જામનગર જિલ્લાના ખેડૂતોએ સાંસદ ભવન દિલ્લી ખાતે સાંસદશ્રી પૂનમબેન માડમની મુલાકત લીધી  

જામનગર જિલ્લાના ખેડૂતોએ સાંસદ ભવન દિલ્લી ખાતે સાંસદશ્રી પૂનમબેન માડમનીમુલાકત લીધી   જિલ્લાના કુલ ૫૦ જેટલા ખેડૂતોને ખેતી વિષયક જ્ઞાનમાં વધારો થાય તે હેતુસર અન્ય રાજ્યોમાં ખેડૂત પ્રવાસ કરવામાં આવ્યો જામનગર તા.૦૪ ડિસેમ્બર, નાયબ બાગાયત નિયામકની કચેરી જામનગરમારફત તા.૨૩/૧૧/૨૦૧૯થી તા.૦૩/૧૨/૨૦૧૯ દરમિયાન જામનગર જિલ્લાના કુલ ૫૦ જેટલા ખેડૂતોને દિલ્લી, હિમાચલ પ્રદેશ અને હરિયાણા રાજ્યોમાં ખેડૂત પ્રવાસ કરવામાં આવેલ હતો. આ પ્રવાસ દરમિયાન I.A.R.I., W.T.C., આઝાદપુર APMC, સેન્ટર ઓફ પ્રોટ્રેક્ટેડ કલ્ટીવેશન, વાય.એસ.પરમાર યુનિવર્સિટી ઓફ હોર્ટીકલ્સર એન્ડફોરેસ્ટ્રી, ડાયરેક્ટર ઓફ મશરૂમ રીસર્ચ, સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટીટયુટ, સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર વેજીટેબલ, કરનાલ ફાર્મર પ્રોડયુસર…

Read More