પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે વાગડ લોહાણા સમાજ દ્વારા જલારામ પ્રાર્થના હોલ મદયે શ્રી પંચ દેવ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે વાગડ લોહાણા સમાજ દ્વારા જલારામ પ્રાર્થના હોલ મદયે શ્રી પંચ દેવ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

સાતલપુર ખાતે પંચદેવ ની પ્રાણ-પ્રતિષ્ઠા યોજાઇ

જેમાં ખાસ જલારામ મંદિર અને દરિયાલાલ દાદા નું મંદિર બનાવવામાં આવેલ જેમાં ખાટલા ઉપર બેઠેલા જલારામબાપાનું ભારતમાં પહેલું મંદિર બનાવવામાં આવેલ

પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે વાગડ લોહાણા સમાજ દ્વારા સાંતલપુર ખાતે લોહાણા બૉડીગ ખાતે વાગડ લોહાણા સમાજ દ્વારા ભવ્ય જલારામ મંદિર બનાવવામાં આવ્યો તેની પ્રાણપ્રતિષ્ઠા યોજાઈ જેમાં સંતો-મહંતો અને સમાજના આગેવાનો હાજર રહેલા

જેમાં વાગડ વિસ્તારમાં વર્ષોથી હજારો લોહાણા પરિવાર રહેતા હોય અને વાગડ મા લોહાણા સમાજ ધંધા માટે દેશ વિદેશમાં વસતા વાગડ લોહાણા સમાજ દ્વારા સાંતલપુર ખાતે વાગડ લોહાણા મહાજન દ્વારા ભાવ્યા જલારામ બાપા નુ મંદિર બનાવવામાં આવ્યું જેની પ્રાણ-પ્રતિષ્ઠા યોજાઇ.

Related posts

Leave a Comment