પાકિસ્તાન ની જેલ માં કેદ ભારતીય માછીમારો નો પત્ર આવતાં પરિવાર ચિંતામાં મુકાયા

હિન્દ ન્યુઝ, દીવ      કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ અરબી સમુદ્રના કિનારે આવેલ એક સુંદર દરિયાઈ ટાપુ છે, દીવની ચારે બાજુ સમુદ્ર હોવાને કારણે, દીવના 75 ટકા લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ દરિયાઈ માછલીઓ પર જીવન નિર્વાહ કરે છે, ઘણી વખત પાણીના પ્રવાહ અને સારી માછલીની લોભ લાલચ ના કારણે તે સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચે છે અને પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા પકડવાથી લોકોને લાખો રૂપિયાનું નુકશાન વેઠવવું પડે છે.     છેલ્લા ચાર વર્ષ થી પાકિસ્તાનની જેલમાં બંધ દીવના વણાંકબારા અને સાઉદવાડી ના માછીમારોના પરિવારમાં ચિંતાનો…

Read More

મિશન શક્તિ દીવ ITI ઘોઘલા તથા પોલીસ વિભાગ દીવનાં સંયુક્ત ઉપક્રમે ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023 અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, દીવ       મિશન શક્તિ દીવ ITI ઘોઘલા, તથા પોલીસ વિભાગ, દીવ ના સંયુક્ત ઉપક્રમે ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023 અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો.     સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દિવ પ્રશાસન દ્વારા કાર્યરત સોશ્યલ વેલ્ફેર વિભાગના સોશ્યલ વેલ્ફેર સેક્રેટરી ફરમાન બ્રમહા તેમજ ડે. સેક્રેટરી મનોજ પાંડે નાં દિશા – નિર્દેશન તેમજ દિવ જિલ્લાના કલેક્ટર શ્રીમતી ભાનું પ્રભાના માર્ગદર્શન તથા સીડીપીઓ શ્રીમતી ગાયત્રીબેન જાટ ના નેતૃત્વ હેઠળ કાર્યક્રમ કરવા અંગેનું માર્ગદર્શન મળેલ. આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રીમતી દિપીકાબેન ભગત, એસ.એચ.ઓ., દીવ દ્વારા ભારતમાં લાગુ કરવામાં…

Read More

દીવ – નાગવા મુકામે વિદ્યા સભાખંડમાં નરેન્દ્રભાઈ ગોસ્વામીનાં પુસ્તક નું વિમોચન

હિન્દ ન્યુઝ,      દીવ – નાગવા મુકામે વિદ્યા સભાખંડમાં નરેન્દ્રભાઈ ગોસ્વામી ના સાતમાં પુસ્તક ડૉ. નેહાની ડાયરી – પત્ર, વાર્તાઓ નું વિમોચન અને લોકાર્પણ સુ. લીલાવંતી બામણિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજુલાના કવિ – લેખક આદરણીય ડેર ના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિતિ રહ્યા. જેમાં ગઝલ અને ગીતનું ગાન કીર્તિકાબહેને, પુસ્તકના લેખક પરિચય કવિ ડૉ.દાર્શનિક વાજાએ આપ્યો. ગોસ્વામી ના છ પુસ્તકો વિશે નિરાલી જાલેરાએ વક્તવ્ય આપ્યું. જે પુસ્તકનું વિમોચન થયું તેના વિશે વિસ્તૃત જાણકારી માનશિન બામણિયાએ આપી તેમજ રમેશ રાવળ, દેવુભાઇ પુરોહિત, રામભાઈ વાળા, ઉકાભાઇ વઘાસિયા તેમજ ડેરએ એમના આશિષ…

Read More

સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ઘોઘલા દ્વારા દીવ જિલ્લા ની તમામ સ્કૂલો અને આંગણવાડી કેન્દ્રો ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, દીવ        સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ઘોઘલા દ્વારા દીવ જિલ્લા ની તમામ સ્કૂલો અને આંગણવાડી કેન્દ્રો ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંગે બાળકોનું સ્ક્રીનિંગ તપાસનું આયોજન કરવામાં આવેલ જેમાં ડો.જાગૃતિબેન દ્વારા જણાવેલ કે (RBSK) એ NHM અંતર્ગત ચાલતો પ્રોગ્રામ છે જેમાં જન્મથી ૧૯ વર્ષ સુધી બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. ૦ થી ૬ વર્ષ સુધી વર્ષમાં બે વાર આંગણવાડીમાં તપાસ કરવામાં આવે છે અને ૬ થી ૧૯ વર્ષ સુધી બાળકોનું સ્કૂલમાં તપાસ કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદેશય બાળકોનું વહેલું નિદાન, તપાસ અને સારવાર છે. જેમાં ૪ડી…

Read More

મિશન શક્તિ દીવ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઘોઘલા ના સંયુક્ત ઉપક્રમે કોન્ફરન્સ હોલ ઘોઘલા ખાતે PCPNDT Act અને ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023 અંતર્ગત ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, દીવ      સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ પ્રશાસન દ્વારા કાર્યરત સોશ્યલ વેલ્ફેર વિભાગના સોશ્યલ વેલ્ફેર સેક્રેટરી ફરમાન બ્રમહા તેમજ ડે.સેક્રેટરી મનોજ પાંડે નાં દિશા – નિર્દેશન તેમજ દીવ જિલ્લાના કલેક્ટર શ્રીમતી ભાનું પ્રભાના માર્ગદર્શન તથા સીડીપીઓ શ્રીમતી ગાયત્રીબેન જાટ ના નેતૃત્વ હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં દીવ અને ઘોઘલા વિસ્તારના આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનો, આશા કાર્યકરો, ANM સિસ્ટર અને મિશન શક્તિ ટીમ સામેલ રહેલ. આજરોજ મીશન શક્તિ યોજના ના જિલ્લા મિશન કો ઓર્ડીનેટર નિસર્ગભાઇ ઉપાધ્યાય દ્વારા PCPNDT એક્ટ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી.…

Read More

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ગ્રામ પંચાયતોમાં. સુપ્રિટેન્ડન્સ ઓફ પોલીસ પિયુષ ફુલજલે નિરાકાર ના આદેશ અને માર્ગદર્શન હેઠળ નવા કાયદાઓ ની જાણકારી માટે યોજાયો કાર્યક્રમ 

હિન્દ ન્યુઝ, દીવ      દેશમાં 1લી જુલાઈ 2024 થી અમલમાં આવેલ ત્રણ કાયદાઓની જાણકારી માટે ગ્રામ પંચાયતોમાં એક કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વણાકબારા કોસ્ટલ પોલીસના ઇન્ચાર્જ નિલેશ કાટેકર ઉપયોગી માર્ગદર્શન આપ્યું કસ્ટર ઇન્ચાર્જ દ્વારા ચાલી રહેલ ઇન્ડિયન પીનલ કોડ IPC ની જગ્યાએ આજથી અમલમાં આવી રહેલ ભારતીય ન્યાય સહિતા બાબત પ્રાથમિકતા જાણકારી આપી હતી. આઇપીસી, સીઆરપીસી અને ઇન્ડિયન એવિડીયન્સ એક્ટની જગ્યાએ ભારત સરકાર દ્વારા ત્રણ કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા અને ભારતીય સાક્ષી અધિનિયમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે એને બ્રિટિશ કાલ દરમિયાન તેમના…

Read More

भारतीय सूचना प्रौद्योगिकी संस्थान वडोदरा अपने अंतर्राष्ट्रीय परिसर दीव (IIITV-ICD परिसर दीव) में AICTE द्वारा प्रायोजित QIP पोस्ट ग्रेजुएट सर्टिफिकेशन प्रोग्राम ऑन आर्टिफिशियल इंटेलिजेंस के लिए देश भर से AICTE से संबद्ध संस्थानों के 40 से अधिक संकाय सदस्यों की मेजबानी कर रहा है।

हिन्द न्यूज़, दीव      मानसून के आगमन के साथ, 1 जुलाई को उद्घाटन समारोह हुआ। माननीय सु. भानु प्रभा, IAS, कलेक्टर, UT प्रशासन दीव और प्रोफेसर धर्मेंद्र सिंह, निदेशक IIIT वडोदरा ने कार्यक्रम का उद्घाटन किया। कार्यक्रम समन्वयक डॉ. प्रतीक शाह और स्थानीय कार्यक्रम समन्वयक डॉ. विकास कुमार ने सभी गणमान्य व्यक्तियों का स्वागत किया। समारोह में गणमान्य व्यक्तियों द्वारा दीप प्रज्वलन के बाद मंगलाचरण किया गया। इस अवसर पर निदेशक और मुख्य अतिथि ने प्रतिभागियों को संबोधित किया। प्रकृति के साथ संबंध और स्थायी जीवन के लिए संतुलन…

Read More

દારૂ, ધુમ્રપાન, તંબાકુ, ગુટખા, પાન-મસાલા વગેરેનું સેવન કરવાથી માનવ શરીરના મહત્વના અંગો પર થતા નુકશાનને દર્શાવતા બોર્ડસ અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, દીવ    નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેનો આંતરરાષ્ટ્રીય દિવસએ નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે સંયુક્ત રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. જે દર વર્ષે ૨૬ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નશીલા પદાર્થોના દુરુપયોગ મુક્ત વિશ્વના ધ્યેયને હાંસલ કરવા માટેના સકારાત્મક પગલાં અને સહકારને મજબૂત કરવા માટેનો છે. “નશા મુક્ત ભારત” માટે ભારત સરકાર દ્વારા સમાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ નાં રોજ “નશા મુક્ત ભારત અભિયાન” ની શરૂઆત કરવામાં આવેલ હતી. આ અભિયાનનો…

Read More

નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસના ઉપલક્ષમા ત્રિ-દિવસીય કાર્યક્રમ અંતર્ગત સ્કૂલો ખાતે નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, દીવ     નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેનો આંતરરાષ્ટ્રીય દિવસએ નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે સંયુક્ત રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. જે દર વર્ષે ૨૬ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નશીલા પદાર્થોના દુરુપયોગ મુક્ત વિશ્વના ધ્યેયને હાંસલ કરવા માટેના સકારાત્મક પગલાં અને સહકારને મજબૂત કરવા માટેનો છે. “નશા મુક્ત ભારત” માટે ભારત સરકાર દ્વારા સમાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ નાં રોજ “નશા મુક્ત ભારત અભિયાન” ની શરૂઆત કરવામાં આવેલ હતી. આ અભિયાનનો…

Read More

નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસના ઉપલક્ષમા ત્રિ-દિવસીય કાર્યક્રમ અંતર્ગત સ્કૂલો ખાતે નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, દીવ    નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેનો આંતરરાષ્ટ્રીય દિવસએ નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે સંયુક્ત રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. જે દર વર્ષે ૨૬ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નશીલા પદાર્થોના દુરુપયોગ મુક્ત વિશ્વના ધ્યેયને હાંસલ કરવા માટેના સકારાત્મક પગલાં અને સહકારને મજબૂત કરવા માટેનો છે. “નશા મુક્ત ભારત” માટે ભારત સરકાર દ્વારા સમાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ નાં રોજ “નશા મુક્ત ભારત અભિયાન” ની શરૂઆત કરવામાં આવેલ હતી. આ અભિયાનનો…

Read More