માંગરોળ માં પોલીસ દ્વારા શહેરમાં સુલેહ,શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે કરવામાં આવ્યું કાંઇક આવું

જાણો શુ કર્યુ પોલીસે જૂનાગઢ જિલ્લાના માંગરોળ માં જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. શ્રી મનીંદરસિંહ પવાર સાહેબ તથા જીલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ સાહેબ ની સૂચના અને માર્ગદર્શન થી માંગરોળ પોલીસ સ્ટેશનના નીડર પ્રામાણિક અને બાહોશ પી.એસ.આઈ. શ્રી વિંઝુડા સાહેબ ના સુંદર નેતૃત્વ દ્વારા શહેરમાં સુલેહ,શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે કંઈક અલગ જ કરવાનું નક્કી કર્યું હતું માંગરોળ પોલીસ દ્વારા શહેરમાં કરવામાં આવ્યું હતું કાંઈક આવું કે જેમાં પોલીસ ની મોબાઇલ વાન તથા 100 નંબર પી.સી.આર.વાન તેમજ ડી.જે. સાથે રાખી શહેર ના સ્ટેશન રોડ,બંદર રોડ,દુધબજાર, મચ્છીપીઠ,માંડવી ગેઇટ,ટાવર રોડ,લીમડાચોક, કાપડ…

Read More

વાંકાનેર હાઇવે પર ટ્રક અને બોલેરો નુ અકસ્માત : બોલેરો ચાલકનુ ઘટના સ્થળે મોત

વાંકાનેર  આજે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ 27 નેશનલ હાઈવે પર ઢુવા પાસે એક ટ્રક અને બોલેરોનું અકસ્માત થયું હતું જેમાં બોલેરો ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે ઢુવા ઓવરબ્રિજ પર બોલેરો અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થતાં બોલેરો ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આ બોલેરો ચાલક વાંકાનેર તાલુકાના વાંકિયા ગામના માથકિયા ઈસ્માઈલ મહમદભાઈ જીવાભાઇ (ઉંમર વર્ષ આશરે ૪૦) છે. અકસ્માત થતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ આવી પહોંચતાં મૃતકની ડેડબોડીને વાંકાનેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં…

Read More

કેશોદ શહેર ના વિવિધ સંગઠનો અને ભાજપ વિહિપ સહિત ની સંસ્થા ના કાયૅકરો એ caa તથા nrc ના સમથૅનમાં કેશોદ ના મામલતદારને આવેદનપત્ર આપ્યું

ભાજપ વિહિપ અને બજરંગ દળ અને વિવિધ સામાજિક સંસ્થાઓ અને અગ્નણી હિન્દુ સમાજ ના લોકો ની વિશાળ હાજરીમાં આજે નાગરિકતા કાયદા ના સમથૅનમાં કેશોદ ના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકારે આ કાયદા થી કોઈ ને નુકસાન થવાનું ઉલ્ટા નું આ કાયદા હેઠળ નાગરિકો નાગરિકતા આપવાનું કામ સરકાર કરી રહી છે ત્યારે અમુક લોકો આ કાયદા નામે લોકો ને ભડકાવી રહ્યા છે ત્યારે ભારત દેશમાં વસતા હીનદુ કે મુસ્લિમ કોઈ એ ડર રાખ્યા વગર સરકાર ને સમથૅન આપવું જોઈએ તેવી માંગ સાથે સરકાર ને સમથૅન…

Read More

રાધનપુર ખાતે રાધનપુર રેફરલ હોસ્પિટલ બચાવો આંદોલન નો આવેલ અંત

બ્રેકિંગ રાધનપુર પંદર માં સોમવારે માંગણી સંતોષાતા પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ લાલેશ ભાઈ ઠક્કર અને રાધનપુર કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ ચલાવી આંદોલન ચાલતું હતું તે માંગણી પુરી થતાં આંદોલન બંધ કરવામાં આવ્યું ડોક્ટર અને સ્ટાપ મુકવા માટે માંગણી કરવામાં આવેલ તે પુરી થતાં ડોક્ટર નું સન્માન કરી આંદોલન પુણૅવતી કરવામાં આવેલ પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ લાલેશ ભાઈ ઠક્કર નો રાધનપુર કોંગ્રેસ દ્વારા આભાર વ્યક્ત કર્યો સન્માન કરવામાં આવ્યું રાધનપુર રેફરલ હોસ્પિટલ બચાવો  અભિયાન નો આવ્યો અંત ડોક્ટર અને સ્ટાપ મુકવા માં આવતા આમ જનતા મા આનંદ રાધનપુર રેફરલ હોસ્પિટલ બચાવો અભિયાન માં…

Read More