કાંકરેજ તાલુકાના શિહોરી થરા રોડ ઉપર દુગ્રાસન પાસે બોલેરો ગાડી માંથી વિદેશી દારૂનો ઝડપાયો

  પાલનપુર એલ સી બી ની ટીમે બાતમી આધારે બોલેરો ગાડી નો પીછો કર્યો હતો ત્યારે ડુગ્રાસન ગોળાઈ પાસે વિદેશી દારૂ રાજ્યસ્થા ન થી ભરી ગાંધીધામ તરફ લઈ જવાતો હતો ત્યારે અચાનક જ પાલનપુર એલ સી બી ના વદુજી ઠાકોર અને શાંતિજી ઠાકોરે બોલેરો ગાડી રોકી તપાસ કરતા 300 નંગ ઉપર નો વિદે શી દારૂ ની મોટી બોટલો ઝડપી પાડી ગાડી અને ચાલક સહિત શિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી ગુનો નોધી તપાસ હાથ ધરી હતી ગાડીનો ચાલક પ્રકાશ બાડમેર પોતાની બોલેરો ગાડી સાથે ઝડપાયો કુલ મુદ્દામાલ . દારૂ કીમત એક લાખ…

Read More

મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં લોકોને સહકાર આપવા કલેકટરશ્રી રવિશંકર દ્વારા અપીલ કરાઇ

જામનગર, તા. ૨૧ ડિસેમ્બર, તા.૦૧-૦૧-૨૦૨૦ની લાયકાતની તારીખના સંદર્ભે ફોટાવાળી મતદારયાદી તૈયાર કરવા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો પ્રારંભ ૧૬-૧૨-૨૦૧૯થી કરવામાં આવ્યો છે. મતદાર યાદી સમાવેશી અને ગુણવતાયુક્ત તૈયાર થાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે ૧૬-૧૨-૨૦૧૯ના રોજ સંકલિત મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવેલ છે, જેમાં ૧૫ જાન્યુઆરી ૨૦૨૦ સુધી હક્ક- દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે તેમજ ૨૨ ડિસેમ્બર ૨૦૧૯, ૫ જાન્યુઆરી ૨૦૨૦ અને ૧૨ જાન્યુઆરી ૨૦૨૦ના દિવસોએ મતદાર યાદીમાં નામ સામેલ કરાવવા, તેમાં સુધારા કરાવવા અને નામ કમી કરાવવા અંગે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. ખાસ ઝુંબેશના દિવસોએ તમામ મતદાન મથકોએ,…

Read More

અફવાઓ અને સોશિયલ મિડીયાના દુષ્પ્રચારથી દૂર રહેવા જામનગરની જનતાને સંબોધન કરતા પોલિસ અધિક્ષક શરદ સિંઘલ

જામનગર, તા. ૨૧ ડિસેમ્બર, નાગરિકત્વ સુધારણા અધિનિયમ અન્વયે હાલમાં રાજ્ય અને દેશભરમાં અનેક સ્થળો પર હિંસાત્મક પ્રદર્શનો જોવા મળ્યા છે. ત્યારે જામનગરની જનતાને જિલ્લામાં શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા જિલ્લા સમાહર્તા રવિશંકર અને પોલીસ અધિક્ષક શરદ સિંઘલ દ્વારા અપીલ કરવામાં આવી હતી. જામનગરની જનતાને સંબોધન કરતા જિલ્લા કલેકટર રવિશંકરે કહ્યું હતું કે, નાગરિકત્વ સુધારણા અધિનિયમ સ્વયં સ્પષ્ટ કાયદો છે. સમાજના કોઈપણ વર્ગને આ અધિનિયમ અન્વયે નુકસાન થતું નથી. પરંતુ આ અધિનિયમ વિશેની લોકોની અસ્પષ્ટ જાણકારીનો લાભ લઇ સમાજના ઉપદ્રવી તત્વો લોકોને ઉશ્કેરી રહ્યા છે અને હિંસા ભડકાવી રહ્યાં છે.…

Read More