તા.૯ એપ્રિલનાં રોજ પાલીતાણા નગરપાલિકામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી તા.૦૯/૦૪/૨૦૨૨ ને શનિવારનાં રોજ સમગ રાજ્યમાં જીલ્લાની પ્રત્યેક નગરપાલિકા વિસ્તારમાં એક સ્થળે “સેવા સેતુ” કાર્યકમ ઉજવણી કરવાની સુચના થયેલ છે. જે અન્વયે પાલિતાણા નગરપાલિકાનો વોર્ડ નં.૧ નો સેવાસેત કાર્યકમ પાલિતાણા નગરપાલિકા કચેરી મહર્ષિ પરશુરામ માર્ગ ટાઉન હોલ પાલિતાણા ખાતે તા.૦૯/૦૪/૨૦૨૨નાં રોજ સવારનાં ૯:૦૦ કલાકથી સાંજનાં ૫:૦૦ કલાક દરમ્યાન પ્રાંત અધિકારી, પાલિતાણાનાં અધ્યક્ષ સ્થાને પાલિતાણા નગરપાલિકા કક્ષાનો વોર્ડ નં.૧ નાં લોકોને આવક, જાતી, નોન કિમીલેયર, ડોમીસાઇલ સર્ટી., સીનીયર સીટીઝન, દિવ્યાંગતા પ્રમાણપત્ર, રેશનકાર્ડને લગતા પ્રશ્નો, માં અમૃતમ કાર્ડ યોજના, આધાર કાર્ડ કઢાવવા, માં વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીની નોધણી, જમીન…

Read More

રોજગાર કચેરી, ભાવનગર ખાતે નોંધાયેલ ઉમેદવારોની નામ નોંધણી રિન્યૂઅલ કરાવી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલા રોજગારવાંચ્છુઓ કે જેમની નામ નોંધણી તા.૦૧/૦૫/૨૦૨૨ ના રોજગાર કચેરીના લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી (રિન્યૂઅલ) ન કરાવવાં બદલ કમી થનાર હોય સંબંધિત રોજગારવાંચ્છુઓએ નામ નોંધણી તાજી કરાવવાં માટે રોજગાર કચેરી ખાતે નામ નોંધણી થયાં તારીખથી ત્રણ વર્ષ પૂર્ણ થતાં હોય તે પછીના ત્રણ મહિનામાં નોંધણી તાજી કરાવવાં માટે નોંધણી કાર્ડની સ્કેન કરેલ નકલ રોજગાર કચેરીના ઈમેલ: dee-bav@guharat.gov.in ઉપર મોકલી તેમજ નોંધણી ક્રમાંકની વિગત સાથે ટપાલ મારફત રોજગાર કચેરી ખાતેથી નોંધણી તાજી કરાવી શકાશે.વધુ માહિતી અને માર્ગદર્શન માટે ભાવનગર રોજગાર વિનિમય…

Read More

પ્રથમ પુણ્ય તિથિ (છઠ) ને ગુરુવાર, સ્વ: સુખડીયા બકુલભાઈ ની પ્રથમ પુણ્ય તિથિ નિમિત્તે કરવામાં આવ્યું વિશેષ દાન

હિન્દ ન્યૂઝ, રાધનપુર રાધનપુર તાલુકા ના સેવાભાવી યુવાન, સ્વ: સુખડીયા બકુલ ભાઈ ની પ્રથમ પુણ્ય તિથિ નિમિત્તે કલ્યાણપુરા પ્રાથમિક શાળામાં બાળકો ને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું તેમજ રાધનપુર ગોગા શેરી ખાતે જમવા આવેલ બાળકો ને ચોપડો, બોલપેન, પેન્સીલ, રબર, સંચો, પર્શ, બિસ્કીટ પેકેટ આમ અભ્યાસ ને લગતી તમામ વસ્તુ બાળકોને આપવામાં આવી હતી. ગરીબ માણસો જેવા ઝૂંપડ પટ્ટી માં રહેતા માણસો ને બકુલ ભાઈ ના પુત્ર સુખડીયા કશ્યપ ભાઈ અને બંને જમાઈઓ, સુખડીયા અંકુશ કુમાર, હિન્દ ન્યુઝ ના પત્રકાર રામાનુજ અનિલ કુમાર દ્વારા કરવામાં આવી સેવાકિય પ્રવૃત્તિ અને દરેક ગરીબ…

Read More

જાણીતા દાતા સદગૃહસ્થ લાલ પરિવારની વઘુ એક સેવા પ્રવૃતિ

હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા હાલાર પંથકના જાણીતા, સેવાભાવી અને દાતા સદગૃહસ્થ જામનગર નિવાસી દિપકભાઈ લાલ પરિવાર દ્વારા પૌત્રરત્ન રિયાનના અવતરણની ખુશાલીમાં ખંભાળિયા શહેરમાં સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે ગરીબોને ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાલ પરિવારના સંપૂર્ણ આર્થિક સહયોગથી ખંભાળિયાના ઘી ડેમમાં વિસ્તારમાં આવેલા સ્લમ વિસ્તાર ખાતે મોટી સંખ્યામાં બાળકોને રસ-પુરીનું ભોજન કરાવવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન માટે રઘુવંશી જ્ઞાતિના અગ્રણી સક્રિય કાર્યકર હાર્દિક મોટાણી, રાજુભાઈ બરછા, વિગેરેએ નોંધપાત્ર જેહમત ઉઠાવી હતી. લાલ પરિવારની આ વધુ એક સેવા પ્રવૃત્તિથી લાભાર્થી પરિવારજનોએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. રિપોર્ટર : જયરાજ માખેચા,…

Read More