हिन्द न्यूज़, दिल्ली संचार लेखा महानियंत्रक (सीजीसीए) कार्यालय का दो दिवसीय पश्चिमी क्षेत्र समीक्षा सम्मेलन आज गोवा के कैंडोलिम में संपन्न हुआ। इस सम्मेलन में वरिष्ठ अधिकारियों ने प्रमुख कार्यात्मक क्षेत्रों की समीक्षा और पश्चिमी क्षेत्र में सीजीसीए के कार्यों की दक्षता बढ़ाने के उपायों पर चर्चा की। सम्मेलन की अध्यक्षता संचार लेखा महानियंत्रक श्रीमती वंदना गुप्ता ने की। वह नई दिल्ली से वर्चुअल माध्यम से इस सत्र में शामिल हुईं। प्रत्यक्ष कार्यवाही की अध्यक्षता पश्चिमी क्षेत्र के प्रधान संचार लेखा नियंत्रक संजय कुमार बरियार ने की। इस…
Read MoreDay: December 3, 2025
આપણે સૌએ સરદાર પટેલના પદચિહ્નો પર ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ – કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ
હિન્દ ન્યુઝ, વડોદરા સરદાર@૧૫૦ રાષ્ટ્રીય પદયાત્રાનું શિનોર તાલુકાના બિથલી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી. આર. પાટીલ સહભાગી થયા હતા. પાટીલે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને બિરદાવતા કહ્યું હતું કે અખંડ ભારતની કલ્પના જેમણે સાકાર કરી તેનો જશ જો કોઈ એકમાત્ર વ્યક્તિને આપવો પડે તો તે સરદાર વલ્લભભાઈ પટેલને આપવો પડે. તેમણે ટાંચા સાધનો સાથે ૫૬૨ રજવાડાઓને જોડીને અખંડ ભારતની કલ્પનાને સાકાર કરી હતી. મહાત્મા ગાંધીજી જ્યારે સ્વતંત્રતા અને અખંડ ભારત બનાવવા માટે સત્યાગ્રહ કરતા હતા, ત્યારે તેમના પ્રયત્નને ખરા અર્થમાં જમીન પર…
Read Moreરાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની રચના કરેલ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પમાં ‘વિકસિત ગુજરાત 2047’ને અગ્રેસર રાખવાના ધ્યેયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની રચના કરેલી છે. આ સંદર્ભમાં વહીવટી સુધારણા પંચ (GARC) દ્વારા રાજ્યમાં ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શી, ટેકનોલોજી યુક્ત અને યુવા કેન્દ્રિત બનાવવાની નવ ભલામણો સાથે તૈયાર કરાયેલ છઠ્ઠો ભલામણ અહેવાલ પંચના અધ્યક્ષ ડૉ. હસમુખભાઈ અઢિયાએ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો. આ ભલામણોના અમલથી ભરતી પ્રક્રિયા એક વર્ષથી ઓછી સમયમર્યાદામાં પૂર્ણ થાય, રાજ્યના યુવાનોને સમયસર…
Read Moreજે કોમ પોતાના પૂર્વજોના ઇતિહાસને યાદ રાખે છે, તે હંમેશા જીવંત રહે છે – રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
હિન્દ ન્યુઝ, વડોદરા સરદાર@૧૫૦ રાષ્ટ્રીય એકતા પદયાત્રા વડોદરા જિલ્લામાં તેના અંતિમ ચરણમાં પહોંચે તે પૂર્વે પ્રગતિશીલ ગામ મોટા ફોફળીયા ખાતે યોજાયેલી સરદાર ગાથામાં ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, જે કોમો પોતાના પૂર્વજોના ઇતિહાસને યાદ રાખે છે, તે હંમેશા જીવંત રહે છે. સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના અનેક મહત્ત્વના પાસાઓ પર પ્રકાશ પાડતા, ખાસ કરીને ‘બારડોલીના સરદાર’ તરીકેની તેમની ભૂમિકા પર વિશેષ ચર્ચા રજૂ કરી હતી. તેમણે ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે અહીં બેઠેલા મોટા ભાગના લોકો મૂળ રીતે ખેડૂતો છે, અને તેમના પૂર્વજો પણ ખેડૂત રહ્યા છે. તેમણે…
Read Moreએ.આર.ટી.ઓ. કચેરી, દાહોદ ખાતે ડીટેઈન કરેલ મોટર વાહનની હરાજી હાથ ધરવામાં આવશે
હિન્દ ન્યુઝ, દાહોદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, દાહોદ ની અખબારી યાદી જણાવે છે કે, એ.આર.ટી.ઓ. દાહોદ કચેરી ખાતે ડીટેઈન કરેલ મોટર વાહનની હરાજી હાથ ધરવામાં આવનાર છે. જેમાં ઓકશન કરવામાં આવનાર વાહન જોવાની તારીખ ૦૧/૧૨/૨૦૨૫ થી ૦૭/૧૨/૨૦૨૫ સુધી ૧૨ થી ૦૫ નો સમય રહેશે. તારીખ ૦૮/૧૨/૨૦૨૫ નાં રોજ સાંજના ૦૫ વાગ્યા સુધીમાં બંધ કવરમાં બીડ રજુ કરાશે. તેમજ ઓકશન તારીખ ૦૯/૧૨/૨૦૨૫ ના રોજ ૦૨ થી ૦૫ વાગ્યા સુધીનો સમય રહેશે. ઉત્સુક ઉમેદવારે જણાવ્યા મુજબ હરાજીમાં ભાગ લેવા માટે અરજી કરવાની રહેશે. હરાજીમાં ભાગ લેવા…
Read Moreસ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની 141મી જન્મજયંતી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની 141મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે સ્થિત તેમના તૈલચિત્રને નાયબ દંડક વિજયભાઈ પટેલ અને વિધાનસભા સચિવ ચેતન પંડ્યા સહિત વિધાનસભાના અધિકારી-કર્મચારીઓએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી. ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ તા. 3 ડિસેમ્બર, 1884ના રોજ બિહારમાં થયો હતો. 1917થી તેઓ ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાયા, તેમણે દેશનું જાહેર જીવન ઘડવામાં અને આઝાદીની લડતમાં મોટો ફાળો આપ્યો હતો.
Read More