કેશોદ શહેર ના વિવિધ સંગઠનો અને ભાજપ વિહિપ સહિત ની સંસ્થા ના કાયૅકરો એ caa તથા nrc ના સમથૅનમાં કેશોદ ના મામલતદારને આવેદનપત્ર આપ્યું

ભાજપ વિહિપ અને બજરંગ દળ અને વિવિધ સામાજિક સંસ્થાઓ અને અગ્નણી હિન્દુ સમાજ ના લોકો ની વિશાળ હાજરીમાં આજે નાગરિકતા કાયદા ના સમથૅનમાં કેશોદ ના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકારે આ કાયદા થી કોઈ ને નુકસાન થવાનું ઉલ્ટા નું આ કાયદા હેઠળ નાગરિકો નાગરિકતા આપવાનું કામ સરકાર કરી રહી છે ત્યારે અમુક લોકો આ કાયદા નામે લોકો ને ભડકાવી રહ્યા છે ત્યારે ભારત દેશમાં વસતા હીનદુ કે મુસ્લિમ કોઈ એ ડર રાખ્યા વગર સરકાર ને સમથૅન આપવું જોઈએ તેવી માંગ સાથે સરકાર ને સમથૅન કરતું આવેદન પત્ર હીનદુ સમાજ ના લોકો દ્વારા આપવામાં આવ્યું હતું જેમાં વિવિધ સંગઠનો ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

જગદીશ યાદવ જૂનાગઢ

Related posts

Leave a Comment