“दिव्यांगजन भारत को विश्व की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनाने में निर्णायक शक्ति सिद्ध होंगे” — राज्यपाल (लेफ्टिनेंट जनरल), गुरमीत सिंह

हिन्द न्यूज़, दिल्ली ब।  “दिव्य कला मेला मात्र एक आयोजन नहीं है, बल्कि प्रेरणा और उत्साह का एक सशक्त मंच है, जो भारत को विश्व की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनाने में दिव्यांगजनों की निर्णायक भूमिका को रेखांकित करता है।” ये शब्द उत्तराखंड के राज्यपाल, लेफ्टिनेंट जनरल गुरमीत सिंह द्वारा देहरादून स्थित रेंजर्स ग्राउंड में आयोजित 30वें दिव्य कला मेला के भव्य उद्घाटन अवसर पर व्यक्त किए गए। उन्होंने कहा कि मेले में प्रदर्शित रचनात्मकता केवल कला नहीं है, बल्कि यह आत्मनिर्भर भारत की सजीव अभिव्यक्ति है। राज्यपाल ने कृत्रिम…

Read More

મોબાઈલ મેલો અને મેદાનમાં ખેલો

હિન્દ ન્યુઝ, અમદાવાદ       હાલમાં ડિજિટલ ઉપકરણોની (મોબાઈલ ,T.V.) સ્ક્રીન સામે વિતાવેલા વધુ સમયને કારણે વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસરો પડી રહી છે .જેને ધ્યાને લઇને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા તા.21 ફેબ્રુઆરીને શનિવારના રોજ ઉત્તર પશ્ચિમ ઝોનની 26 શાળાના 1400 બાળકોને બે શિફ્ટમાં દિનેશ હોલ ખાતે મોબાઈલથી થતા શારીરિક અને માનસિક નુકશાનથી બચવા તેમજ સ્ક્રીન ટાઈમ ઓછો કરવા બાબત “મોબાઈલને મેલો .. મેદાનમાં ખેલો” નાટક વિનામૂલ્યે બતાવવા આવ્યું હતું તેમજ આવવા જવા માટે એમટીએસસી વ્યવસ્થા,અલ્પાહાર સાથે પૂરી પાડવામાં આવી હતી.

Read More

૧૧૨ ની મદદ થકી રાબડાળની ૧૫ દિવસથી ગુમ વ્યક્તિ ઝાલોદ તાલુકાના જેતપુર રોડ પરથી મળી આવતાં પરિવારજનોને સોંપાયું

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના જેતપુર રોડ પર એક અજાણ્યો અને અસ્થિર માનસિક સ્થિતિ ધરાવતો વ્યક્તિ મળી આવેલ હતો. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 112 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. જાણ મળતા જ 112 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને સંવેદનશીલ રીતે સંભાળી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. પૂછપરછ દરમિયાન વ્યક્તિએ પોતાનું ગામ રાબડાલ (દાહોદ) હોવાનું જણાવેલ. ત્યારબાદ ગામના સરપંચ સાથે સંપર્ક સાધી વ્યક્તિનો ફોટોગ્રાફ મોકલવામાં આવ્યો. ઓળખ પુષ્ટિ થતા તરત જ વ્યક્તિને સુરક્ષિત રીતે તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો. આ વ્યક્તિ છેલ્લા આશરે ૧૫ દિવસથી…

Read More

સુરતના પુસ્તક મેળામાં ‘અમર ચિત્રકથા’ સ્ટોલે વાચનરસિકોમાં આકર્ષણ જમાવ્યું

હિન્દ ન્યુઝ, સુરત      આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકો મોબાઈલ અને ગેમ્સમાં વ્યસ્ત છે, ત્યારે ‘અમર ચિત્રકથા’ તેમને આપણા ભવ્ય વારસા, અમર પૌરાણિક પાત્રો, પ્રાચીન, ગૌરવશાળી અને ઐતિહાસિક કથાનકોથી પરિચિત કરાવતું શ્રેષ્ઠ માધ્યમ છે. અમર ચિત્રકથાઓમાં આપણા ગૌરવભર્યા ઈતિહાસ અને ભારતીય સંસ્કૃતિને બાળકો સમજી શકે તેવી વાર્તાઓમાં ઢાળીને સરળ ભાષામાં રજૂઆત કરવામાં આવે છે. બોધપ્રદ વાર્તાની સાથે આબેહૂબ ચિત્રો વાચકને પ્રાચીન યુગની સફર કરાવે છે. સુરતના પુસ્તક મેળામાં મુંબઈ સ્થિત સુપ્રસિદ્ધ ‘અમર ચિત્રકથા’ (ACK) નો સ્ટોલે આકર્ષણ જમાવ્યું છે.            સુરતમાં તા.૧લી માર્ચ સુધી સ્વામી…

Read More