મહેસાણા જિલ્લાના સતલાસણા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા સતલાસણા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું

હિન્દ ન્યુઝ, સતલાસણા

મહેસાણા જિલ્લાના સતલાસણા ખાતે તાજેતર માં ધંધુકા મુકામે થયેલ કિશનભાઇ ભરવાડ ની કરપીણ હત્યા તેમજ રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિધર્મી લોકો દ્વારા થયેલ હુમલા બાબતે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા આવેદન પત્ર આપ્યું. આજરોજ સતલાસણા ખાતે તાજેતર માં ધંધુકા મુકામે થયેલ કિશનભાઇ ભરવાડ ની કરપીણ હત્યા તેમજ રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિધર્મી લોકો દ્વારા થયેલ હુમલા બાબતે વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા શાંતિ પુર્ણ વાતાવરણ માં રેલી યોજી સતલાસણા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ભવિષ્ય માં આવા કોઈ બનાવ ન બને તે માટે અપિલ કરી હતી.

અહેવાલ : જીતુ પટેલ, સતલાસણા

Related posts

Leave a Comment