રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ દરમિયાન રૂપિયા 754 કરોડની વધુના રાહત સેવાકિય કાર્યો

તબીબીક્ષેત્રે રૂપિયા 259.42, શૈક્ષણિક ક્ષેત્રે 397.97 ની સહાય દ્વારા કુલ 78.32 લાખ દર્દીઓ અને 2.68 લાખ છાત્રોને આવરી લેવાયા. રાજકોટ શિવજ્ઞાને જીવનસેવા ના સિદ્ધાંતને અનુસરીને રામકૃષ્ણ મિશન દ્વારા દેશભરમાં પ્રતિ વર્ષ તબીબી, શિક્ષણ અને કુદરતી આપદા ના સમયે રાહતકાર્યો સહિત વિવિધ સેવાકિય કાર્યો હાથ ધરવામાં આવે છે. જે મુજબ આ વખતે પણ કુલ રૂપિયા 754 કરોડથી વધુના ખર્ચે રાહતકાર્ય અને સેવાકીય કર્યો હાથ ધરવામાં આવ્યા હતા. તાજેતરમાં બેલુર મઠ ખાતે ગત 15મી એ યોજાયેલી 110 મી વાર્ષિક સામાન્ય સભા માં અહેવાલ રજૂ કરાયો હતો. રામકૃષ્ણ મિશન દ્વારા આંગણવાડી થી લઈ…

Read More