હિન્દ ન્યુઝ, લાખણી ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર ના સહયોગથી સમીકરણ સહાયક ઉજાસ ચેરીટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા ભાભર તાલુકાના વજાપુર જુના ખાતે ગ્રીન એન્ડ બ્લુ ગુડ ડિડ્સ અર્વેનેશ કાર્યક્રમનો આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે સરપંચ શ્રીમતી એવનબા દિલીપસિંહ વાઘેલા તથા રબારી ધુડીબેન રામાભાઇ તા.પં. સદસ્ય ભાભર ઉપસરપંચ માનસંગ ભાઈ બોચોતર તથા ડેરી મંત્રી જામાભાઈ દેસાઈતથા તમામ ગ્રામ પંચાયતના સભ્યો સામાજિક કાર્યકર વિક્રમદત્ત દવે તથા વિક્રમસિંહ એ વાઘેલા તથા નારણભાઈ દવે તથા પ્રવીણભાઈ પ્રજાપતિ તાલીમ તજ્જ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં covid-19 નીતિ નિયમોનું પાલન કરી માસ્ક ફરજિયાત પહેરેલ તાલીમ કાર્યક્રમ…
Read MoreDay: February 1, 2022
બનાસકાંઠા નો સરહદી થરાદ તાલુકો સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ
હિન્દ ન્યુઝ, થરાદ સમગ્ર ગુજરાત ને હચમચાવી નાખે એવી ધંધુકા અને રાધનપુર ની ઘટના ના પરિણામે વહેલી સવારે થી થરાદ સંપૂર્ણ બંધ જોવા મળ્યું હતું. કરણી સેના સાથે અનેક હિન્દૂ સંગઠન અને સામાજિક આગેવાનો એ બંધ નું એલાન આપ્યું હતું. જેના કારણે સમગ્ર શહેર ને સ્વૈચ્છિક બંધ રહ્યુ હતું અને આવા નરાધમ ને તત્કાળ સજા આપવાની માંગ કરાઈ હતી. બજાર ની સાથે થરાદ માર્કેટયાર્ડ પણ સંપૂર્ણ બંધ રહેવા પામ્યું હતું. રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ
Read Moreમહેસાણા જિલ્લાના સતલાસણા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા સતલાસણા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું
હિન્દ ન્યુઝ, સતલાસણા મહેસાણા જિલ્લાના સતલાસણા ખાતે તાજેતર માં ધંધુકા મુકામે થયેલ કિશનભાઇ ભરવાડ ની કરપીણ હત્યા તેમજ રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિધર્મી લોકો દ્વારા થયેલ હુમલા બાબતે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા આવેદન પત્ર આપ્યું. આજરોજ સતલાસણા ખાતે તાજેતર માં ધંધુકા મુકામે થયેલ કિશનભાઇ ભરવાડ ની કરપીણ હત્યા તેમજ રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિધર્મી લોકો દ્વારા થયેલ હુમલા બાબતે વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા શાંતિ પુર્ણ વાતાવરણ માં રેલી યોજી સતલાસણા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ભવિષ્ય માં આવા કોઈ…
Read Moreરાણકપુર, ભલગામ થી સાંતલપુર પીવાની મોટી પાઇપ લાઈન લીકેજ
હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર તાલુકા થી સાંતલપુર તાલુકા ના ગામો ને મળતું પીવાનું પાણી મેન લાઈન કે જે રાણકપુર થી સાંતલપુર સુધી ચાલી છે જે રાધનપુર વિસ્તાર શાંતિ ધામ ની બાજુ માં રવિધામ ની બિલકુલ સામે અને જીઇબી ૬૬ કેબી ની બાજુ માં આ પીવાના પાણી ની લાઈન ડેમેજ થતાં ત્યાં આવેલ ખેતર માં પાણી ફરી વળ્યુ છે. લોકો ની માંગ કે જલ્દી થી આ પાઇપ લાઈન નું આયોજન કરી બને એટલું ઝડપી કામ કરવામાં આવે જેથી વધારે ત્યાં પાણી ભરાવવાનો પ્રશ્ન ના બને અને દરેક ગામો ને પીવાના પાણી…
Read More૧૫ થી ૩૫ વર્ષ ધરાવતા કલાકારો માટે સંગીત અને સાહિત્યની શિબિર યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર તા.૧૦/૦૨/૨૦૨૨ સુધીમાં અરજી પહોંચતી કરવાની રહેશે કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગર સંચાલિત રાજ્યની સંગીત શિબિર અને આશાસ્પદ સાહિત્યકારો માટે સાહિત્ય શિબિરનું આયોજન થનાર છે. આ આયોજનમાં ભાગ લેનાર કલાકારોએ પોતાની અરજી તા.૧૦/૦૨/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ખાતે પહોંચતી કરવાની રહેશે. આ શિબિરમાં ૧૫ થી ૩૫ વર્ષ ધરાવતા યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. આ શિબિરમાં સંગીત શિબિર માટે ૨૫ અને સાહિત્ય શિબિર માટે ૨૫ શિબિરાર્થીની સંખ્યા મર્યાદિત હોય જેથી આવેલ અરજી માંથી પસંદ કરી…
Read Moreદેશ ના નાણા મંત્રાલય દ્વારા આજરોજ જે બજેટ મંજૂર કરવામાં આવ્યું એમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ને 5% નો લાભ આપવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, સુરત દેશ ના નાણા મંત્રાલય દ્વારા આજે જે બજેટ મંજૂર કરવામાં આવ્યું એમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ને 5% નો લાભ આપવામાં આવ્યો. જેના લીધે ડાયમંડ ઉધોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં આવેલ સુરત શહેર ડાયમંડ સિટી અથવા તો આર્થિક લેવલે ગુજરાતનું હ્રદય કહેવામાં આવે છે તેવામાં બે વર્ષથી ચાલતા કોરોનાની મહામારી માં આવ હીરા ઉદ્યોગ આર્થિક ભીંસમાં આવી ગયેલો હતો. વિદેશો સાથે સંકળાયેલા આ શહેરના હીરા ઉદ્યોગને ઇમ્પોર્ટ એક્સપોર્ટ ની ડ્યુટી મહત્વનો ભાગ ભજવે છે ત્યારે આપણા કેન્દ્રીય નાણામંત્રી સીતારમન દ્વારા પાંચ…
Read Moreસુરત શહેરમાં આવેલ બોમ્બે માર્કેટ ની સામે ગણેશનગર ખાતે એસએમસી દ્વારા બનાવેલ ‘પે એન્ડ યુઝ’ ટોયલેટ એસએમસી અધિકારીઓ દ્વારા સીલ કરી દેવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, સુરત સુરત શહેરમાં આવેલ બોમ્બે માર્કેટ ની સામે ગણેશનગર વિસ્તારની મોટામાં મોટી વસાહત આવેલ છે ત્યારે આ વસાહત વાળા લોકો ની સગવડ માટે એસએમસી દ્વારા બનાવેલ ‘પે એન્ડ યુઝ’ ટોયલેટ એસએમસી અધિકારીઓ દ્વારા સીલ કરી દેવામાં આવ્યું. તેની જાણ પ્રજાજનો દ્વારા આમ આદમી પાર્ટી ના વિરોધ પક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરીને કરવામાં આવી હતી. ધર્મેશભાઈ ભંડેરી દ્વારા તાત્કાલિક એસએમસીના અધિકારીઓને મળીને રજૂઆત કરતા આ જગ્યાની આગળ આવેલ સ્મીમેર હોસ્પિટલ નું નવું બિલ્ડીંગ બનાવવામાં આવનાર હોવાથી આ ‘પે એન્ડ યુઝ’ ટોયલેટ ને સીલ કરવામાં આવ્યું છે તેવું જણાવ્યું હતું. જેથી…
Read Moreપ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ભરતી-૨૦૨૨ ધો-૧ થી ૫ અને ધો-૬ થી ૮ (ગુજરાતી માધ્યમ) માટે ઓનલાઈન અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ભરતી-૨૦૨૨ ધો-૧ થી ૫ અને ધો-૬ થી ૮ (ગુજરાતી માધ્યમ) માટે જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકાર દ્વારા મંજુર થયેલ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ ઓન-લાઈન મંગાવવામાં આવેલ છે.જેમાં ઉમેદવારોના મેન્યુઅલ અરજીપત્રો બોટાદ જિલ્લા કક્ષાએ બોટાદ ખાતે જિલ્લા સ્વીકાર કેન્દ્ર (રિસીવિંગ સેન્ટર)જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, એ-વિંગ બીજો માળ, જિલ્લા પંચાયત ભવન, ખસ રોડ, બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે. સ્વીકાર કેન્દ્ર ઉપર મેન્યુઅલ અરજી ફોર્મ રીસીવ કરવા માટેનો…
Read Moreશેરપુરા નજીક અન્ય બસ ની અડફેટે સ્થનિક બસ ચાલક વુધ્ધ નું મોત વિફરેલા ટોળા એ બસ માં આગ ચાંપી
હિન્દ ન્યુઝ, ભરૂચ શેરપુરા નજીક 2 લકઝરી વૃદ્ધનુ મોત થતા લોકો વિફર્યા બનાવના પગલે લોકો માં મચી હતી ભારે અફરાતફરી ભરૂચ ના શેરપુરા નજીક એક લકઝરી બસ ચાલક બસ માંથી ઉતરી ઘરે જવા જતા સામેથી પૂર ઝડપે આવતી અન્ય લકઝરી બસ ની અડફેટે આવી જતા અકસ્માતે જીવ ગુમાવવાનો વારો શેરપુરા નજીક 2 લકઝરી બસ માં લોકો એ આગ ચાંપી બસ ની અડફેટે સ્થનિક વૃદ્ધ નું મોત થતા લોકો વિફર્યા બનાવના પગલે લોકો માં મચી હતી ભારે અફરાતફરી આવતા ઉસકારાયેલા સ્થાનિકો એ અકસ્માત સર્જનાર બસ માં ટોડ ફોડ કરી 2 લકઝરી…
Read More