પોતાના પરિવાર સાથ મકાન બંધ કરી ત્રણેક દિવસ પહેલા ગાંધીધામ ખાતે ગયા હતાં. જે દરમિયાન બુધવાર નાં દીવસે તેમના સંબંધી દ્વારા ઘરમાં ચોરી…
Read Moreભાવનગર જિલ્લાની ૭ વિધાનસભાઓના પોલીસ અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ આજે પોલીસ અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી સ્પેશ્યલ પોલિંગ ફેસિલીટી અંતર્ગત આજે. ૨૫ નવેમ્બરના રોજ પોલિસ જવાનો માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરાઈ છે. જે સંદર્ભે ભાવનગર જિલ્લામાં પોલીસ વિભાગ માટે અલાયદા ૩ (ત્રણ) સેન્ટર પર પોલીસકર્મીઓએ પોસ્ટલ મતદાન માટે સવારથી લાઈન લગાવી હતી. જેમાં ૯૯-મહુવા બેઠક પર…
Read Moreભાવનગર શહેરમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિશાળ બાઇક રેલી યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત ભાવનગર શહેરમાં મતદાન જાગૃતિ હેઠળ આજરોજ વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી ડી. કે. પારેખ દ્વારા લીલી ઝંડી ફરકાવીને આ બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ બાઇક રેલી ભાવનગર શહેરના જશોનાથ સર્કલથી શરૂ કરી ભીડભંજન મહાદેવ, કાળાનાળા સર્કલ, સંત કવરામ ચોક, વાઘાવાડી રોડ, કાળિયાબીડ પાણીની ટાંકી, જવેલ્સ સર્કલ, નિલમબાગ ચોક, ભાવનગર બસ સ્ટેશન, પાનવાડી ચોક થઈ જશોનાથ સર્કલ ખાતે પરત ફરી હતી. આ તકે જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી.…
Read Moreઆજે હરિપર નજીક આવેલા ફિલ્ડ ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ યોજાશે
હિન્દ ન્યુઝ, ભુજ ભુજ તાલુકાના હરિપર નજીક આવેલા ફિલ્ડ ફાયરીંગ બટ ખાતે ૨૫ નવેમ્બર,૨૦૨રના રોજ Capt, 52 Med Regt (SANJOI MIRPUR), Pin-925752, C/o 56 APO દ્વારા Range No. 2 ઉ૫૨ (20 MAHAR) Capt, 52 Med Regt (SANJOI MIRPUR), Pin- 925752, C/o 56 APOના તાબા હેઠળ ફરજ બજાવતા અધિકારી /કર્મચારીઓ દ્વારા ફાયરીંગ પ્રેક્ટીસ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેન્જમાં કોઈપણ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં, તેમ છતાં કોઈપણ વ્યક્તિ ઉપરોક્ત ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઈ…
Read Moreઆગામી તારીખ 16 થી 18 ડિસેમ્બર એસ.વી.યુ.એમ 2022 આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટ, બાયર સેલર મીટ અને ફેક્ટરી વિઝિટ નો કાર્યક્રમ થશે
હિન્દ ન્યુઝ, રાજકોટ આગામી 16/17/18 ડિસેમ્બર 2022 ના રોજ રાજકોટ ખાતે આંતર રાષ્ટ્રીય બિઝનેસ સમિટ, બાયર સેલર મીટ અને ફોરેન ડેલિગેશન નો ફેકટરી વિઝિટ નો કાર્યક્રમ યોજાશે . આ સમિટ માં એસવીયુએમ ના લગભગ 50 જેટલા પેટ્રોન – એક્ઝિબિટર્સ તથા અલગ અલગ 10 જેટલા દેશો માંથી આવેલ 50 જેટલા ડેલિગેટ્સ ભાગ લેશે. નિકાશ વેપાર વૃધ્ધિ ની તકો ને ધ્યાન માં રાખીને આ આયોજન કરવામાં આવેલ છે. સંસ્થા દ્વારા યોજાતા આંતરરાષ્ટ્રીય સમિટ માં આવતા વિદેશી ડેલિગેટ્સ ને 5 દિવસ ની હોટેલ, જમવા, લોકલ વાહનવ્યવહાર ની સગવડતા આપવામાં આવે છે. આગામી સમિટ…
Read Moreચૂંટણી પ્રચાર પૂર્ણ થયા પછી સંબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેવા ઉમેદવારોના પ્રચારકો, કાર્યકર્તાઓને તે વિસ્તાર છોડવા અંગેનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨નું મતદાન ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ થનાર છે. ચૂંટણીપંચનો અભિગમ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાય તેવો છે. ભારતના ચૂંટણીપંચની માર્ગદર્શક સૂચના અનુસાર મતદાન પુરૂ થવાના સમય એટલે કે તા.૦૧/૧૨/૨૦૨૨ના સાંજના ૦૫.૦૦ કલાકથી ૪૮.૦૦ કલાક અગાઉ તા.૨૯/૧૧/૨૦૨૨ના સાંજના ૦૫.૦૦ કલાકથી ચૂંટણી પ્રચાર કરવાનો અંત આવે છે. જે પછી ઉમેદવારોના પ્રચારકો અને કાર્યકર્તાઓ સંબંધિત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવારના પ્રચારકો, કાર્યકર્તા કે જેઓ સંબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેમણે તેવો…
Read Moreગીર સોમનાથ ખાતે દિવ્યાંગ મતદારો માટે પોલિંગ સ્ટાફને આપવામાં આવી તાલિમ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથમાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા ચૂંટણીનું મતદાન થનાર છે. જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વિધાનસભા ચૂંટણી પ્રક્રિયામાં દિવ્યાંગ મતદારોની ભાગીદારી વધે તથા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તેમને આવશ્યક એવી તમામ સુવિધાઓ મળી રહે અને દિવ્યાંગ મતદારો સાથે વાણી વ્યવહાર બાબતે જાણકારી મળે તેવા હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.જી.ગોહીલના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા પોલિંગ સ્ટાફને જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં તાલીમ આપવામાં આવી હતી વધુમાં દિવ્યાંગ મતદારોને મતદાનના દિવસે વિવિધ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે PwD એપ ઉપરાંત જિલ્લા કંટ્રોલ રૂમ નંબર ૧૮૦૦-૨૩૩-૩૬૨૭ જાહેર કરેલ છે. જેના…
Read Moreગીર સોમનાથમાં મહિલા પોલિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યુ મતદાન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોઈપણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્રએ સુચારૂ આયોજન ગોઠવ્યું છે. જે અંતર્ગત ૯૦-સોમનાથ,૯૧-તાલાળા,૯૨-કોડીનાર,૯૩-ઉના વિધાનસભા બેઠક માટે ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કર્યુ હતું. ૯૦-સોમનાથમાં મણિબહેન કોટક હાઈસ્કૂલ ખાતે ચૂંટણી ફરજ પરના સ્ટાફ માટે ખાસ બેલેટ પેપરથી મતદાન કરવા માટે ફેસીલીટી સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા પોલીંગ ઓફિસરોએ તાલીમ બાદ ઉત્સાહ પૂર્વક બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. ૯૦-સોમનાથમાં મતદાન મથક પર ફરજના ૭૦૫ જેટલા પ્રિસાઈડિંગ ઓફિસર, એસ.ટી.કર્મચારીઓ, પોલિંગ ઓફિસર-૧, પોલિંગ ઓફિસર, મહિલા…
Read More