૧૩ મહિનામાં ૩૪ અંગદાતાઓ દ્વારા ૧૦૫ અંગોનું દાન : ૫૧ કિડની, ૨૯ લીવર, ૫ સ્વાદુપિંડ,૬ હ્યદય , ૨ હાથ અને ૬ જોડ ફેફસાનુ દાન મળ્યું

હિન્દ ન્યુઝ, અમદાવાદ           અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન ક્ષેત્રે “સેવાની શતાબ્દી” થઇ છે. ડિસેમ્બર ૨૦૨૧ થી શરૂ થયેલ અંગદાનને ૧૩ મહિના પૂર્ણ થયા.આ સમયગાળામાં સિવિલ હોસ્પિટલમાં ૩૪ વ્યક્તિઓના અંગદાનમાં સફળતા મળી છે. જેના થકી ૧૦૫ અંગો મળ્યા જેણે ૯૦ લોકોને નવજીવન આપ્યું. આ ૧૦૫ અંગોમાં ૫૧ કિડની, ૨૯ લીવર, ૫ સ્વાદુપિંડ ૬ હ્યદય , ૨ હાથ અને ૬ જોડ ફેફસાનો સમાવેશ થાય છે. આ અતિમહત્વના અંગો થકી વર્ષોથી અંગોની ખામીથી પીડામય અને સંધર્ષપૂર્ણ જીવન વ્યતિત કરી રહેલા જરૂરિયાતમંદ દર્દીઓની જીવનશૈલી બદલાઇ છે અને વર્ષોની પીડાનો અંત…

Read More

સાબરકાંઠા જિલ્લાની મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે રાષ્ટ્રિય ગ્રામિણ આજિવિકા મિશન અંતર્ગત એન.આર.એલ.એમ યોજના થકી સખી મંડળની એક લાખથી વધુ મહિલાઓને બેંક દ્રારા લોન આપવમાં આવી

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા               સાબરકાંઠા જિલ્લાની મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે રાષ્ટ્રિય ગ્રામિણ આજિવિકા મિશન અંતર્ગત એન.આર.એલ.એમ યોજના થકી સખી મંડળની એક લાખથી વધુ મહિલાઓને બેંક દ્રારા લોન આપવમાં આવી છે. ગ્રામ્ય વિસ્તારની ગરીબ મહિલાઓને સંગઠિત કરી તેઓને આર્થિક, સામાજીક, કૌટુંબિક, શૈક્ષણિક તેમજ આરોગ્ય વિષયક ક્ષેત્રમાં વિકાસ તરફ આગળ વધે તે હેતુને ધ્યાનમાં રાખી સરકારશ્રી ધ્વારા અનેકવિધ યોજનાઓનુ અમલીકરણ થઇ રહ્યુ છે. સાબકાંઠા જિલ્લામાં એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત ૧૦,૪૫૦ સખી મંડળો છે. જિલ્લામાં કુલ ૧,૦૮,૪૦૮ મહિલાઓ સખી મંડળને બેંક થકી આર્થિક સહાય મળેલ…

Read More

વિસાવદર તાલુકાના ખંભાળીયા ખાતે સેલ્ફ ડીફેન્સ તાલીમ યોજાઇ

૧૦૩ કિશોરીઓ એ જુડો, લાઠી, દાવ, ચુની દાવ, સ્વરક્ષણના દાવ શીખ્યા હિન્દ ન્યુઝ, જૂનાગઢ                        જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી તથા ડીસ્ટ્રક મીનરલ ફાઉન્ડેશનનાં સયુકત ઉપક્રમે સેલ્ફ ડિફેન્સ તાલીમ નું આયોજન જૂનાગઢ જિલ્લાના ખાણ કામથી પ્રભાવિત વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવ્યું હતુ. જેમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખંભાલીયા ગામ ખાતે ગામની શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ હાઇસ્કુલ ખાતે ૮ (આઠ) દિવસીય તાલીમ કરવામાં આવી હતી. જેમાં કિશોરીઓને સ્વ-રક્ષણ ના દાવ શીખવવામાં આવ્યા હતા. જેમા કિશોરીઓને જુડો, લાઠી દાવ, ન્નચક…

Read More

અખિલ ભારત ગીરનાર આરોહણ – અવરોહણ સ્‍પર્ધા તા.૨૦ ફેબ્રુઆરીના યોજાશે

 હિન્દ ન્યુઝ, જૂનાગઢ          કુલ ૪૪૯ સ્પર્ધકો ભાગ લેશે ૭ ગુજરાત રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્રારા જૂનાગઢ જિલ્‍લા વહીવટી તંત્રના ઉપક્રમે આગામી તા.૨૦/૨/ ૨૦૨૨ ના રોજ જૂનાગઢ ખાતે રાજયના યુવક અને યુવતિઓ માટેની અખિલ ભારત ગીરનાર આરોહણ – અવરોહણ સ્‍પર્ધા યોજાશે. અખિલ ભારત ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી તા.૨૦/૨/૨૦૨૨ના રોજ યોજાશે. જેમાં કુલ ૪૪૯ સ્પર્ધકો ભાગ લેનાર છે. જેમાં સીનીયર ભાઈઓ ૧૯૫, જુનીયર ભાઈઓ ૮૯, સીનીયર બહેનો ૯૫, જુનીયર બહેનો ૭૦ ભાગ લેશે. સીનીયર ભાઈઓ માટે ૭ કલાકે જુનીયર ભાઈઓ માટે ૭ -૨૦…

Read More

સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૧૩મી ફેબ્રુઆરીના રોજ યોજાશે બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા

પરીક્ષાને ધ્યાને લઈ પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં ઝેરોક્ષ સેન્‍ટરો ખુલ્‍લા રાખી શકાશે નહીં હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર           સુરેન્‍દ્રનગર જિલ્લામાં આગામી તા.૧૩/૦૨/૨૦૨૨ના રોજ ગૌણસેવા પસંદગી મંડળ -ગાંધીનગર દ્વારા આયોજીત બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની સ્‍પર્ધાત્‍મક પરીક્ષા સુરેન્દ્રનગર જિલ્‍લા ખાતે પણ યોજાનાર છે. જેથી પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ સેન્‍ટરો બંધ રાખવા તેમજ પ્રતિબંધાત્‍મક હુકમો બહાર પાડવા જરૂરી જણાતા સુરેન્‍દ્રનગર જિલ્લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ એન. ડી. ઝાલાએ તેમને મળેલ અધિકારની રૂએ સુરેન્‍દ્રનગર જિલ્‍લાના સબંધિત પરીક્ષા કેન્‍દ્રોના વિસ્‍તારમાં પરીક્ષાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે, તે માટે પરીક્ષા સ્‍થળોની…

Read More

સાબરકાંઠા જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં આગામી ૨૪ ફેબ્રુઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે. આ મેળાની પૂર્વ તૈયારી અંગે જિલ્લા સમાહર્તા હિતેષ કોયાની અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડમાં બેઠક યોજાઇ. રાજ્ય સરકારના ગરીબી ઉન્‍મૂલન માટેના મહત્‍વાકાંક્ષી ગરીબ કલ્‍યાણ મેળામાં છેવાડાના ગરીબ વ્યક્તિને તેનો લાભ મળી રહે તે માટેનુ ખાસ આયોજન થાય તે માટે રાજ્યની સંવેદનશીલ સરકાર સતત સક્રિય રહીને લાભાર્થીને યોજનાકીય લાભ આપવા આગામી ૨૪,૨૫,૨૬ ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે. જેમાં સાબરકાંઠા જિલ્લાનો જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ૨૪ ફેબ્રુઆરીના યોજાશે. આ ગરીબ કલ્યાણ મેળામાં ગામડાના જરૂરિયાતમંદ લાભાર્થીઓને અગ્રતા આપી એક મંચ…

Read More

સાબરકાંઠા જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા                 સાબરકાંઠા જિલ્લામાં આગામી ૨૪ ફેબ્રુઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે. આ મેળાની પૂર્વ તૈયારી અંગે જિલ્લા સમાહર્તા હિતેષ કોયાની અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડમાં બેઠક યોજાઇ. રાજ્ય સરકારના ગરીબી ઉન્‍મૂલન માટેના મહત્‍વાકાંક્ષી ગરીબ કલ્‍યાણ મેળામાં છેવાડાના ગરીબ વ્યક્તિને તેનો લાભ મળી રહે તે માટેનુ ખાસ આયોજન થાય તે માટે રાજ્યની સંવેદનશીલ સરકાર સતત સક્રિય રહીને લાભાર્થીને યોજનાકીય લાભ આપવા આગામી ૨૪,૨૫,૨૬ ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે. જેમાં સાબરકાંઠા જિલ્લાનો જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ૨૪ ફેબ્રુઆરીના યોજાશે. આ ગરીબ કલ્યાણ મેળામાં…

Read More

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિ. દ્વારા આયોજીત પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યપાલનું માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, અમદાવાદ             ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિ. દ્વારા આયોજીત પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ જણાવ્યુ હતું કે, પ્રકૃતિની રક્ષા સાથે ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની માંગ છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિ. સાથે એક લાખથી વધુ ખેડૂતો જોડાયેલા છે. બેંકના કાર્યક્ષેત્રના વિસ્તારમાંથી દસક્રોઇ, ગાંધીનગર અને દેહગામ એમ ત્રણ તાલુકાના ખેડૂતો માટે બેંક દ્વારા પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યશાળામાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા રાજ્યપાલએ…

Read More

અમદાવાદ આર.ટી.ઓ. દ્વારા મોટર કારમાં GJ01-WF અને મોટર સાયકલમાં GJ01-VS ની નવી સીરીઝમાં ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરુ થશે.

હિન્દ ન્યુઝ, અમદાવાદ  પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, અમદાવાદ દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક વાહનમાલિકોએ આગામી તા. ૧૫ થી ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાની રહેશે. મોટર કારમાં GJ01-WF અને મોટર સાયકલમાં GJ01-VS ની નવી સીરીઝમાં ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરૂ કરવામાં આવનાર છે. આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી http://vahan.parivahan.gov.in/fancy પર આગામી તા. ૧૫ થી ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તા. ૧૮…

Read More

અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે સદગત સન્માન સેવા યોજના અંતર્ગત લાભાર્થીઓએ સહાય વિતરણ કરવામા આવી

હિન્દ ન્યુઝ, અમદાવાદ              અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે સદગત સન્માન સેવા યોજના અંતર્ગત લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા અને જિલ્લા પ્રમુખ શ્રીમતી પારૂબહેન પઢારની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 55 લાભાર્થીઓને મંજૂરીપત્રો વિતરણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થી દીઠ એક લાખ રૂપિયા લેખે રૂ. 55 લાખના મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ સહાય વિતરણ કાર્યક્રમમાં મહેસુલ શાખાની સ્વભંડોળ સહાય હેઠળ રૂ. 9 લાખ, ખેતીવાડી શાખાની ખેડૂત અકસ્માત મૃત્યુ સહાય યોજનામાં રુ. 26 લાખના મંજૂરીપત્રો અપાયા હતા. આ…

Read More