નવસારી જિલ્લામાં ગુજરાત સરકારના મહેસુલ વિભાગની પ્રથમવાર મહેસુલ મેળાની શરૂઆત….

હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લામાં ગુજરાત સરકારના મહેસુલ વિભાગની પ્રથમવાર મહેસુલ મેળાની શરૂઆત કરવામાં આવી હતી. સૌપ્રથમ મેળાનું આયોજન નવસારી જિલ્લા ખાતે કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લા ખાતે પ્રથમ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહેસુલી વિભાગ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત કરતા પ્રથમ મહેસુલ મંત્રીએ પોતાના માન્ય અધિકાર નો પરિચય આપ્યો હતો ને તેમણે સ્ટેજ ઉપરથી નીચે આવીને અરજદારોને તેમના હક પત્ર આપ્યા હતા. તો બીજી તરફ હવે મંત્રીઓ કાર્યક્રમમાં વહેલા આવી લોકોની રાહ જોઈએ એવું નિવેદન તેમણે સ્ટેજ ઉપરથી આપ્યું હતું ત્યાર બાદ કાર્યક્રમમાં હાજર…

Read More

ભાવનગર શહેરકક્ષા/ગ્રામ્યકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, ભાવનગર સંચાલિત ભાવનગર શહેર કક્ષા અને ગ્રામ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધા તા.૧૨/૦૨/૨૦૨૨ના રોજ લોકનૃત્ય, સમૂહગીત, લગ્નગીત, લોકગીત, ભજન, શિશુવિહાર સંસ્થા, શિશુવિહાર સર્કલ પાસે ભાવનગર ખાતે સવારે ૯ કલાકથી ક્રમશ: શરૂ કરવામાં આવશે તથા એકપાત્રીય અભિનય, વકતૃત્વ, લોકવાર્તા, લોકવાદ્ય, નિબંધ, દોહા છંદ ચોપાઈ, સર્જનાત્મક કારીગરીની સ્પર્ધાઓ યશવંતરાય નાટ્યગૃહ ભાવનગર ખાતે સવારે ૯ કલાકથી ક્રમશ: શરૂ કરવામાં આવશે. શહેરકક્ષા/ગ્રામ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર સૌરાષ્ટ્ર ઝોનમાં ભાવનગર…

Read More

હોટલ- ગેસ્ટહાઉસ, પેટ્રોલ પમ્પ, બેંકીંગ સંસ્થાઓ વિગેરે જેવા સ્થળોએ સી.સી. ટી.વી. કેમેરા મુકવા બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં નજીકના ભુતકાળમાં સગીરવયની બાળા પર દુષકર્મના પ્રયાસની ઘટના બનવા પામેલ તથા બહારના રાજ્યોમાંથી તથા દેશ બહારથી આંતકવાદ અને સમાજ વિરોધી તત્વો ખાસ કરીને ભીડભાડવાળા તથા લોકોની મોટી સંખ્યામાં અવર – જવરવાળા વિસ્તારોમાં સ્થાનિક વિસ્તારોથી માહિતગાર થઈને તેઓની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. જેથી માનવ જીંદગીની ખુંવારી ન થાય અને લોકોની માલ મિલ્કતને નુકશાન ન થાય તે માટે તકેદારીના પગલાં રૂપે તમામ બેંકીંગ સંસ્થાઓ, સોના – ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાત વેચનાર તથા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ, થિયેટર, શોપીંગ સેન્ટરો, કોમર્શીયલ સેન્ટરો, હોટલ/ગેસ્ટ હાઉસ/, લોજીંગ –…

Read More

હોટલ/લોજ/ગેસ્ટ હાઉસ/ધર્મશાળામાં રોકાણ કરનારની માહિતી રાખવા બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ અસામાજિક / ત્રાસવાદી તત્વો શહેરોમાં તેમજ હોટલ, લોજ, બોડીંગમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે તેમજ માનવ જીદગીની ખુવારી થાય અને જાહેરમાં લોકોની સંપત્તિને નુકશાન પહોંચાડવાની કોશીષ કરે છે. જેથી બહારના રાજ્યોમાંથી અગર દેશ બહારથી આવતા આવા તત્વો હોટલ, લોજ, બોંડીગ, ગેસ્ટ હાઉસ વિગેરે જગ્યાઓ સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહીતગાર થઈને તેઓ ત્રાસવાદી/લુંટ/ચોરી જેવી પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. જેથી હોટલ, લોજ, બોડીંગમાં આશરો આપતા માલિકો ઉપર થોડાક નિયત્રંણો મુકવા, દેશની સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં જરૂરી જણાતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારએ જાહેરનામું પ્રસિધ્ધ…

Read More

બોટાદ જિલ્લામાં લેબર કોન્ટ્રાકટરની માહિતી રાખવા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ પ્રસિધ્ધ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદમાં ઘરફોડ ચોરીના બનાવોને નિયંત્રણમાં રાખવાના હેતુથી તેમજ ઘરફોડ ચોરીના બનાવની તપાસમાં યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે તથા ભુતકાળમાં ગુજરાતના અન્ય વિસ્તારોમાં આવા બહારથી આવી મજૂરી કામ કરી રહેતા ઈસમો આજુબાજુની સ્થાનિક પરિસ્થિતિનું સર્વે કરી માહિતગાર થઈ મિલ્ક્ત વિરૂધ્ધના ગુન્હાઓ તેમજ ગુન્હો આચરી જતા રહે અને લેબર કોન્ટ્રાકટરો દ્વારા આવા ઈસમોની કોઈ યોગ્ય પુરતી માહીતી મળતી નથી જેથી ગુનેગારોને શોધવામાં સરળતા રહે તે હેતુથી બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ લેબર કોન્ટ્રાકટરો જ્યારે પણ પોતાના કામ અર્થે કોઈપણ લેબરને કામે…

Read More

હોટલ/ ગેસ્ટ હાઉસ/ધર્મશાળામાં રોકાણ કરનારની માહિતી પથિક સોફટવેરમાં રાખવા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ નું જાહેરનામુ પ્રસિધ્ધ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લો તેમજ બહારના જિલ્લા અને રાજ્યોમાંથી અગર દેશ બહારથી આવતા આવા લોકો હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં વિગેરે જગ્યાઓનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહીતગાર થઈને તેઓ ત્રાસવાદી/લુંટ/ચોરી/ધાડ જેવી પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. જેથી હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં આશરો આપતા માલિકો/મેનેજરો ઉપર થોડાક નિયત્રંણો મુકવા, દેશની સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં જરૂરી જણાતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાના તમામ માલિકોએ તેમના હોટલ/ગેસ્ટ હાઉસ/ ધર્મશાળામાં કોઈપણ વ્યકિતને હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં રહેવા માટે રૂમ અથવા આશરો…

Read More

જસદણ જીલેશ્વર પાર્ક ફરતે લાખોના ખર્ચે નવો આરસીસી રોડના કામનું ખાત મુહરત

હિન્દ ન્યુઝ, જસદણ જસદણના કમળાપુર રોડ પર આવેલ જીલેશ્વર પાર્ક નો ફરતો રોડ કે જે અતિ બિસ્માર હાલતમાં હતો વર્ષોથી આ ડામર રોડ હોય છે પરંતુ વરસાદ અને પાણી ભરાવાના કારણે આ રોડ હંમેશા ખરાબ પરિસ્થિતિમાં હોય છે નગરપાલિકાના દ્વારા આ રોડ અંદાજે ૪૯ લાખના ખર્ચે આરસીસી થવા જઈ રહ્યો છે તેમજ જિલેશ્વર પાર્ક થી છગનભાઈ વાળા ના ઘર પાસે થઈ વિછીયા રોડ સુધી તેમજ મામલતદાર કચેરી સામે કિશોરભાઈ વાળા ના ઘર થી વિછીયા રોડ સુધી સી.સી.રોડ આ બંને રોજ અંદાજે ૪૦ લાખના ખર્ચે આમ મળી કુલ ૮૯ લાખ ના…

Read More

ચોટીલા જૈન સમાજ દ્રારા તૃણમુલ કોંગ્રેસના સાંસદ સામે વિરોધ નોંધાવી આવેદન આપવામા આવ્યુ

હિન્દ ન્યુઝ, ચોટીલા તૃણમુલ કોંગ્રેસના સાંસદ શ્રીમતી મહુઆ મોઈત્રા દ્વારા સાંસદમાં જૈન સમાજ દ્વારા માંસાહાર થાય છે આવા શાકાહારી જૈન સમાજ પ્રત્યે આપેલ વિવાદાસ્પદ ઉચ્ચારણના વિરોધમાં ચોટીલાના તમામ ફિરકાના જૈન સંઘોએ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી ચોટીલા મામલતદાર ઓફિસે ડેપ્યુટી કલેક્ટરને ખાતે મહુઆ મોઈત્રા પોતાના શબ્દ પાછા લઈ માફી માંગે તે માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે રિપોર્ટર : અજીત ચાંવ, ચોટીલા

Read More

લોકપ્રતિનિધિ તરીકેના પોતાના કાર્યાલયે લોકોની રજૂઆતો- પ્રશ્નો સાંભળતાં શિક્ષણ મંત્રી

હિન્દ ન્યુઝ, ભાવનગર શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આજે તેમના કાર્યાલય ખાતે જિલ્લા તથા શહેરમાંથી આવેલા નાગરિકોની રજૂઆતો સાંભળી હતી. કાળુભા રોડ પર આવેલાં તેમના લોકપ્રતિનિધિ તરીકેના કાર્યાલય ખાતે તેમણે લોકરજૂઆતો સાંભળી તેના ઉકેલ અને નિરાકરણની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું કે, વર્ષોથી તેમના કાર્યાલય ખાતે સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળવામાં આવે છે અને તેનો બને તેટલી ત્વરાએ ઉકેલ આવે તે દિશાના પગલાં લેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ મંત્રીની જવાબદારી મળ્યાં બાદ ભાવનગરના નાગરિકો માટે એટલો સમય ફાળવી શકાતો નથી છતાં બનતી રીતે લોકોને કઇ રીતે મદદરૂપ થાય તે જ…

Read More

જર્મન ગણરાજ્યના રાજદૂત ભાવનગરની બે દિવસીય મુલાકાતે

હિન્દ ન્યુઝ, ભાવનગર જર્મન ગણરાજ્યના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લિન્ડનરે આજે સુરતથી રોપેક્ષ ફેરી મારફતે ભાવનગરના જાણીતા બંદર એવાં ઘોઘા ખાતે આવી પહોંચતાં ભાવનગર કલેક્ટર યોગેશ નિરગુડેએ સ્વાગત- અભિવાદન કર્યું હતું. ભાવનગરની બે દિવસીય મુલાકાતે પધારેલાં રાજદૂત વોલ્ટર જે. લિન્ડનર બપોર બાદ અલંગની અને આવતીકાલે પાલીતાણાના જૈન મંદિરની પણ મુલાકાત લેવાના છે. ભાવનગર ખાતે રોપેક્ષ ફેરી મારફતે આવી પહોંચ્યાં બાદ તેમણે ભારત હવે દરિયાઇ પરિવહન ક્ષેત્રે પણ કાઠૂં કાઢી રહ્યું છે તેનું ઘોઘા સાક્ષી રહ્યું છે તેનો આનંદ વ્યક્ત કરી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા રો-રો ફેરી, રોપેક્સ…

Read More