મુખ્ય મંત્રી વિજય રૂપાણી અંબાજી ને નોન વેજીટેરીયન ઝોન જાહેર કર્યું તો બીજી તરફ મત્સ્ય ઉદ્યોગ પાલનપુર યે અંબાજી મા માછલી વેચવાના લાયસન્સ આપ્યા 

  મુખ્ય મંત્રી વિજય રૂપાણી અંબાજી ને નોન વેજીટેરીયન ઝોન જાહેર કર્યું તો બીજી તરફ મત્સ્ય ઉદ્યોગ પાલનપુર યે અંબાજી મા માછલી વેચવાના લાયસન્સ આપ્યા  શક્તિ, ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ અંબાજી મા જગત જનની નું ધામ ગુજરાત અને રાજસ્થાનની સરહદે પથરાયેલી પર્વતમાળા પર વસેલું છે આ ધામ મા ગુજરાત ના તે સમય ના મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા આવેલા ત્યારે આ ધામ મા ઈંડા ની લારીઓ બંદ કરાવેલ ત્યારબાદ ગુજરાત મા ભાજપ ની સરકાર બની અને કેશુભાઇ પટેલે મુખ્ય મંત્રી ના સપથ લીધા તે દિવસ થી આજ દિન સુધી…

Read More

ક્રાઈમ સીટી બનતુ હાલારનુ મથક: જામનગરમા વધુ એક ખૂન: HiND NEWS

ક્રાઈમ સીટી બનતુ હાલારનુ મથક: જામનગરમા વધુ એક ખૂન   ક્રાઇમ સીટી બની રહેલા હાલારના મથક જામનગરમા વધુ એક ખૂન થયુ હોઇ ચકચાર મચી છે જામનગર શહેરમાં ફરી એક વખત સાતરસ્તા જેવો ભરચક્ક વિસ્તાર લોહીના ખાબોચિયાથી લથપથ બન્યો છે, સામાન્ય બાબતે એક યુવકને છરીઓના ઘા ઝીંકી ને મોતને ઘાટ ઉતારી દેવાની આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર જગાવી છે, જો કે હત્યા નીપજાવનાર પાંચેય શખ્સોને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા છે, વાત એવી છે કે સુમેરક્લબ સામે આવેલ રફીક ઉર્ફે બેરાની ઈંડાકરીની રેકડીએ મૃતક પ્રદીપસિંહ ઝાલા અને તેનો મિત્ર મહેન્દ્રસિંહ જાડેજા…

Read More

કેશોદ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા ની અધ્યક્ષતા માં લોક દરબાર યોજાયો

કેશોદ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા ની અધ્યક્ષતા માં લોક દરબાર યોજાયો કેશાેદ પાેલીસ સ્ટેશન ખાતે જીલ્લા પાેલીસ અધિક્ષક સાૈરભસિંઘ દ્વારા વાર્ષિક ઇન્સપેક્શનની સાથે સાથે લાેકદરબારનું આયાેજન કરવામાં આવ્યું હતું જેમાં માેટી સંખ્યા જુદા જુદા વેપારી સંગઠનના આગેવાનાે, રાજકિય આગેવાનાે, વેપારીઓ, પાલીક પ્રમુખ સહિત શહેરીજનાે ઉપસ્થિત રહ્યા હતા જેમાં જુદી જુદી સમસ્યાઓ રજૂ કરી હતી જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી જે બાબતે નાેંધ લઇ યાેગ્ય કાર્યવાહી કરવા કેશાેદ પાેલીસને સુચના આપી હતી જગદીશ યાદવ જુનાગઢ

Read More

કેશોદ ના અજાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શેરગઢ ખાતે શંકાસ્પદ વાહક જન્ય રોગ જણાતાતાલુકા હેલ્થ ની ટિમ દ્વારા ઘર ઘર તપાસ કરવામાં આવી

HiND NEWS  કેશોદ ના અજાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શેરગઢ ખાતે શંકાસ્પદ વાહક જન્ય રોગ જણાતાતાલુકા હેલ્થ ની ટિમ દ્વારા ઘર ઘર તપાસ કરવામાં આવી આજરોજ અજાબ ના શેર ગઢ શંકાસ્પદ વાહક જન્ય રોગ જણાતાઆ ગામ માં આજે તાલુકા ના બાલાગામ.કેવદ્રા.મેસવાણ.અગતરાઈ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અજાબ ના તમામ પુરુષ આરોગ્ય કાર્યકર તેમજ શેરગઢ ખાતે ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર તથા આશા બહેનો ને સાથે રાખી ને કુલ 28 થઈ પણ વધુ પેરા મેડિકલ સ્ટાફ દ્વારા 14 ટિમ બનાવી ગામની તમામ શેરીઓ માં તથા તમામ ઘરો ને આવરી તમામ ઘરો ના મોટા…

Read More

ઓજત નદીમાં તરતી લાશ જોવા મળતા ચકચાર !!!!!!

breaking news “હિન્દ ન્યુઝ” વંથલી ઓજત નદી ના પાણી માં તરતી લાશ જોવા મળતા આજુ બાજુ ના લોકો દ્વારા પોલીસ ને જાણ કરાયી જે લાશ ને પોલીસ દ્વારા કાઢવામાં આવતા આ યુવાન કેશોદ નો હોવાનું બહાર આવ્યું છે જે પોલીસ ની તપાસ દરમ્યાન જે યુવાન હર્ષ અશોક ભાઈ ઠકરાર હોવાનું બહાર આવ્યું છે જે કયા કારણ સર આ પગલું ભરેલ છે તે હાલ જાણી શકાયું નથી જે વંથલી પોલીસ તપાસ કરી રહેલ છે  

Read More

જામનગર માં બેફિકર દોડતી કારે સાત રસ્તાની રોનક બગાડી નાખી-ફોજદારી થઇ 

જામનગર માં બેફિકર દોડતી કારે સાત રસ્તાની રોનક બગાડી નાખી-ફોજદારી થઇ   HiND NEWS   જામનગરની શોભામાં અભિવૃધ્ધિ કરતા સાત રસ્તા સર્કલ પરની રોનક પર ગઇકાલે મોડી રાત્રે પુરઝડપે દોડતી એક કાર ફરી વળતા મોટી દિવાલને તોડી નાખી હતી. અકસ્માત બાદ કાર ચાલક નાશી ગયો હતો. કારમાંથી સંદિગ્ધ વસ્તુઓ પણ મળી આવી છે. તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા કાર છોડી નાશી ગયેલા ચાલક સામે પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગરમાં સાત રસ્તા વચ્ચેના બ્યુટી ફિકેશનવાળા સર્કલ પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં ખોડીયાર…

Read More

જયેશ પટેલ ના ચર્ચામાં રહેલી નીશા ગોંડલીયા પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ

જામનગર ભૂમાફિયા જયેશ પટેલ ના ચર્ચામાં આવેલ નિશા ગોંડલીયા ની કાર પર આજે બપોરે દ્વારકા જિલ્લાના ખંભાળિયા આરાધના ધામ પાસે અજાણ્યા બે શખ્સ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કર્યા ની માહિતી પ્રાપ્ત થવા પામી છે. નિશા ગોંડલીયા ને ઈજા પહોંચતા તેણીને તાત્કાલીક ધોરણે ખંભાળિયાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. અત્રે એ જોવું રહ્યું કે નિશા ગોંડલીયા ની કાર પર કોણે અને શા કારણે ફાયરિંગ કર્યું ? આ અંગે ખંભાળિયા પોલીસે આરાધનાધામ નજીક આવેલી  હોટલો ની સીસીટીવી ફૂટેજ ચેક કરી વધુ ખુલાસાઓ મળે તે અંગે ખંભાળિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read More

પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે વાગડ લોહાણા સમાજ દ્વારા જલારામ પ્રાર્થના હોલ મદયે શ્રી પંચ દેવ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે વાગડ લોહાણા સમાજ દ્વારા જલારામ પ્રાર્થના હોલ મદયે શ્રી પંચ દેવ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો સાતલપુર ખાતે પંચદેવ ની પ્રાણ-પ્રતિષ્ઠા યોજાઇ જેમાં ખાસ જલારામ મંદિર અને દરિયાલાલ દાદા નું મંદિર બનાવવામાં આવેલ જેમાં ખાટલા ઉપર બેઠેલા જલારામબાપાનું ભારતમાં પહેલું મંદિર બનાવવામાં આવેલ પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે વાગડ લોહાણા સમાજ દ્વારા સાંતલપુર ખાતે લોહાણા બૉડીગ ખાતે વાગડ લોહાણા સમાજ દ્વારા ભવ્ય જલારામ મંદિર બનાવવામાં આવ્યો તેની પ્રાણપ્રતિષ્ઠા યોજાઈ જેમાં સંતો-મહંતો અને સમાજના આગેવાનો હાજર રહેલા જેમાં વાગડ વિસ્તારમાં વર્ષોથી હજારો લોહાણા પરિવાર રહેતા હોય અને વાગડ…

Read More

દામનગર શહેરી ગરીબ અને ખેડુતો પર રેલવે રહેમ કરે તેવી માંગ બંધ કરાયેલ રેલવે ફાટક પૂર્વવત ખોલવા રજુઆત

દામનગર શહેરીજનો પ્રત્યે રેલવે તંત્ર રહેમ કરે તેવી માંગ શહેર ની આર્થિક પછાત વસાહત ખોડીયારનગર અને ખેડૂતો ભારે લાચાર    શહેર ની આર્થિક પછાત વસાહત માં જવા માટે માત્ર એક જ વિકલ્પ ગરનાળુ જેમાં બે ફૂટ કરતા ચાલતા પાણી કોઈ મોટા વાહનો ની અવર જવર ન થઈ શકે તેવી લાચાર સ્થિતિ ખેડૂતો ખેતી વિષાયક સાધનો ક્યાં થી લઈ જાય ? જીવ ના જોખમે અભ્યાસ કરતા બાળકો રેલવે ટ્રેક ઓળગી રહ્યા છે બંધ કરાયેલ રેલવે ફાટક પૂર્વવત રીતે ખોલવા ડી આર એમ સહિત સેન્ટ્રલ ગવર્મેન્ટ માં રજુઆત કરતા સ્થાનિક રહીશો અને…

Read More